Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 254
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ४८५ सम्पद्यते, किन्तु तदनुबन्धप्रधानं, एवं तत्त्वसंवेदनानुगतमनुष्ठानमुत्तरोत्तरदोषविगमावहमेव भवति, न तु વાવનાથન્યથારૂપતિ || ૨૬ IT आत्मनेष्टं गुरुर्ब्रत लिङ्गान्यपि वदन्ति तत् । त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः सम्पूर्ण सिद्धिसाधनम् ।। २७।। आत्मनेति । आत्मनेष्टं सदनुष्ठानं गुरुः = धर्मोपदेष्टा ब्रूते कर्तव्यत्वेन । लिङ्गान्यपि सिद्धिसूचकानि नन्दीतूरादीनि सूत्रसिद्धानि तद् = गुरूक्तमेव वदन्ति । अयं त्रिधा = त्रिप्रकारः प्रत्ययो = विश्वासः प्रोक्तः सम्पूर्ण = अव्यभिचारि सिद्धिसाधनं = इष्टकारणम्, यत उक्तं- “आत्मा तदभिलाषी स्याद् गुरुराह तदेव तु । તજ્ઞિોપનિપાતગ્ય સપૂર્ણ સિદ્ધિસાધનમ્ II” (યો.વિં. ૨૩૨) || ૨૨૭TI सिद्धिः सिद्ध्यनुबद्धैव न पातमनुबध्नती । हाठिकानामपि ह्येषा नात्मादिप्रत्ययं विना ।। २८।। सिद्धिरिति । सिद्ध्यनुबद्धैव = उत्तरसिद्ध्यवन्ध्यबीजमेव सिद्धिर्भवति तात्त्विकी । न पुनः पातं = भ्रंशमनुबध्नतीति प्राक्कालव्याप्त्यावष्टभ्नती । शल्योपहतप्रासादादिरचनाया इवान्यस्या मिथ्याभिनिवेशादिपातशक्त्यनुवेधेनासिद्धित्वात् । तदुक्तं- "सिद्ध्यन्तरं न सन्धत्ते या साऽवश्यं पतत्यतः । तच्छक्त्याऽप्यनुविदैव પણ સંમત છે. જેમ ઘરના પાયાની દઢતા હોય, તો ઉપર રહેલું ઘર ભાંગી પડતું નથી, પણ ચિરકાળ ટકનારું બની રહે છે, એમ તત્ત્વસંવેદનથી અનુગત અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષ વિગમ કરનારું જ બની રહે છે. ક્યારેય આનાથી અન્યથા સ્વરૂપવાળું બનતું નથી. રડા (સમ્યક્તી જીવનું અનુષ્ઠાન ભાવથી યોગ બનવામાં એના ત્રીજા કારણ તરીકે કહેલા સમ્યકુપ્રત્યયને હવે જણાવે છે-). ગાથાર્થ : પોતાને ઇષ્ટ છે, ગુરુ કહે છે અને ચિત્રો પણ એ જ સૂચન કરે છે. આમ ત્રણ પ્રકારે કહેવાયેલો આ પ્રત્યય સંપૂર્ણ સિદ્ધિસાધન છે. ટીકાર્થ: પોતાને જે સદનુષ્ઠાન કરવાની ઇચ્છા જાગી છે. (પોતે પોતાની આ ઇચ્છા ગુરુને જણાવી ન હોવા છતાં યોગાનુયોગ) ધર્મોપદેશક ગુરુ પણ એ જ કરવાનું કહે... અને એવું તેઓ કહે એ જ વખતે, સૂત્રમાં સિદ્ધિના સૂચક તરીકે કહેલા નંદી-તૂર વગેરે ચિહ્નો અકૃત્રિમ રીતે સંપન્ન થવા દ્વારા ગુરુએ કહેલી તે વાતને જ કહેસૂચવે.. આ ત્રણેનો કુદરતી રીતે યોગ થવો એ ત્રણ પ્રકારનો પ્રત્યય=વિશ્વાસ સંપૂર્ણ=વ્યભિચારશૂન્ય સિદ્ધિનું સાધન ઇષ્ટનું કારણ કહેવાયેલો છે. કારણકે યોગબિંદુ (૨૩૨)માં કહ્યું છે કે-આત્મા તે સદનુષ્ઠાન કરવાનો અભિલાષી બને, ગુરુ પણ એ જ કરવાનું કહે અને તેના સૂચક લિંગવચહ્નો પણ ઉપસ્થિત થાય... આ ત્રણે સંપૂર્ણ સિદ્ધિસાધન છે. ll૧૭ (સમ્યક્ પ્રત્યયની આવશ્યકતા જણાવે છે-). ગાથાર્થ સિદ્ધિથી અનુબદ્ધ હોય એ જ સિદ્ધિ છે, નહીં કે પાતના અનુબંધવાળી. હાઠિકોને પણ આ સિદ્ધિ આત્માદિપ્રત્યય વિના હોતી નથી. ટીકાર્થ : 'સિદ્ધયનુબદ્ધા–ઉત્તરસિદ્ધિનું અવંધ્યબીજ હોય એવી સિદ્ધિ જ તાત્ત્વિક બને છે, નહીં કે પાત=ભ્રંશને જોડતી સિદ્ધિ. એટલે કે પ્રાક્કાલવ્યાપ્તિથી અવખંભવાળી સિદ્ધિ એ વાસ્તવિક સિદ્ધિ નથી. કારણકે

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314