Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 280
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ५११ परार्थेति । परार्थरसिकः = परोपकारबद्धचित्तः, धीमान् = बुद्ध्यनुगतः, मार्गगामी = कल्याणप्रापकपथयायी, महाशयः = स्फीतचित्तः, गुणरागी = गुणानुरागवान्, तथेति बोधिसत्त्वगुणान्तरसमुच्चयार्थः, इत्यादि शास्त्रान्तरोक्तं सर्वं तुल्यं = समं द्वयोरपि = सम्यग्दृष्टिबोधिसत्त्वयोः ।। १२ ।। अन्वर्थतोऽपि तुल्यतां दर्शयति - बोधिप्रधानः सत्त्वो वा सद्बोधिर्भावितीर्थकृत् । तथाभव्यत्वतो बोधिसत्त्वो हन्त सतां मतः ।। १३।। बोधीति । बोधिः = सम्यग्दर्शनं तेन प्रधानः (=बोधिप्रधानः) सत्त्वो वा सतां = साधूनां हन्त इत्यामन्त्रणे बोधिसत्त्वो मतः = इष्टः । यदुक्तं- “यत्सम्यग्दर्शनं बोधिस्तत्प्रधानो महोदयः । सत्त्वोऽस्तु बोधिसत्त्वस्तद्धन्तैજોડવર્યતોગ િદિ II” (યો.હિં. ૨૭૩). ___ वा = अथवा सद्बोधिः = तीर्थकरपदप्रायोग्यसम्यक्त्वसमेतस्तथाभव्यत्वतो भावितीर्थकृद् = यस्तीर्थकृद् भविष्यति स बोधिसत्त्वः । तदुक्तं “वरबोधिसमेतो वा तीर्थकृद् यो भविष्यति । तथाभव्यत्वतोऽसौ वा લોધિસત્વઃ સતાં મતઃ II” (ચો.કિં. ર૭૪) ગાથાર્થ : પરાર્થરસિક, બુદ્ધિમાન, માર્ગગામી, મહાનું આશયવાળા, ગુણરાગી તથા ઇત્યાદિ સર્વ બન્નેમાં તુલ્ય હોય છે. ટીકાર્થ પરાર્થરસિક=પરોપકાર કરવામાં તત્પર ચિત્તવાળા, ધીમાનુ બુદ્ધિથી યુક્ત, માર્ગગામીકકલ્યાણની પ્રાપ્તિ કરાવતા માર્ગે ચાલનારા, મહાશય =નિર્મળચિત્તવાળા, ગુણરાગી-ગુણના અનુરાગવાળા (બંને છે.) અહીં તથા પદ બોધિસત્ત્વના બીજા ગુણોના સમાવેશ માટે છે. આમ અન્ય શાસ્ત્રમાં (=બૌદ્ધ શાસ્ત્રમાં) કહેલું બધું બન્નેમાં= સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વમાં તુલ્ય=સમાન હોય છે. ૧૨. હવે, અન્વર્થથી પણ તુલ્યતા જણાવે છે, એટલે કે બોધિસત્ત્વ શબ્દનો શબ્દાર્થ પણ સમ્યગ્દષ્ટિજીવમાં ઘટે છે એ જણાવે છે ગાથાર્થ ઃ બોધિપ્રધાન સત્ત્વ, અથવા તથાભવ્યત્વથી ભવિષ્યમાં તીર્થંકર બનનાર સર્બોધિ જીવ એ બોધિસત્ત્વ. આ પ્રમાણે સજ્જનોને માન્ય છે. ટીકાર્થઃ બોધિ એટલે સમ્યગ્દર્શન. તેના કારણે પ્રધાન શ્રેષ્ઠ એવો "સત્ત્વ જીવ એ બોધિસત્ત્વ આવું સજ્જનોને માન્ય છે ઇષ્ટ છે. હન્નશબ્દ આમત્રણ અર્થમાં છે. તેથી આવો અર્થ મળે છે કે હે જિજ્ઞાસુ ! બોધિના કારણે ઉત્તમ સત્ત્વ એ બોધિસત્ત્વ એવું સજ્જનોને માન્ય છે. યોગબિંદુ (૨૭૩)માં કહ્યું છે કે-જે સમ્યગ્દર્શન બોધિસ્વરૂ૫ છે, તેના કારણે પ્રધાન બનેલો, મહાન ઉદયવાળો જીવ બોધિસત્ત્વ હો ! તેથી હે જિજ્ઞાસુ ! આ સમ્યક્તી અન્વર્થથી પણ બોધિસત્ત્વ છે. અથવા સર્બોધિ તીર્થંકરપદને પ્રાયોગ્ય સમ્યક્તથી યુક્ત જે તથાભવ્યત્વથી ભવિષ્યમાં તીર્થંકર બનશે તે બોધિસત્ત્વ. યોગબિંદુ (૨૭૪)માં કહ્યું છે કે-અથવા, વરબોધિયુક્ત જે તથાભવ્યત્વથી તીર્થકર બનશે તે સજ્જનોને બોધિસત્ત્વ તરીકે માન્ય છે. આમાં ભવ્યત્વ એટલે સિદ્ધિગમનયોગ્યત્વ. આ અનાદિપારિણામિક ભાવ છે. કાળનૈયત્યાદિના કારણે

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314