SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સીધન. [ ૫૯ ] ૩ વારસામાં મળેલી મિલક્તની ઉપજમાંથી ખરીદાએલી મિક્ત ઉપર તેના સ્વતંત્ર હક છે, અને તેના ઉપયાગ તે સ્વતંત્ર રીતે કરી શકે છે; પર ́તુ જો તેવી ઉપજ મૂળ મિક્તમાં ભેળવે તેવા હક મળતા નથી. ------- ૪ પેાતાને વારસામાં મળેલી મિલક્તના તે સપ્ તાથી વહીવટ કરી શકે છે. પેાતાના જીંદગી પ"તના હ્રક વેચી શકે છે, તેવી જ રીતે તેની ઉપરની દરખાસ્તની અજવણીમાં તેને જીંઢંગી પતના હક જપ્ત કરી વેચાણ પણ કરવામાં આવે છે. ૫ તેના મૃત્યુ બાદ તે મિક્ત તેના ઘેલ્લા પુરૂષ ધારણ કરનારના ઉત્તરાધિકારીને મળે છે. ૬ કાયદેસરની જરૂરીઆત માટે, તે તેને મળેલી મિત ઉત્તરાધિકારીઓને ધનરૂપ થાય તેવી રીતે ગીરા કે વેચાણ કરી શકે છે. ૫૪. આ બાબતને સંબધ ધરાવતી કાયદેસર જરૂરીઆત. ૧ શ્રાદ્ધ તથા યાત્રા. ૨ મિલ્ક્ત ઉપર સુરત રાખીને ચેગ્ય પ્રકારનું દાન. ૩ છેલ્લા ધારણ કરનારનુ મુદત બહાર ગયેલું પણ દેવું. ૪ મહેસુલ, ભાડુ અને બીજા ભરવાના કર વેરાઓ. ૫ છેલ્લા ધારણ કરનારની મિક્તના વારસાના દાખલ તથા લેટસ ઓફ એડમિનીસ્ટ્રેશન મેળવવા માટેના ખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy