________________
1
il
१४
અર્ધો કલાક માટે પહોંચ્યા. જો સદેશેા સમયસર પહેાંચ્યા હૈાત તે માતા-પિતાને શ્રી વિનાદમુનિના શરૂપે પણ ચહેરા જોવાના અને અતિમ દર્શનના પ્રસંગ મળત પરતુ અંતરાય કર્મે તેમ મન્યુ નહી.
*
આથી પ્લેઇનના પ્રયાસ પડતા મૂકવામાં આવ્યેશ અને માતા-પિતા તા. ૧૪-૮-૫૭ના રોજ ટ્રેઇન મારફત લાદી પહોંચ્યાં, શ્રી દુર્લભજીભાઇ અને મણિબંને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેબના દન કર્યાં,
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીને અને ધૈર્યનુ' એકાએક અકય કરીને, શ્રી વિનેદમુનિના માતા–પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યાં જેને ટૂંકમાં સાર આ પ્રમાણે છે—
“ હવે તે રત્ન ચાલ્યું ગયું! સમાજના આશાદીપક ઓલવાઈ ગયા ! ઝટ ઊગીને આથમી ગયા ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી ”
'';
શ્રી વિનેાદમુનિના સ*સારપક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કેઃએન ! સાવિ પ્રખળ છે. આ ખાખતમાં મહાપુરૂષાએ પણ હાથ ધેાઈ નાખ્યા છે એમ સૌને મરણને શરણ થવુ પડે છે, તે પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજુ છે? હવે તા શાક દૂર કરીને આપણે એમના મૃત્યુના આદશ જોઇને માત્ર ધીરજ ધરવાની રહી.
પૂ. શ્રી સમથસલજી મહારાજ સાહેબના અભિપ્રાયઃ–
પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનેાદમુનિના વિષે અનુભવ થયા, કે તેમની ધ`પ્રિયતા અને ધર્માભિલાષા ‘અદ્ગિનિના વેમાળુરત્તે’ ના પરિચય કરાવતી હતી પ્રાપ્ત સ`સારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દૃષ્ટિગોચર થતી ન હતી પરંતુ તે વીતરાગવાણીના સ`સગ થી વિષયવિમુખ ધમ કા માં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથીતેમની ધર્માનુરાગિતા તથા જીવનચર્યાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી.
વે
શ્રી વિાદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેના ખુલાસે
કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્ત્યમેવ દીક્ષા કેમ લીધી ?
ઉત્તર:-પચમાં આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવ'તા ( અતિમુક્ત) કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્ન ના પાડી એટલે તેણે