________________ 'જ૮ સમજાઈ જાય તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની દિશામાં વિશિષ્ટ પ્રત્યે એકાગ્રતાપૂર્વક કરી શકાશે. જેથી સંધર્ષ પાછળ જે શક્તિ વેકાય છે તે પછી અનુબંધના કામમાં જ વિશેષ ખર્ચાશે. આ વિશ્વ વાત્સલ્યની વિશેષ, જવાબદારીઓ છે જે તેણે અદા કરવાની છે. [ધ:–આ વિષય ઉપરની ચર્ચા શિબિરમાં આવેલા બધુઓના વ્યક્તિગત અનુભવો અને શિબિરની છાપ અગે તેમજ ભવિષ્યના તેમના કાર્યક્રમ સંબંધી હોઈને શિબિર વિષયક પ્રગટ થનાર પુસ્તકમાં આવરી લેવામાં આધશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com