Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे भक्ष्यमाणः स सर्पः तं भेकं भक्षितवान् । ततः पक्षिणाऽपि स सो भक्षितः । इति वीक्ष्य जयघोष एवं व्यचिन्तयत्-एकोऽन्य भक्षति, तमप्यपरो भक्षति, इत्येवं बलवान् दुर्बलं भक्षति न तु रक्षति । अहो ! अस्मिन् जगति जीवानामेवं दुर्दशा दृश्यते ! महाशक्ति मृत्युः समग्रं जगद् ग्रसति । तदसारेऽस्मिन् संसारे बुद्धिमद्भिरास्था न कर्त्तव्या । इह यदि कश्चित्सकलोपद्रव निवारकोऽस्ति, तर्हि धर्म एवाऽस्ति । अतोऽहं कल्पद्रुमापमं तं धर्ममेव समाश्रयिष्ये । इत्थं विचिन्त्य पारेगङ्गं गतः स बद्धसदोरकमुखवस्त्रिकान् धृतरजोहरणादिसाधूपकरणान् साधून् ददर्श । ततः स सपने भी उस मेढकको निगल लिया। चील भी उस सर्पको खा गई। इस परिस्थितिको देखकर जयघोषने विचार किया देखो यह संसारकी स्थिति कैसी है जो एक एक को खानेके लिये ही कटिबद्ध बना हुआ है। बलवान् दुर्बलको खाने में ही आनंद मानता है रक्षा करने में नहीं । वह उसको खाता है, उसको कोई दूसरा खा जाता है। अहो ! इस संसार में जीवोंकी ऐसी ही दुर्दशा हो रही है। महा शक्तिशाली मृत्युरूप राक्षस इस समस्त जगत्को अपना ग्रास बनाने में लगा हुआ है। अतः जब संसारकी ऐसी भयावह भयंकर स्थिति है, तो इस असारसंसारमें बुद्धिमानोंको आस्था करनी ही नहीं चाहिये । हां इस भयावह स्थितिका निवारक एक धर्म ही है । क्यों कि उसमें ही ऐसी कोई अपूर्व शक्ति समाई हुई है जो सकल उपद्रवोंको दूर कर देती है । इसलिये मैं उसी कल्पद्रुमोपम धर्मका सहारा क्यों न लूं । इस प्रकार विचार कर वह ज्यों ही गंगाके અને સમળી એ સપને ખાઈ ગઈ. આ પરિસ્થિતિને જોઈને જયઘોષના મનમાં વિચાર થયો કે, જુઓ ! આ સંસારની કેવા પ્રકારની સ્થિતિ છે કે, એક એકને ખાવા માટે જ કટિબદ્ધ બની રહેલ છે. બલવાન દુર્બળાને ખાઈ જવામાંજ આનંદ માને છે. પરંતુ તેની રક્ષા કરવામાં નહીં. એ એકને ખાય છે તે કોઈ બીજુ એને ખાઈ જશે. અહા ! આ સંસારમાં જવાની આવી જ દુર્દશા થઈ રહી છે! મહા શક્તિશાળી મૃત્યુરૂપ રાક્ષસ આ સઘળા જગતને પિતાને કોળીયો બનાવવાના કામમાં જ લાગી રહેલ છે. આથી સંસારની આવી ભયાવહ સ્થિતિ છે તે આવા સંસારમાં બુદ્ધિમાનેએ કદી પણ આસ્થા ન કરવી જોઈએ. આવી ભયાવહ સ્થિતિનું નિવારણ કરનાર એક માત્ર ધર્મજ છે. કેમકે, એનામાં કેઈ એવી અપાર શક્તિ સમાએલી છે કે તે સકળ ઉપદ્રને દૂર કરી શકે છે આ કારણે હું એવા કલ્પદ્રુપમ ધર્મને આશ્રય શા માટે ન શોધી લઉં? આ પ્રકારને વિચાર કરીને તે જ્યારે ગંગાના
उत्तराध्ययन सूत्र:४