Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 256
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ४८७ सदिति । सद्योगारम्भकस्तु = सानुबन्धयोगारम्भक एवैनं = आत्मादिप्रत्ययं शास्त्रसिद्धं = अतीन्द्रियार्थसार्थसमर्थनसमर्थागमप्रतिष्ठितमपेक्षते = अवलम्बते । परेभ्यो हि = असद्योगारम्भकेभ्यो हि तस्य = सद्योगारम्भकस्य सदा भेदः = वैलक्षण्यं जात्यमयूरवत् = सर्वोपाधिविशुद्धमयूरवत् । यथा हि जात्यमयूरोऽजात्यमयूरात्सदैव भिन्नस्तथा सद्योगारम्भकोऽप्यन्यस्मादिति भावना । तदुक्तं- “न च सद्योगभव्यस्य ત્તિરવિદ્યાશપિ દિ / જ નવિનત્યઘન વMત્યિ સન્ મનને શિવી //” (ચોલિ ૨૪૦) || ૨૧TI यथा शक्तिस्तदण्डादौ विचित्रा तद्वदस्य हि । गर्भयोगेऽपि मातृणां श्रूयतेऽत्युचिता क्रिया ।। ३०।। यथेति । यथा तदण्डादौ = जात्यमयूराण्डचञ्चुचरणाद्यवयवेषु शक्तिर्विचित्रा = अजात्यमयूरावयवशक्तिविलक्षणा । तद्वदस्य हि = सद्योगारम्भकस्यादित एवारभ्येतरेभ्यो विलक्षणा शक्तिरित्यर्थः । यत उक्तं- “यश्चात्र शिखिदृष्टान्तः शास्त्रे प्रोक्तो महात्मभिः । स तदण्डरसादीनां सच्छक्त्यादिप्रसाधनः ।।" (योगबिन्दु २४५) इति । अत एव सद्योगारम्भकस्येति गम्यं मातृणां = जननीनां गर्भयोगेऽपि, किं पुनरुत्तरकाल इत्यपिशब्दार्थः, श्रूयते = निशम्यते शास्त्रेष्वत्युचिता = लोकानामतिश्लाघनीया क्रिया प्रशस्तमाहात्म्यलाभलक्षणा । यत एवं पठ्यते- “जणणी सव्वत्थवि णिच्छएसु सुमइत्ति तेण सुमई जिणो" (आ.नि. १०१३)। तथा- “गब्भगए ટીકાર્થ સદ્યોગારંભક જીવ=સાનુબંધયોગારંભક જીવ ( વાસ્તવિક સિદ્ધિવાળો જીવો જ આ શાસ્ત્રસિદ્ધ આત્માદિ પ્રત્યયને અપેક્ષે છે=અવલંબે છે. અહીં શાસ્ત્રસિદ્ધ એટલે અતીન્દ્રિય અર્થોના સમૂહનું સમર્થન કરવામાં સમર્થ એવા આગમમાં પ્રતિષ્ઠિત અર્થ. સર્વ ઉપાધિથી રહિત મોર એ જાત્યમોર છે. આવા જાત્યમોરની જેમ સદ્યોગારંભક જીવ પર=અસદ્યોગારંભક જીવો કરતાં હંમેશા વિલક્ષણ હોય છે. જેમ જાત્યમોર અજાત્યમોરથી ગ જ હોય છે, એમ સદ્યોગારંભક જીવ પણ અન્યથી અસદ્યોગારંભક જીવથી હંમેશા ભિન્ન જ હોય છે, એમ ભાવાર્થ છે. યોગબિંદુ (૨૪૧)માં કહ્યું છે-સદ્યોગભવ્યની=સદ્યોગને યોગ્ય જીવની આવા પ્રકારની પણ ='તત્કારી તફ્લેષિત્વ પ્રકારની પણ વૃત્તિ હોતી નથી. ખરેખર ! જાત્યમોર અજાત્યમોરના ગુણધર્મોને ક્યારેય અપનાવતો નથી . - વિવેચનઃ (૧) શાસ્ત્રવચનને સ્વીકારીને તેમાં કહેલા સદનુષ્ઠાન કરનારા તત્કારી છે. તેમ છતાં શાસ્ત્રમાં જ કહેલા આત્માદિપ્રત્યય વગેરેરૂ૫ વિધિને જાળવતો નથી. ઉપરથી એનો દ્વેષ કરે છે. માટે તદ્દ્ધષી છે. સદ્યોગારંભક જીવની આવી તત્કારી-તષીવૃત્તિ હોતી નથી. //રલા (આ જ વાતને સ્પષ્ટ કરે છે.) ગાથાર્થ : જેમ તે જાત્યમયુરના ઈંડા વગેરેમાં વિલક્ષણશક્તિ હોય છે, એમ આની પણ હોય છે. એટલે જ તેઓના ગર્ભયોગે પણ માતાઓની અતિ ઉચિતક્રિયા સંભળાય છે. ટીકાર્થ તેના ઇંડા વગેરેમાં=જાત્યમોરના ઇંડાં, ચાંચ, ચરણ વગેરે અવયવોમાં અજાત્યમોરના અવયવની શક્તિ કરતાં વિલક્ષણ શક્તિ હોય છે. એમ આ સદ્યોગારંભકજીવને પહેલેથી જ અન્ય જીવો કરતાં વિલક્ષણ શક્તિ હોય છે. કારણકે યોગબિંદુ (૨૪૫)માં કહ્યું છે-અહીં= યોગધર્મના અધિકારીની વિચારણામાં શાસ્ત્રમાં જ્ઞાનીઓ વડે મોરનું જે દૃષ્ટાન્ત કહેવાયેલું છે, તે તેના ઇંડાના રસ વગેરેમાં રહેલી સતુશક્તિ વગેરેનું પ્રસાધન

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314