________________
વારસ.
૩૩ ]
જ તથા ૩ ની સામે , ૨૭ તથા ૧ વહેંચણ માટે દાવે લાવે છે.
૬ને પિતા ૩ હયાત છે એટલે તેઓ દવે લાવી શકે નહિ. માટે તેઓ પક્ષકારમાંથી દૂર થાય છે. [૧] ક ૧, ૪ થી ચોથી પેઢીએ છે એટલે તેને વાર મળી શકે નહિ. કારણ કે તે અવિભક્ત કુટુંબને સભ્ય નથી. ૮િ૨)
પરંતુ રણ અને ન વહેંચણ માટે દાવે લાવે છે એટલે વહેંચણતે કરવી પડે.
હવે ભાગ કેવી રીતે વહેંચાય તે જોઈએ.
૪ ની મિલકતમાંથી શાખાયિક વહેંચણી થઈને ભાગ ૨ ના પુત્ર તરીકે ને મળે. ના વારસદાર તરીકે ૪ બાદ તે હેઈને હ તથા જ ના ભાગ ગણાય. જના ભાગમાં આવેલ રે ભાગ તેના બે દિકરા માં માથા દીઠ એટલેકે દરેકને તે પ્રમાણે મળે.
ઉપર મુજબ વહેંચણ થઈ એટલે ને તેને જુદો ભાગ મળે એથી ૩ ૧ તથા ૩ ૨ વિગેરે ૩ ને વહેંચણ માટે ફરજ પાડી શકે. એટલે તેમાંથી ૩ સહિતને ? પ્રમાણે ચાર ભાગ પડે. ૩૧, દાસીપૂત્ર,
કાયદેસર વાર માટે આપણે ઉપર જોયું. હવે દાસીપૂત્ર માટે જરા વિગતથી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com