________________
૨૭૨
વેતન મળતુ; તે લીધું. પછી સીનિયર શિક્ષક થયેા. આમાં એક વાત જણાવી દઉં કે જે સમાજમાં હું કામ કરવા ગયે। તે સમાજે મને ઠીક ઠીક અનુકુળતાઓ આપી. પછી શિક્ષકાના પગાર ૭૦ થી ૯૦ થયા. પણુ હજુ સુધી શરીર અને મન બન્ને મજૂર જેટલાં તૈયાર ન હતા. આમાં મારા અભ્યાસ કે યાગ્યતાની રીતની વાત હું નથી કસ્તા પણ પ્રાથમિક શાળાના શિક્ષક મધ્યમવર્ગીય છતાં મહેનત અને કરકસરથી જે રીતે જીવે છે તે આદત નહેતી પાડી એટલે હવે તે જાતનું સ્વાભાવિક જીવન જીવવા માડ્યું.
તે સમય દરમ્યાન સતબાલ વિચારધારાના સક્રિય પ્રયેગ મારી ત્યાંની પરિસ્થિમિમાં શરુ કરવાનું મન થયુ. એક એ કાકાના મનમાં વિચાર આવ્યેા : “ રચનાત્મક સમિતિએ આ માલપરાની સંસ્થા માટે કાય કર્યું છે. સંસ્થાએ લાખ જેટલા ખર્ચ કર્યાં છે અને માટલિયાના મનમાં કંઈક ખીજુ આવે અને તે સસ્થાને ફેરવી નાંખે તે કેમ ચ લે?”
મને લાગ્યું કે વાત બરાબર છે. મે દીધા. સંસ્થાનું વેતન બંધ કર્યું અને મારાં બનાવવાના પ્રયાસ કર્યા. અઢી વર્ષે તે વખતનાં સેા રૂપિયાના વેતનથી ચલાવ્યું.
સંસ્થાના ટ્રસ્ટીએ નીમી પત્નીને સીનિયર શિક્ષિકા સીનિયર થયાં અને તે
છેકરાંએ મેટા થયાં ને ખ વચ્ચે એટલે સતમાલ વિચાર– સરણીના પ્રયાગ કરતાં બન્નેનુ વેતન લઈ (શિક્ષક-શિક્ષિકા ) ખર્ચ ચલાવ્યા.
એ અરસામાં એકવાર માંદા પડયા. બીજા પૃવા લાગ્યા કે કઇં ભેગું કર્યું છે? વીમા લીધા છે?
મહાત્મા ગાંધીજીનું વાંચ્યા પછી વીમે લીધેલા તૈયે જતે કર્યો હતા. પછી કાર્ય કરાએ સલાહ આપી : “ સન્યાસી અને વાનપ્રસ્થાશ્રમી ન હાય તેણે પોતાની-પત્નીની અને બાળકાની, બધાનેા સહસાધના તરીકે વિચાર કરવા જોઈએ.' એ વાત સાચી હતી. માતા ઇચ્છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com