Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 226
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ४५७ दूरस्थाविति पृथग् = अपुनर्बन्धकाद् भिन्नौ जगुः । अन्यत्राऽपि = सकृद्बन्धकादावप्युपचारस्तु पूर्वसेवायाः सामीप्येऽपुनर्बन्धकसन्निधानलक्षणे सति बबभेदतः = अतिभेदाभावात् ।। ३ ।। परिणामिनि कार्याद्धि सर्वथा नास्ति भिन्नता । अनालोचनगर्भवाद् अन्यत्रैनां परे जगुः ।। ४ ।। परिणामिनीति । कार्याद् हि परिणामिनि सर्वथा भिन्नता नास्ति, यथा घटादेर्मृत्पिण्डादौ । एवमपुनर्बन्धकादेरपि सकृबन्धकादौ न सर्वथा भिन्नतेति भावनीयम् । तदुक्तं- "कृतश्चास्या उपन्यासः છે, એ પૂર્વે નહીં, જ્યારે શ્રીઅભયદેવસૂરિમહારાજના મતે તો આ બે પૂર્વની અવસ્થાવાળા છે. એટલે જ તેઓએ પંચાશકની વૃત્તિમાં જ પુનરપુનર્વશ્વશાંખ્યિોડ રે મrfમમુહુ-નાતિત-સફ્રક્વન્દવ-તન્યમથ્યાશોડધિજારિ: (અર્થ : નહીં કે અપુનર્બન્ધકાદિથી ભિન્ન માર્ગાભિમુખ-માર્ગપતિત-સબંધક-એનાથી ભિન્નનિમ્નભૂમિકાવાળા મિશ્રાદૃષ્ટિઓ અધિકારી છે.) કહેવા દ્વારા આ બેને અનધિકારી કહ્યા છે. વળી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ઉપદેશરહસ્યની વૃત્તિમાં જણાવ્યું છે કે- ચૈત્યવન્દનપષ્યાશવૃત્તાવમયવસૂરિવિન્દ્રનાથેomરિતાયામપુનર્વવજેતાવતી સન્યાવિત્ પૃથવતો (અર્થ ચૈત્યવંદનપંચાશકની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ ભાવવન્દનાના અધિકારમાં અપુનર્બન્ધકની જેમ અધિકારી નથી કહ્યા અને સફબંધક વગેરેની જેમ આ બેને પણ અલગ પાડ્યા છે.) એટલે શ્રીઅભયદેવસૂરિ મહારાજના મતે આ બે સફબન્ધકાદિની જેમ અધિકારી નથી યોગ્ય નથી.” (૨) સબન્ધકાદિની પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બનતી ન હોવાથી તાત્વિક પૂર્વસેવા નથી. તેમ છતાં અપુનર્બન્ધકની ઘણી નજીકતા હોવાથી બહુ ભેદ ન હોવાના કારણે ઉપચારથી પૂર્વસેવા કહેવાય છે. llall (સક્રબંધકની પૂર્વસેવા ઉપચરિત કેમ મનાય છે ? એ માટેના બે મત જણાવે છે.) ગાથાર્થ પરિણામી કારણમાં કાર્યથી સર્વથા ભિન્નતા હોતી નથી. બીજાઓ કહે છે કે અન્યત્ર=સક્રબંધકાદિમાં અનાલોચનગર્ભિત હોવાથી પૂર્વસેવા ઉપચરિત હોય છે. ટીકાર્થઃ પરિણામી કારણમાં કાર્યનો સર્વથા ભેદ હોતો નથી. જેમ કે માટીના પિંડ વગેરેમાં ઘટ વગેરેનો. એમ સબંધકાદિમાં અપુનર્બન્ધકાદિથી સર્વથા ભેદ હોતો નથી એ વિચારવું. યોગબિન્દુમાં (૧૮૦) કહ્યું છે કેશેષની (=સબંધકાદિની) અપેક્ષાએ પણ આ પૂર્વસેવાનો ઉપન્યાસ કાર્યતઃ કર્યો છે. આ ઉપન્યાસ એ વાતનો પ્રદર્શન=સૂચક છે કે આ અપુનર્બન્ધકને આસન્ન હોવાથી બહુભેજવાળો હોતો નથી. વળી બીજાઓ અન્યત્ર=સબંધકાદિમાં અનાલોચનગર્ભતાના કારણે ભવસ્વરૂપનો નિર્ણય કરાવનાર ઊહાપોહાદિનો અભાવ હોવાના કારણે આને ઉપચરિત પૂર્વસેવા કહે છે. પ્રથમપક્ષમાં કારણમાં કાર્યોપચાર હતો, આ પક્ષમાં અનાલોચનના કારણે અમુખ્ય બનેલા સ્વરૂપમાં ઉપચાર છે એટલો ફરક જાણવો. વિવેચન : સફબંધકના ગુર્વાદિપૂજન ઉપચારથી પૂર્વસેવા કહેવાય છે. એમાં આ ઉપચાર શા માટે કરવામાં આવે છે? એ માટે બે માન્યતાઓ દર્શાવે છે. અપુનર્બન્ધકના ગુરુપૂજનાદિ પૂર્વસેવા છે, સફબંધકના 2. એટલે શબ્દશઃ વિવેચનકાર વગેરેએ શ્રી અભયદેવસૂરિ મહારાજના મતે પણ આ બેને યોગ્ય તરીકે જે કહ્યા છે તે ગલત જાણવું. ૧૫

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314