SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. રિવાજ. ૨ રિવાજ કે હેવો જોઈએ-૩ રિવાજની સાબેતી. ૨. રિવાજ કે હવે જોઈએ. રિવાજ સર્વમાન્ય, જુના વખતથી અવિચ્છિન્ન રીતે ચાલ્યા આવતે હે જોઈએ; અને તે સદાચરણ અને રાજ્યની જાહેરનીતિથી વિરૂદ્ધ હે ન જોઈએ. રિવાજ સામુદાયિક તેમજ કુટુંબગત પણ હોય છે. [૩] તે અનીતિને ઉત્તેજન આપે તે ન હૈ જોઈએ. દેવદાસી બનાવવાના રિવાજ સરખે અનીતિને ઉત્તેજન આપે તે રિવાજ કાયદેસર ગણાતે નથી. [૪] એક વખત એક રિવાજ કોટે સ્વીકાર્યો પછી તે રિવાજને આધાર વગરને ગણ તે સામે વાંધો ઉઠાવી શકાય નહિ. [૫] તેથી ઉલટું સ્થાપિત રિવાજ પણ જાહેર નીતિથી વિરૂદ્ધ હોય તે તે સ્વીકારી શકાતું નથી. [૬] દાખલા તરીકે બાપનું ખુન કરનારને અથવા તેમાં મદદ કરનારને બાપને વારસે મળવા રિવાજ હોય છતાં પણ તે મળી શકતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy