________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४५७ दूरस्थाविति पृथग् = अपुनर्बन्धकाद् भिन्नौ जगुः । अन्यत्राऽपि = सकृद्बन्धकादावप्युपचारस्तु पूर्वसेवायाः सामीप्येऽपुनर्बन्धकसन्निधानलक्षणे सति बबभेदतः = अतिभेदाभावात् ।। ३ ।।
परिणामिनि कार्याद्धि सर्वथा नास्ति भिन्नता । अनालोचनगर्भवाद् अन्यत्रैनां परे जगुः ।। ४ ।।
परिणामिनीति । कार्याद् हि परिणामिनि सर्वथा भिन्नता नास्ति, यथा घटादेर्मृत्पिण्डादौ । एवमपुनर्बन्धकादेरपि सकृबन्धकादौ न सर्वथा भिन्नतेति भावनीयम् । तदुक्तं- "कृतश्चास्या उपन्यासः
છે, એ પૂર્વે નહીં, જ્યારે શ્રીઅભયદેવસૂરિમહારાજના મતે તો આ બે પૂર્વની અવસ્થાવાળા છે. એટલે જ તેઓએ પંચાશકની વૃત્તિમાં જ પુનરપુનર્વશ્વશાંખ્યિોડ રે મrfમમુહુ-નાતિત-સફ્રક્વન્દવ-તન્યમથ્યાશોડધિજારિ: (અર્થ : નહીં કે અપુનર્બન્ધકાદિથી ભિન્ન માર્ગાભિમુખ-માર્ગપતિત-સબંધક-એનાથી ભિન્નનિમ્નભૂમિકાવાળા મિશ્રાદૃષ્ટિઓ અધિકારી છે.) કહેવા દ્વારા આ બેને અનધિકારી કહ્યા છે. વળી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ઉપદેશરહસ્યની વૃત્તિમાં જણાવ્યું છે કે- ચૈત્યવન્દનપષ્યાશવૃત્તાવમયવસૂરિવિન્દ્રનાથેomરિતાયામપુનર્વવજેતાવતી સન્યાવિત્ પૃથવતો (અર્થ ચૈત્યવંદનપંચાશકની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ ભાવવન્દનાના અધિકારમાં અપુનર્બન્ધકની જેમ અધિકારી નથી કહ્યા અને સફબંધક વગેરેની જેમ આ બેને પણ અલગ પાડ્યા છે.) એટલે શ્રીઅભયદેવસૂરિ મહારાજના મતે આ બે સફબન્ધકાદિની જેમ અધિકારી નથી યોગ્ય નથી.”
(૨) સબન્ધકાદિની પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બનતી ન હોવાથી તાત્વિક પૂર્વસેવા નથી. તેમ છતાં અપુનર્બન્ધકની ઘણી નજીકતા હોવાથી બહુ ભેદ ન હોવાના કારણે ઉપચારથી પૂર્વસેવા કહેવાય છે. llall (સક્રબંધકની પૂર્વસેવા ઉપચરિત કેમ મનાય છે ? એ માટેના બે મત જણાવે છે.)
ગાથાર્થ પરિણામી કારણમાં કાર્યથી સર્વથા ભિન્નતા હોતી નથી. બીજાઓ કહે છે કે અન્યત્ર=સક્રબંધકાદિમાં અનાલોચનગર્ભિત હોવાથી પૂર્વસેવા ઉપચરિત હોય છે.
ટીકાર્થઃ પરિણામી કારણમાં કાર્યનો સર્વથા ભેદ હોતો નથી. જેમ કે માટીના પિંડ વગેરેમાં ઘટ વગેરેનો. એમ સબંધકાદિમાં અપુનર્બન્ધકાદિથી સર્વથા ભેદ હોતો નથી એ વિચારવું. યોગબિન્દુમાં (૧૮૦) કહ્યું છે કેશેષની (=સબંધકાદિની) અપેક્ષાએ પણ આ પૂર્વસેવાનો ઉપન્યાસ કાર્યતઃ કર્યો છે. આ ઉપન્યાસ એ વાતનો પ્રદર્શન=સૂચક છે કે આ અપુનર્બન્ધકને આસન્ન હોવાથી બહુભેજવાળો હોતો નથી. વળી બીજાઓ અન્યત્ર=સબંધકાદિમાં અનાલોચનગર્ભતાના કારણે ભવસ્વરૂપનો નિર્ણય કરાવનાર ઊહાપોહાદિનો અભાવ હોવાના કારણે આને ઉપચરિત પૂર્વસેવા કહે છે. પ્રથમપક્ષમાં કારણમાં કાર્યોપચાર હતો, આ પક્ષમાં અનાલોચનના કારણે અમુખ્ય બનેલા સ્વરૂપમાં ઉપચાર છે એટલો ફરક જાણવો.
વિવેચન : સફબંધકના ગુર્વાદિપૂજન ઉપચારથી પૂર્વસેવા કહેવાય છે. એમાં આ ઉપચાર શા માટે કરવામાં આવે છે? એ માટે બે માન્યતાઓ દર્શાવે છે. અપુનર્બન્ધકના ગુરુપૂજનાદિ પૂર્વસેવા છે, સફબંધકના
2. એટલે શબ્દશઃ વિવેચનકાર વગેરેએ શ્રી અભયદેવસૂરિ મહારાજના મતે પણ આ બેને યોગ્ય તરીકે જે કહ્યા છે તે ગલત જાણવું. ૧૫