________________
મિ અધ્યેતાઓ માટે
મધુર રસથાળ... ૩
IN
LUN
શતકનામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો... પાંચમો કર્મગ્રન્થ એટલે પદાર્થોનો ખજાનો... અન્ય વિવેચનોમાં હેતુઓ ન મળે એવા ઢગલાબંધ તર્કપૂર્ણ હેતુઓના ઉદ્ઘાટન (જેમકે ખગતિનામકર્મને જીવવિપાકી પ્રકૃતિ કેમ કહી? વગેરે) કરનારી - ( ઊંડાણભર્યા રહસ્યોને વ્યક્ત કરનારી ટીપ્પણો જાણવા માટે - અલ્પ સમયમાં (સદ્ધ વિશદબોધ મેળવવા માટે આ પુસ્તકના આધારે ભણવા માટે ખાસ ભલામણ
RTS
T
કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧, ભાગ-૨, કર્મપ્રકૃતિ ભાગ-૩ પ્રશ્નોત્તરી ગહન પદાર્થોને પણ ટૂંકમાં અને છતાં સરળતાપૂર્વક સમજવા માટે આ પુસ્તકોનો સહારો લેવો આવશ્યક છે. તથા અત્યંત ઊંડા રહસ્યોને ખોલી આપનાર પ્રશ્નોત્તરીના અધ્યયન વિનાનું કમ્મપયડી તથા પંચસંગ્રહનું અધ્યયન એટલે ઉપરછલ્લો બોધ. બોધને સૂક્ષ્મ અને તર્કપૂર્ણ બનાવવા માટે અવશ્ય આ પુસ્તકોને અવગાહવા. યોગતિશિકા આજ સુધીમાં પ્રકાશિત થયેલા અનેક વિવેચનોમાં સાવ અલગ તરી આવતું. શબ્દ-શબ્દને આરપાર વીંધીને યોગવિષયક અપૂર્વ રહસ્યોને પીરસતું. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજના યોગવિષયક વિચારોને વિશદ રીતે અને છતાં પૂર્વાપર વિરોધ વિના સ્પષ્ટ કરતું અદ્ભુત વિવેચન જાણવા-માણવા માટે પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. લિખિત આ વિવેચન ભણવું જ રહ્યું. સિદ્ધિનાં સોપાન... પ્રણિધાન-પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોનું અત્યંત વિશદ-વિસ્તૃત વિવેચન... ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧, ભાગ-૨ ન્યાયદર્શનના પાયાના આ ગ્રન્થને બહુ જ સ્પષ્ટ રીતે સમજવા માટે...