Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Catalog link: https://jainqq.org/explore/012069/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨ionતા મીરીની ડ વિરલ વિભૂતિ ભાગ-૧ For Private & Personal use only www.sainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ अभणंताण वि नज्जइ माहप्पं सुपुरिसाण चरिणं । किं बुल्लंति मणीओ, जाउ सहस्सेहिं घिप्पंति ॥ | વગર બોલચે પણ મહાપુરુષોનું માહાસ્ય તેમના આચરણ અને જીવન દ્વારા જ જણાય છે. શું હજારોના મૂલ્યોથી ખરીદી કરતા મણીઓ કોઈ દિવસ પોતાનું માહાત્ય બોલે છે ? મેટવા દેવફube પBought óધારેખs નિમM) #મતેપકિks hપસ્મિતે વિશુદ્ધ (A પમ ખપા પc 13 માન ૧( જ ર જોખમ લેપ (રિકૃ1 % ragha zch antarunt aura Rey my at Sા પાર્શ્વન પર્યું અને તે prazer EL PES Papin Page #3 -------------------------------------------------------------------------- ________________ SUT) D) મણિયા| રમાઈ નો દોર ચુદDી / શુ તોડ્યા કો કિંમ તાર |ી રાતિ નિયામUTી | ‘ગુણારત્નોથી સુશોભિત સપુરુષોનું શુદ્ધ મનથી બહુમાન કરનારાઓને બીજા જન્મમાં એ ગુણ અવશ્ય પ્રાપ્ત થાય છે. FOR PUD Page #4 -------------------------------------------------------------------------- ________________ તારો વિરહ આ અવનિમાં, લાગે છે ખૂબ આકરો સંસાર સાગરે અથડાતા અમોને, તમારો એક સહારો... Page #5 -------------------------------------------------------------------------- ________________ 3 ની નમ: ણમો તિસ્થસ્સા ણમોત્યુ ણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્સા શ્રી વર્ધમાન ગૌતમસુધર્માદિ ગણધર સિઘંબિકાસિદ્ધાચિકાદિ પ્રભાવાતું જૈનશાસના જયવંતુ વર્તા સહસાવન તીર્થોદ્ધારક શ્રીસંઘહિતાર્થે ભીષ્મ અભિગ્રહધારી સાધક ૩ooo ઉપવાસ તથા ૧૧uoo આર્યાબcણના ઘોર તપcી ૨૦મી સદીની વિરલ વિભૂતિ પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનું જીવન-કવન : સંપાદક: પ. પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ના ઉત્તરાધિકારી તથા પ.પૂ.પં.શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબના તપસ્વી શિષ્યરતના પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિતવિજયજી મ. સા.ના શિષ્ય મુનિ હેમવલ્લભ વિજયજી :-પ્રકાશક : સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોદ્ધાર સમિતિ હેમાભાઈનો વંડો, જગમાલચોક, જુનાગઢ - ૩૬૨૦૦૧. ફોન : (૦૨૮૫) ૨૬૨૨૯૨૪ brary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સંસ્કરણ : પ.પૂ.આ.શ્રી હિમાંશુસૂરિ જન્મશતાબ્દી વર્ષ - ચૈત્ર સુદ-૬, ૨૦૬૨ થી ચૈત્ર સુદ-૬ ૨૦૬૩ વિ.સં. ૨૦૬૩, ચૈત્ર સુદ-૬, શનિવાર તા. ૨૪-૩-૨009, દ્વિતીય સંસ્કરણ વિ.સં.૨૦૬૫, શ્રાવણ સુદ-૫, શ્રીનેમિનાથ જન્મકલ્યાણક દિન, ગિરનાર તળેટી, જૂનાગઢ. - તા. ૨૬-૭-૦૯ મૂલ્ય : ૩૧- ૨૦0-00 પ્રાપ્તિ સ્થાન : સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોદ્ધાર સમિતિ, હેમાભાઈનો વંડો, જગમાલ ચોક, જુનાગઢ - - ૩૬૨૦૦૧, ફોન : (૦૨૮૫) ૨૬૨૨૯૨૪ ધર્મરસિક તીર્થવાટિકા આ. તરત સૂ. માર્ગ, એકતા ટાવર પાસે, વાસણા બેરેજ રોડ, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭, ફોન : ૦૭૯-૨૬૬૦૮૮39 વર્ધમાન સંસ્કાર ધામ ભવાની કૃપા બિલ્ડીંગ, ૧લે માળે, જગન્નાથ શંકરશેઠ રોડ, ગીરગામ ચર્ચ સામે, મુંબઇ - ૪૦૦ ૦૦૪, તથા વર્ધમાત સંસ્કાર ધામના દરેક કેન્દ્રો. મો. ૯૩૨૨૨૬૪૩૮૮, ફોન : ૨૩૬૭૦૯૭૪ સિદ્ધાચલ તીર્થ ધામ મુ. માણેકપુર, તા. માણસા, જિ. ગાંધીનગર, ગુજરાત. ટાઇપ સેટીંગ : દોશી પ્રિન્ટીંગ પ્રેસ-જુનાગઢ ગિરીશ પ્રોસેસ સ્ટુડીયો - અમદાવાદ, મુદ્રકઃ કિરીટ ગ્રાફિકસ, અમદાવાદ, Jan Education International INDEX INDEX INDEX INDEX INDEX INDEX INDEX INDEX INDEX INDEX INDEX INDEX INDEX INDEX IN For Price & || વિષયા તુમ || . તસ્મશ્રી ગુર વૈ નમઃ ૦ અતીતના ઝરૂખે એક નજર • હૈયાના ઉદગાર • તપધર્મની તાકતા ૭ ગુણરત્નાકર ૭ માનોયા ન માનો * સૂરીવરના સર્જન G ८७ ૧૦૮ ૧૨૬ ૧૩૬ ૧૩૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ सदभवन निर्माण आराधना भारी आद्‌यायचे निम्न कार्बन খizhi aim काहिल लटेशन संदभ‌मा भूति रखोल माघद्रयाच figri सिर रखतावे ছ Anin s माईक्रोम छम्रियाच आठवता नेली संदम मा शुच्छ वा पारस रद्धनीति उपर अ naan tiroi प ক समय कपन शुद्धमा नम 06-11, शिव रूप प्राप्त हो ধ any li रियररयू Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. ' હિમાંશુસૂરીશ્વરજી મ.સા.. હીરાભાઈ? ) શીતલ નહી છાયા રે આ સંસારની સાથી એક માયા રે ન અણગારની Jan Education Internatonal For Prvate & Personal Use Only www. brary Page #9 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દૃષ્ટિ શ્રી સંઘસ્થવિર, વચનસિદ્ધ મહાપુરૂષ પૂજ્યપાદ આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા સકલાગમરહસ્યવેદી પૂજ્યપાદ આચાર્ય દાનસૂરીશ્વરજી મહારાજા સિદ્ધાંત મહોદધિ પૂજ્યપાદ આચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્ય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા પ્રશાંત મૂર્તિ પૂજ્યપાદ આચાર્ય જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજા સહસાવન તીર્થોદ્ધારક પૂજ્યપાદ આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા સરળ સ્વભાવી પૂજ્યપાદ આચાર્ય નરરત્નસૂરીશ્વરજી મહારાજા ન્યાયવિશારદ પૂજ્યપાદ આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ For Private & Only શુભાશિષ સિદ્ધાંત દિવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજા ભવોદધિતારક ગુરુદેવશ્રી પૂજ પાદ પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી ગણિવર્ય તથા પરમોપકારી ગુરુજી પૂજ્યપાદ ધર્મરક્ષિતવિજયજી મહારાજ સાહેબ Page #10 -------------------------------------------------------------------------- ________________ | શિવમસ્તુ સર્વ જગતઃ | પરાવિક આચાર્યદેવશ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજીમહારાજાનીઅનન્યકૃપા,પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજાનુંશિષ્યત્વદેખાય છે. પ્રથમ આવૃતિ | આજ સુધી પ્રગટ થયેલા અનેક સ્મૃતિગ્રંથોમાં આ ગ્રંથની વિશેષતા કંઈક જુદી જ દેખાય છે. કારણ કે લેખ લખનારા ભાવકોએ જાત અનુભવ વર્ણવ્યા છે. જન્મ... જીવન...મરણ.,, - પૂજ્યશ્રીનો પડછાયો બનીને રહેનારા તપસ્વી મુનિવર્યશ્રી આ ત્રણ ઘટનાક્રમ જીવમાત્રનાં ચાલ્યા કરે છે. પણ... જન્મ તેનો જ સફળ છે, જે ઉત્તમ- હેમવલ્લભવિજયજી મહારાજે પૂજ્યશ્રીનાં સંપર્કમાં આવેલા ભાવિકોને સંયમજીવન જીવીને સમાધિમરણને પ્રાપ્ત કરે છે. પત્રો લખીને, પ્રેરણા કરીને, લેખો એકત્રિત કરવામાં ગજબની મહેનત કરી આ ત્રણે જેમના સફળ થયા એવા વચનસિદ્ધ-સંકલ્પસિદ્ધ, પરમ પૂજ્ય તપોયોગી છે. એમના એ પ્રયત્નના ફળ સ્વરૂપે આ દળદાર ગ્રંથ આપણા હાથમાં આવી આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા....! | શક્યો છે. આ પૂજ્યશ્રીની પુનિત સ્મૃતિ દીર્ઘકાળ સુધી રહે અને પૂજ્યશ્રીનાં ઉચ્ચ આદર્શો અનેક આવા પુનિત-ઉત્તમ, મારા સંયમજીવનના પ્રેરક, પૂજ્યશ્રી માટે જે જે આત્માઓને આલંબનભૂત બને તે માટે પ્રગટ થતો આ સ્મૃતિગ્રંથ અત્યંત ઉપકારક બનશે. વ્યકત કરાયું છે એમાંનું કેટલુંય મેં મારી જાતમાં અનુભવ્યું છે. | આ સ્મૃતિગ્રંથમાં એકત્રીસ પૂજ્ય આચાર્યભગવંતો, સોળ પંન્યાસજી ભગવંતો, ત્રણ પૂજ્યશ્રીની આ જીવનયાત્રા-સંયમયાત્રા-ટૂંક ભવની મોક્ષયાત્રા બની ગણિવર્યો, ચોવીસ મુનિ ભગવંતો, ચોત્રીશ સાધ્વીભગવંતો, પંડિત વિદ્વાનો, બોંતેર શ્રાવકો, રહેશે. સ્મૃતિગ્રંથમાં આવેલા લેખોમાં વારંવાર એક જ વિગત ન આવે અને અગ્યાર શ્રાવિકાઓ, અજૈન ભાવિકોએ ગજબની ભાવ અભિવ્યક્તિ કરી છે. અહોભાવ, દરેકમાં કંઈક વિશેષતા દેખાય તે રીતે લેખોનું કરવામાં આવેલું સંમાર્જન, આશ્ચર્યભાવ, પૂજ્યશ્રી પ્રત્યેના ઉપકારી ભાવો વર્ણવ્યા છે. તો કેટલાય ભાવુકોએ પૂજ્યશ્રીનાં તેમજ પૂજ્યશ્રીનાં જીવનનું અને લેખનું અનુસંધાન લક્ષ્યમાં રાખીને જવાથી પોતાને થયેલ અંતરની વ્યથા વ્યક્ત કરી છે. | આપવામાં આવેલા હેડીંગોથી લેખો વાંચવામાં રૂચિકર બન્યા છે. તેમાં મુખ્ય જો કે, પૂજ્યશ્રીનાં જીવનમાં આપણે સૌએ સંયમના દર્શન કર્યા છે. ત્યાગના દર્શન કર્યા છે. ફાળો મુનિવર્યશ્રી હેમવલ્લભવિજયજી મહારાજે સુંદર સંકલન-સંપાદન તપના દર્શન કર્યા છે. તે સર્વ ભાવો હૃદયસ્થ સાથે અહીં શબ્દસ્થ કર્યા છે. કરીને ગુરુભક્તિનું ઉત્તમ દૃષ્ટાંત પુરું પાડ્યું છે. પૂજ્યશ્રીમાં સાતમા ગુણઠાણાને સ્પર્શતા પૂજ્યોની સ્મૃતિ કરાવે તેવી અપ્રમત્તતા હતી. જેમ પૂજ્યશ્રી દિવસો-દિવસ વિશેષ-વિશેષ સંયમ જીવન જીવ્યા, તેમ ગજબ તો એ હતો કે એમના દ્વારા સિદ્ધિનો વિનિયોગ સહજ થતો હતો, એના પ્રભાવે કેટલાય પૂજ્યશ્રીની સ્મૃતિ કરાવનાર આ ગ્રંથમાં પાને-પાને, નવું-નવું જાણવા પુણ્યાત્માઓના જીવનમાં પૂજ્યશ્રીનાં વાસક્ષેપથી, અંતરના આશીર્વાદથી અસંભવ લાગતા અનુભવવા મળશે. કાર્યો સંભવ બન્યા છે. - પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. પોતે કેટલાક પ્રસંગો તો એવા છે કે, જે પૂજ્યશ્રી પ્રત્યેની શ્રદ્ધાથી જ શક્ય બન્યા છે. અને તેમાં જિનાજ્ઞા મુજબ સુંદર જીવન જીવ્યા, પોતાના સુપુત્રરત્ન નરરત્નસૂરીશ્વરજી અંધશ્રદ્ધાનો અંશ પણ ન હતો. મહારાજને શાસનના રન બનાવ્યા... એમ આપણે પણ આ વર્તમાનકાળમાં પૂજ્યશ્રીની બાહ્ય-અત્યંતર કૃતિ-આકૃતિ દ્વારા સાધુધર્મની ઝળહળતી ગુરુગુણગાનથી ભરપૂર ગ્રન્થના વાંચન દ્વારા ગુણવાન બની પરમપદના મૂર્તિ અનુભવાતી, આવા તો સાક્ષાત્ અનુભવાતા અનેક ગુણોના ધારક પૂજ્યશ્રી માટે જે ગુણો પાવનપથિક બનીએ એ જ શુભાભિલાષા. વર્ણવાયા છે તેના મૂળમાં.... -પં. વજુસેનવિજય; પરમપૂજ્ય, પરમગુરુદેવ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજા, પૂજ્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ આવકાર તપરવીસમ્રાટના સ્મૃતિગ્રંથ પ્રકાશનની વેળાએ કોઈ સ્મૃતિગ્રંથની બીજી આવૃત્તિ થાય એ વિરલ ઘટના જ ગણાય સામાન્યતયા સ્મૃતિગ્રંથો વાંચવાનું આકર્ષણ જનસામાન્યમાં ઓછું ગણાય. આ. હિમાંશુસૂરિ મ.સા. એક વિરલ વિભૂતિ હતા અને એમના જીવનને નજીકથી નિહાળનારા, એમનાથી બોધ પ્રાપ્ત કરનારા, જીવનપરિવર્તન કરનારા ભાવુકોએ આલેખેલા અનુભવના ઉદ્ગારો આપણા માનસ પટ ઉપર આ મહાપુરુષની છબી અંકિત કરવાનું કામ કરે છે. જેમ જેમ પૂજ્યશ્રીના જીવન વિશે વિચારીએ તેમ તેમ લાગે કે કંઇક નોખા અને સાવ અનોખા આ મહાપુરુષ હતા. અનેક ગુણોના ભંડાર આ પુણ્યપુરુષના જીવનના વિવિધ પાસાઓ આ સ્મૃતિગ્રંથમાં ઉજાગર થયા છે. પૂજ્યશ્રીએ કરેલા તપની યાદી આપણને અધધધ!બોલાવી દે, પગે ચાલીને જ વિહાર કરવાની અડગ પ્રતિજ્ઞા ! જૈફ વયે ભીષણ ગરમીમાં પગે પાટા બાંધી પા પા પગલી માંડતા વિહારો... આંબિલની તપસ્યા.. જાપ વગેરે થયા પછી જ પચ્ચકખાણ પારવાની ટેક... જાત પ્રત્યેની અતિ કઠોર ઇષ્ટની સામે જગત પ્રત્યે કરુણા ભીતરતી દૃષ્ટિનો અજબ-ગજબનો સંગમ એટલે પૂજયશ્રીનું જીવન ! સ્મૃતિગ્રંથની પ્રથમ આવૃત્તિની વિમોચન વેળાએ પાલીતાણા ગામમાં પૂ. પં.શ્રી વજસેનવિજય મ.સાની સાથે સાક્ષી બનવાનું સદ્ભાગ્ય મળેલું. મુનિશ્રી હેમવલ્લભવિજયજી મ.સા.એ પ્રસ્તુત લખાણ માટે આમંત્રણ આપી પૂજ્યશ્રીના ગુણઉદ્યાનની માનસયાત્રા કરવાનો મોકો આપ્યો ! ધન્યવાદ ! વિરલ વિભૂતિને અનંત વંદના...! - આ. મુનિચંદ્રસૂરિ સૂરિ ‘પ્રેમ'ના અણમોલરત્ન સૂરિ ‘રામ’ના શિષ્યરત્ન પરમપૂજ્ય તપસ્વીસમ્રાટ આચાર્યભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનો જીવન-કવનને સ્પર્શતો સ્મૃતિગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, તે વેળાએ મને તો કોઈ કલ્પના પણ ન હતી કે આવા તપસ્વી સમ્રાટ, સુવિશુદ્ધસંયમી મહાત્માના સ્મૃતિગ્રંથના પ્રફો વાંચવાનો લાભ મને પ્રાપ્ત થશે. પૂજ્ય તપસ્વી સમ્રાટના જીવનને સ્પર્શતા એકેક લેખો, શ્રદ્ધાંજલિઓ, સહસાવન સમવસરણ મંદિર, ધર્મરસિક તીર્થવાટિકા, સિદ્ધાચલ તીર્થધામનો ઇતિહાસ આ બધું વાંચતા વાંચતા હેયું ગદ્ગદ્ બની ગયું. આ કૂડા કલિયુગમાં કેવો સુવિશુદ્ધ સંયમનો પ્રેમ ! કેવી મહાન તપશ્ચર્યા ! કેવી કઠોર સંયમચર્યા ! વિશેષ તો શું લખું ? કેમ કે સ્મૃતિગ્રંથના એકેક લેખોમાં પૂ. શ્રમણ-શ્રમણીભગવંતોએ તપસ્વીસમ્રાટશ્રીની અનેક આગવી વિશેષતાનું વર્ણન કરેલું છે. હું તો પૂજ્ય તપસ્વી સમ્રાટશ્રીને એટલી જ પ્રાર્થના કરું છું કે આપ જ્યાં હો ત્યાંથી એવા આશીર્વાદ વરસાવો કે મારું જીવન તપ, ત્યાગ, સુવિશુદ્ધ આચારમય બને અને સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયીને આરાધી અણાહારીપદને પ્રાપ્ત કરી શીધ્ર શાશ્વસુખના ભોક્તા બની સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત -સા. ચંદનબાળાથી www.janelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ હીરો એક પાસા અનેક સંપાદકીય પૂજ્યપાદશ્રીના સાંનિધ્યમાં રહી જે કલ્પનાતીત, શબ્દાતીત, વર્ણનાતીત જીવનને જાણ્યું છે, માણ્યું છે અને અનુભવ્યું છે તેને શબ્દદેહ આપવો એ અસંભવ છે, અશક્ય એક પાણા અનેક દરિયાકિનારે ઊભા રહેલા બાળકને પૂછવામાં આવે કે આ દરિયો કેટલો છતાં....જ્યારે કંઇક લખવા પ્રયત્નો કરું છું ત્યારે પૂજ્યશ્રીના વ્યક્તિત્વને મોટો છે? સંપૂર્ણતયા ન્યાય આપવા માટે શબ્દો ઓછા પડે છે.... અધૂરા પડે છે... વામણા લાગે મહેલની અગાશીમાં ઊભા રહેલા બાળકને પૂછવામાં આવે કે આ છે. પરમ તરફની યાત્રામાં તેઓશ્રીના સથવારાના તેર તેર વર્ષના સમયરૂપી સાકરના આકાશ કેટલું મોટું છે? ટૂકડાના અનુભવરસને ચાખ્યો છે... માણ્યો છે... વાગોળ્યો છે...કયા શબ્દોમાં તેનું અમાસની મધ્યરાત્રિએ ડુંગરની ટોચ ઉપર ઊભા રહેલા બાળકને વર્ણન કરી શકાય? પૂછવામાં આવે કે આકાશમાં તારા કેટલા છે? પૂજ્યપાદશ્રી પ્રત્યેના બહુમાનભાવથી પ્રેરાઇને ભાવોના ભંડોળમાંથી સરી પડતાં ત્યારે - શબ્દો વડે તેઓશ્રી માટે ખૂબ ટૂંકાણમાં કહી શકાય કે આ બાળક પોતાની શક્તિ અને સમર્થતાની મર્યાદાને આધીન બની ‘‘હીરો એક પાસા અનેક'' પોતાના બે હાથને શક્યતઃ ફેલાવીને તે તે વસ્તુની વિશાળતાનું જ્ઞાન કરાવવાની જીવન સફરના વિધવિધ તબક્કે તેઓશ્રીએ પૂજ્ય પ્રત્યેના વિનયબહુમાનભાવની બાળચેષ્ટાથી વિશેષ કંઇ કરી શકતો નથી. સરાણ ઉપર ચઢીને આત્માના અનેક ગુણોને પ્રગટ કરવાનો પ્રબળ પુરુષાર્થ કર્યો... જેમ વીસમી સદીની વિરલ વિભૂતિના જીવનની અજબગજબની વાતો વર્ણવતા સરાણ ઉપર ચઢેલો કાચો હીરો ધીમે ધીમે પાસાઓ પડતાં પોતાના વૈભવી આ ગ્રંથના સંપાદન અવસરે બસ!આવી જ કોઇ બાળચેષ્ટા મારા વડે થઈ રહી છે. આંતરસ્વરૂપને પ્રગટ કરે છે તેમ હીરાભાઇમાંથી હિમાંશુવિજય બનેલ પૂજ્યશ્રીએ પણ | વિ.સં. ૨૦૫૯ના માગશર સુદ ચૌદશના મધ્યરાત્રિએ ૧૨.૩૯ કલાકે સંયયયાત્રાના વિવિધ મુકામે અનેકવિધ ગુણોને પ્રગટાવ્યા હતા... પૂજ્યશ્રીનું જીવન પૂજ્યપાદશ્રી આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનો આતમહંસ આ વર્તમાનકાલીન સંયમધરો માટે એક અણમોલ આદર્શસ્વરૂપ છે.... ભરતક્ષેત્રની ભોમકાનો ત્યાગ કરી મુક્તિયાત્રાના આગલા મુકામ ભણી પ્રયાણ | કાચો હીરો સરાણ ઉપર ઘસાતો જાય અને પાસા પડતા જાય તેમ તેમ પૂજ્યશ્રીના કરવા ઊડી ગયો... બીજા જ દિવસથી અનેક ભક્તજનો તરફથી અતિદબાણ જીવનમાં પણ સમયે સમયે ચુસ્ત આચારપાલન, પાપભીરુતા, સહિષ્ણુતા, તીવ્ર આવ્યું કે ‘આપ આટલા વર્ષોથી પૂજ્યશ્રીની સાથે જ રહ્યા છો તો પૂજયશ્રીના વૈરાગ્યભાવ, ધારદાર પ્રશાશક્તિ, અપ્રમત્તતા, જીવનમાં સાદગી, નિઃસ્પૃહતા, અમોઘ જીવનની વાતો વર્ણવતો એક ગ્રંથ આપ જ તૈયાર કરો !” શરૂઆતનો કેટલોક મુહર્તદાન, ઘોરતપ, ત્યાગ, તિતિક્ષા, પરમાત્મભક્તિ, જ્ઞાનમગ્નતા, પરાર્થરસિકતા, સમય તો આ કાર્ય કરવાની આનાકાની કરી પરંતુ અંતે મારા ઉપર શૌર્યતા, નિર્દોષ ભિક્ષાચર્યા, અડોલ જપબળ, દીર્ઘદૃષ્ટી, વાત્સલ્યભાવ, કોમળતા, પૂજ્યપાદશ્રીના થયેલા અનંતા ઉપકારોના સ્મરણથી પ્રેરાઇન તથા તેવા પ્રકારનું સહાયકવૃત્તિ, વૈયાવચ્ચ-વ્યસન, મિતભાષીતા, સમભાવ, ઔદાર્યતા, નિખાલસતા, અનુભવજ્ઞાન ન હોવા છતાં માત્ર તેઓશ્રીના ઉપકારોની અંશાત્મક ઋણમુક્તિ આશ્રિતજનરક્ષકતા આદિ ગુણરૂપી પાસાઓ પડવા લાગ્યા પરંતુ જેમ મથાળાના કાજે આ ગ્રંથસંપાદનના કાર્યમાં પગરવ મંડાયા.... પાસાઓની મુખ્યતા હોય તેમ શ્રી સંઘઐક્યભાવ, આત્મસ્વરૂપસાધકદશા, કટ્ટર હું કોઇ સાહિત્યકાર નથી...... જિનાજ્ઞાપાલન, અવિહડ શાસનાનુરાગ, શ્રી સંઘવાત્સલ્ય તથા દૃઢ મનોબળ જેવા પ્રથમ હું કોઇ લેખક નથી. હરોળના મોખરાના ગુણરૂપી પાસાઓના કારણે વિશેષ ઝળહળતા હતા..... હું કોઇ વ્યાકરણનો અભ્યાસી નથી.... धम्मो मंगल मुक्टुिं, अहिंसा संजमो तवो। મારી પાસે એવી કોઇ વિદ્વત્તા નથી કે देवा वितं नमसंति, जस्स धम्मे सया मणो ॥ શબ્દોનો સંગ્રહ પણ નથી... dan Education international For Prvat & Pension Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂ.સ્વયંભવસૂરિ મહારાજ દશવૈકાલિકસૂત્રના પ્રથમ શ્લોકમાં ફરમાવે છે કે પૂજયશ્રીના ગ્રંથનું કાર્ય તો વિ. સં. ૨૦૬૦ થી શરૂ થયેલ હોવા છતાં સમયે અહિંસા, સંયમ અને તારૂપી ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે અને જે આત્માઓના હૈયામાં આ સમયે શાસનના અન્ય યોગોમાં પરોવાનું અનિવાર્ય બનતા આ પ્રકાશનમાં જે ત્રિપદધર્મ આત્મસાત્ થયેલ છે તેઓને દેવો પણ નમસ્કાર કરે છે. કાંઇ વિલંબ થયો છે તેને માટે હું દિલગીર છું. ડગલે ને પગલે શાસ્ત્રવચનના ગૂઢ રહસ્યોના આલંબનાનુસાર શુદ્ધ આચાર, પ્રારંભમાં જુનાગઢના દોશી પ્રિન્ટર્સવાળા મનિષભાઇ અને છે હલ્લા છ માસથી વિચાર અને ઉચ્ચારના ત્રિવેણી સંગમ સાથે અહિંસા, સંયમ અને તપધર્મની અપ્રમત્ત સતત પરિશ્રમ લઇ રહેલા કિરીટ ગ્રાફિક્સ (અમદાવાદ) વાળા કિરીટભાઇ, આરાધનાના અવસરે અનેકવાર દિવ્યતત્ત્વોની પરોક્ષ સહાયના પ્રસંગોને જાણવા, શ્રેણિકભાઇ, પીયૂષભાઇના ભગીરથ પુરુષાર્થના પ્રભાવે અનેક કલાકૃતિયુકત માણવા અને અનુભવવા સભાગી બન્યો છું. અતિઅલ્પ જનસમુદાય તેઓશ્રીની સુંદર સજાવટનું કાર્ય ખૂબ જ ઝડપભેર થવા પામેલ છે. તે ઉપરાંત આ ગ્રંથની મેટર આત્મસાધકદશાનો સ્પર્શ પામવા સમર્થ બનેલ છે... ચેક કરવી, મુફરીડીંગ, અવસરે અવસરે જરૂરી વિગતો એ કઠી કરવી વગેરે અનેક શ્રીફળની જેમ બહારથી નક્કર અને કડક લાગતાં પૂજ્યશ્રીના હૈયાના કાર્યોને પોતીકું સમજી જે કોઇ ભાગ્યશાળીઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના અંતરભાવને સ્પર્શેલી પ્રાયઃ કોઇપણ વ્યક્તિ તેઓશ્રીના હૈયાની કોમળતા અને કિંમતી સમયનો ફાળો આપ્યો છે તે ઓનો હું અત્યંત ઋણી છું. મધુરતાના આસ્વાદથી વંચિત રહેલ નથી... કાળમીંઢ પાષાણના પર્વત સમા દેઢ પ્રાન્ત મનોબળવાળા પૂજયશ્રીના કોમળ હૈયાની કોતરોમાંથી ખળખળ વહેતાં વાત્સલ્યના गच्छतः स्खलनं क्वापि भवत्येव प्रमादतः । ઝરણામાં અનેકશઃ હાલવાનું સૌભાગ્ય પામી ધન્ય બન્યો છું તે મારી हसन्ति दुर्जनास्तत्र समादधति सजनाः ॥ ભવોદધિતારકગુરૂમા ( પ.પુ.પંન્યાસપ્રવર ચન્દ્રશેખરવિજયજી ગણિવર્ય)ની ચાલતાં ચાલતાં પ્રમાદવશ ક્યાંક અલના થાય ત્યારે દુર્જન લોકો મર કરી અસીમકૃપાદૃષ્ટિનું જ ફળ છે. કરે છે જ્યારે સજ્જન લોકો તે ખલનાનું સમાધાન કરે છે તેમ આ ગ્રંથ પ્રાયઃ ૬૮ વર્ષ, ૬ માસ અને ૨૦ દિવસના દીક્ષાપર્યાયમાં જેમણે નાની એવી પણ સંપાદનના કાર્ય દરમ્યાન છ વસ્થ અવસ્થાને કારણે મારાથી પણ પ્રમાદેવશ કોઇ ઘડીયાળ પોતાની પાસે રાખી નથી, અલ્પ જરૂરીયાતવાળા નિઃસ્પૃહ શિરોમણી એવા ક્ષતિ રહેવા પામી હોય તો આપ સૌ સ શ વાચકજનો તેનો સહજ સ્વીકાર કરીને ખાખી બંગાળી પૂજ્યશ્રીના જીવનની વાતો વર્ણવતો સ્મૃતિગ્રંથ પણ સાદગીસભર તૈયાર મારી ભૂલોને ક્ષમ્ય ગણી ઉદાર હૈ યે ક્ષમાપ્રદાન કરવા કૃપા કરશોજી. કરવાની તીવ્રભાવના હોવા છતાં ગુણરત્નોના સમુદાયથી ઝળહળતા તેઓશ્રીના | અંતે આ કાર્ય દરમ્યાન કોઇપણ જીવની આશાતના કે અંતરને અશાતા જીવનની વાતો રૂપી આંતરવૈભવની સાથે સાથે આ ગ્રંથના બાહ્યવૈભવને પણ સવિશેષ | પહોંચાડવામાં નિમિત્તભૂત બનાયું હોય અથવા ભાવાવેશમાં કોઇ અતિશયોક્તિ સુશોભાયમાન બનાવવા સૌના અત્યાગ્રહને વશ થઇ આ ગ્રંથનો તથાપ્રકારનો શણગાર કે જિનપ્રણીત વચન વિરુદ્ધ કંઇ લખાયું હોય તો પંચપરમેષ્ટિ ભગવંતોની થવા પામ્યો છે. સાક્ષીએ મન-વચન-કાયાએ કરી ક્ષમા યાચું છું. આ ગ્રંથને સર્વજનભોગ્ય બનાવવા લેખોમાં કેટલાક સ્થાને અલ્પપણ અનિવાર્ય यन्मादृशोऽपि मूढो महतां गुणवर्णनोद्यतो भवति । સુધારાવધારા કર્યા છે. બાકી મેં તો માત્ર ઠેર ઠેર વેરાયેલા પ્રસંગપુષ્પોને વીણી વીણી तत्र ज्ञानदयानिधिगुरु प्रसादो हि सद्धेतुः ।। એકઠા કરીને ગુંથવાના કાર્યથી વિશેષ કાંઇ કર્યું નથી... ચતુર્વિધસંઘના પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકાવર્ગ આ ગ્રંથ પ્રકાશનના મુખ્ય આધાર છે, તેઓશ્રીએ જીવનમાં પૂજ્યશ્રીના સંપર્ક દરમ્યાન એ જ લી. અનુભવેલા પ્રસંગોની અલકમલકની વાતો વર્ણવતા લેખો જ ન મોકલ્યા હોત તો આ વિ.સં.૨૦૬૩ ભવોદધિતારક ગ્રંથરચના જ કેવી રીતે થાત? ગ્રંથ પ્રકાશન દરમ્યાન શક્યતઃ તકેદારી રાખવા છતાં ફાગણ વદ-ચોથ | પ.પુ.પંન્યાસ ચન્દ્રશેખર વિજયજી ગણિવર્ય પાદપઘરેણ શરતચૂકથી કોઇ લેખો છાપવાના રહી ગયા હોય તો ઉદાર હૈયે ક્ષમાપ્રદાન કરશો. સૂર્યપુરીનગરી (સુરત) મુનિ હેમવલ્લભ વિજય pasiseny Page #14 -------------------------------------------------------------------------- ________________ સંસાર તે - જમાદિતાસ. તક છે. સા. શુક્રવાર તારક તિથિદર્શના સાગરના સ્નેહીજનો સંસારી નામ : હીરાભાઈ પિતાશ્રીનું નામ : કુલચંદભાઈ માતુશ્રીનું નામ : કુંવરબેન ભાઈનું નામ : સ્વ.માણેકભાઈ ( પૂ.આ. જિતમૃગાંક સૂ. મ.સા.) સ્વ. રતિભાઈ સ્વ. મંગળદાસભાઈ પુનમભાઈ રસિકભાઈ રમણાભાઈ બહેનનું નામ : સ્વ. રૂમeiીબેન સીતાબેન પત્નીનું નામ : ચંદનબેતા પુત્રનું નામ : ચીનુભાઈ Re (આ. નરરત સુ. મ. સા. ) પુત્રીનું નામ : સ્વ. વિમળાબેતા સંસારી નામ:હીરાભાઈ ૦ વતન:માણેકપુર (તા. માણસા) @ જન્મદિન:સં. ૧૯૬3 ચૈત્ર સુદ-૬ શુક્રવાર @ જન્મસ્થળ:લીંબોદ્રા દીક્ષા દિન:સં. ૧૯૯0 વૈશાખ સુદ દ્વિતીય ૯ દીક્ષા સ્થળ:સંવેગી ઉપાશ્રય-હાજા પટેલની પોળ, અમદાવાદ. છે દીક્ષા દાતા:૫.પૂ.આ. સિદ્ધિ સૂ. મ. સા. @ દીક્ષા ઉપસ્થિતિ:પૂ. આ. દાન સૂ. મ. સા., પ.પૂ. ઉપા. પ્રેમ વિ. મ. સા., પ. પૂ. પં. રામ વિ. મ. સા. ૯ વડીદીક્ષા દિન:સં. ૧૯૯૦ અષાઢ સુદ-૧ @ વડીદીક્ષા સ્થળ:સારંગપુર-તળીયાની પોળ, અમદાવાદ. જ વડીદીક્ષા દાતા : પ. પૂ. આ. દાત. સૂ. મ. સા. વડીદીક્ષા ઉપસ્થિતિ : પૂ. ઉપા. પ્રેમ વિ. મ.સા. પ. પૂ. રામ વિ. મ. સા. જ ગણિપદ દિન : સં. ૨૦૧૫ ફાગણ સુદ-3 ૦ ગણિપદ સ્થળ : સતારા (મહારાષ્ટ્ર) ૦ ગણિપદ દાતા : પ.પૂ. ગણિવર્ય મુક્તિવિજય મ.સા. # પંન્યાસપદદિન : સં. ૨૦૧૫ વૈશાખ સુદ -૬ • પંન્યાસપદ સ્થળ : અહમદનગર (મહારાષ્ટ્ર) ૦ પંન્યાસપદ દાતા : પ.પૂ. આ. યશોદેવ સૂ. મ. સા. 9 આચાર્યપદ દિન : સં. ૨૦૨૯ માગશર સુદ-૨ જ આચાર્યપદ સ્થળ : આરીસાભવન (પાલીતાણા), ૦ આચાર્યપદ દાતા : પ.પૂ. પં. નરરત્નવિજય ગણિવર્ય છે સ્વર્ગવાસ દિત : સં. ૨૦૫૯ માગશર સુદ-૧૪ રાત્રે ૧૨-૩૯ કલાક. છે સ્વર્ગવાસ સ્થળ : હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જુનાગઢ. @ અંતિમસંસ્કારદિન : સં. ૨૦૫૯ માગશર વદ-૧ બપોરે 3-30 કલાક. અંતિમસંસ્કાર સ્થળ : શ્રી નેમિનાથ પરમાત્મા દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ-સહસાવન તીર્થ-ગિરનાર. Jain Education international Page #15 -------------------------------------------------------------------------- ________________ અનંતયાત્રાના આભીયજનો રોહરણ પ્રદાતા : પ. પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મ. સા. (પૂ. બાપજી મહારાજ) સંયમજીવનના પ્રારંભિક ઘડવૈયા : પ.પૂ. આ. દાનસૂરીશ્વરજી મ. સા. ગ્રહણાસેવન શિક્ષાદાતા : પ.પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. ભવોદધિતારક ગુરુદેવ : 'પ. પૂ. આ રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. વડીલબંધુ (સંસારીભાઈ) : પ. પૂ. આ. જિતમૃગાંકસૂરીશ્વરજી મ. સા. આજીવન સંઘાટક (સંસારીપુત્ર) : પ.પૂ. આ. નરત્નસૂરીશ્વરજી મ.સા. શિષ્યપરિવાર : સ્વ. મુનિરાજ સોમપ્રભવિજયજી, મુનિરાજ નયનરત્નવિજયજી. વૃદ્ધાવસ્થામાં વૈયાવચ્ચી : મુનિરાજશ્રી નિપુણચંદ્રવિજયજી [ સં. ૨૦૩૯ થી સં.૨૦૪૩] મુનિરાજશ્રી હિરણ્યબોધિવિજયજી [ સં. ૨૦૪૩ થી સં.૨૦૪૬] મુનિરાજશ્રી અનંતબોધિવિજયજી [ સં. ૨૦૩૯ થી સં.૨૦૪૬] . મુનિરાજશ્રી ધર્મરક્ષિતવિજયજી [સં.૨૦૪૬ પોષ થી સં. ૨૦૫૦ પોષ] મુનિરાજશ્રી કલ્યરક્ષિતવિજયજી [સં. ૨૦૪૬ પોષ થી સં. ૨૦૪૦ પોષ] મુનિરાજશ્રી દિવ્યપદ્મવિજયજી [સં. ૨૦૫૩ મા.સુ.૩ થી ૧ વર્ષ) મુનિરાજશ્રી હેમવલ્લભવિજયજી [સં.૨૦૪૬ પોષ થી અંતકાળ પર્યત] મુનિરાજશ્રી નયનરત્નવિજયજી [સં. ૨૦૪૬ મહા થી અંતકાળ પર્યત] મુનિરાજશ્રી જ્ઞાનવલ્લભવિજયજી [સં.૨૦૫૫ મહા થી અંતકાળ પર્યત] Page #16 -------------------------------------------------------------------------- ________________ જે સ્થળા કંstણામાં જાય છે તે સરળ ઉંચાઈને પામે છે. શેશ્રી રસિકભાઇ કુલચંદ શાહ શ્રીમતી તારાબેન રસિકભાઇ શાહ પૂજ્યશ્રીના સંસારી લઘુબંધુ. - અમદવાદ સૌજન્યશાલી સ્થા. જી એવાળાથી લચક શહિ - સ્વ. શ્રીપાલી ચલીવાળી શાહ (માણેકપુરવાળા!) ઇ.વી શોમાં કરી લેબી (પૂજાળીના સી ટાવી હતી બીજા) Jain Education Internasonal For Private & Personal use only www.zainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ श्री वसंतसेन वाडीला पोपटलाल वसा परिवार-धोरा वाणा | હ. મહેશકુમાર, પ્રકાશમાર, જયોતિન્દ્રમાર, કુંજ, રાજ ગુરુ કી હિના વરાણી ની જરા, ગુરૂ નામ જપો મન વચના કાય, લૌજીવરાવી શ્રી શાંતિલાલ વાલજીભાઈ ઠકકરુ પરિવી (હારીજafUI) - હ. જતીનભIઈ ભગવતિભાઈ Jain Education internetonal For Private & Personal use only www.ainelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ 元 SUE פד. Page #19 -------------------------------------------------------------------------- ________________ प्रलियामी (11) bogopia (जोमवानी) મારવામ) अगस्वामी रा परमात्मा महावीर प्रभुना अगियार गाधर भगवंत लडविवरवादी भोपुिनरपानी माश्विानी सुपरिवानी Page #20 -------------------------------------------------------------------------- ________________ Jain Educatio પંચમ ગણઘર સુધર્માસ્વામીથી શરૂ થતી પદાવલી.. - સંમતિસ્વામી બાપુસ્વામી આર્યમહાગિરિ સુલત www જયાનંદ સુસ્થિતસ્વામી. સુપ્રતિબધ્ધ Private & Personal Use Only પ્રભવ સ્વામી વિસરિ શસ્ટમવસ્વામી આદિ ચોદ્રસૂરિજી - સિગાર સમુદ્રશાસિત www.brary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ વિમલાના egg isl egling 21 Na Pering RE Bulang ४२ joninis अतिरिवत NO Babingt 21 સેનસૂસ્થિ Ev Sharing સાર્વદિવસ Resonates 16 સિંહસૂરિજી 4 પશ્ચાત Mafund 35 Dayang Rajland Neare Spaghe સદિયો shuning સમતિસાધુન E પંચામ સચ્ચવિધા { પશ્વાસ Aikenang For Private & Personal the Only 36 યશોભવ SPRISE alfandeg 12 4ન્વાસ પૂજા te Jun mengulas Biote સમલિકજી enfelt Tawang 13 પેન્સાસ Repabjung CERRAJER ४८ Rasang દાનસૂિ www.janelibrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂ. પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા (૭૦) ગુજરાતની ધરતી પર અનેક પવિત્ર તીર્થો છે, તેમાં ભોયણીજી એક પ્રભાવક અને પવિત્ર તીર્થ છે. ભોયણીજીની બાજુમાં અઘાર નામે ગામ છે. ત્યાં વિશા શ્રીમાળી જ્ઞાતિના જીવણદાસ શેઠ વસતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ ગુલાબદેવી હતું. સં. ૧૮૫૨ના ભાદરવા સુદમાં ગુલાબદેવીની કુક્ષીએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ મોતીચંદ પાડ્યું. શાળાનું સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કરીને મોતીચંદ પિતાના ધંધામાં જોડાયા. આ અરસામાં તેમને સાધુ-શિરોમણિ પં. શ્રી કીર્તિવિજયજી મહારાજનો માતર તીર્થ સમાગમ થયો અને તેમના ઉપદેશથી તેઓ વૈરાગ્યવાસિત બન્યા. આગળ જતાં દીક્ષા લેવા તત્પર બનતાં વિ. સં. ૧૮૭૭માં પાલી મૂકામે પૂ.પં. શ્રી કીર્તિવિજયજી મહારાજે તેમને ૨૫ વર્ષની ભરયુવાન વયે દીક્ષા આપી શ્રી મણિવિજયજી નામે જાહેર કર્યા. પૂજ્યશ્રી સં. ૧૯૩૫માં આસો સુદ ૮ને દિવસે કાળધર્મ પામ્યા. संवेगी शिरता४-महा योगीरा? પૂજય શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજ. (૭૧) જન્મ : સં. ૧૮૬૩ લુધિયાણા (પંજાબ) દીક્ષા સં. ૧૯૧૨ અમદાવાદ (ગુજરાત) ડાળધર્મ સં. ૧૯૩૯ અમદાવાદ (ગુજરાત) ©© Page #23 -------------------------------------------------------------------------- ________________ पू. आ. श्री विषयानंहसूरीश्वर (શ્રી આત્મારામજી) મહારાજ. (૭૨) પૂ. આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેઓશ્રીનો જન્મ વિ.સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયો હતો. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ ગામેશચંદ્ર હતું. સં. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષા પર્યાય પછી સં. ૧૯૩૨ માં બુદ્ધિવિજય (બુટેરાયજી) મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક એતિહાસિક ઘટના હતી. સં. ૧૯૩૨નું ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં જઈ પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા. ત્યારબાદ પાછા ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાધનપુર, મહેસાણા, પાલીતાણા આદિ સ્થળોએ ચાતુમાસ કર્યા. સમગ્ર જૈન સમાજ પર પૂજ્યશ્રીનો પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ (૭૩) ભરતક્ષેત્રમાં વીરપુરુષોથી સુશોભિત પંજાબદેશ અતિપ્રખ્યાત છે, જેમાં સરસાનામની નગરીમાં રૂપચંદ નામના ગૌડ બ્રાહ્મણના સુશીલ ધર્મપ્રવીણ એવા જિતાબાઈ નામના ધર્મપત્ની હતા વિ.સં. ૧૯૦૮ની સાલમાં તેમની કુક્ષીએ પુત્રરત્નનો જન્મ થયો જેનું નામ રામલાલ રાખ્યું. કિશોરચંદ્ર યતિના સંગમાં આવતા યતિદીક્ષા ગ્રહણ કરી પરંતુ વૈરાગ્યથી વાસિત એવા રામલાલજીએ યતિઓ દ્વારા થતા આરંભ સમારંભો તથા ધનાદિનો વહીવટ આદિ પ્રવૃત્તિ જોતાં આત્મસુખને ઝંખતા હોવાથી તે સત્યની શોધમાં નીકળ્યા | ગામેગામ વિહાર કરતાં તે જગરાવા ગામમાં બિરાજમાન વિસનચંદ્રજીનામના સ્થાનકવાસી સાધુના સંગમાં આવ્યા. તેઓશ્રીની ત્યાગવૃત્તિ જોઈને પોતાને દીક્ષા અર્પણ કરવા વિનંતી કરી. વસિનચંદ્રજી મહારાજે પંજાબના જીરાગામમાં વિ.સં. ૧૯૨૯માં દીક્ષા આપી તે સમયમાં સ્થાનકવાસી પંથમા હોવા છતાં કુશાગ્રબુદ્ધિ અને ધર્મની વિશિષ્ટ વિજ્ઞાનતાને કારણે આત્મારામજી મહારાજ મૂર્તિપુજા અંગે સત્યનું સંશોધન કરતાં હતા. દિનપ્રતિદિન શાસ્ત્રોના ગહન અભ્યાસના કારણે ૦ તેઓના હૈયામાં પ્રભુની પૂજા શાસ્ત્રીય હોવાની માન્યતા જડબેસલાક બેસી ગઈ હતી. તેમણે અનેક પ્રતિકૂળતાઓ સહન કરી હજારો માણસોની અંધશ્રદ્ધા દૂર કરી મૂર્તિપૂજાની શ્રદ્ધા દેઢ કરાવી હતી. તેમના સંગથી વિસનચંદ્રજી પણ મૂર્તિપૂજા પ્રત્યે શ્રદ્ધાવાન થયા. આત્મારાજી સાથે વિસનચંદ્રજી આદિ ૧૮ સાધુઓ પંજાબથી સૌરાષ્ટ્રના શત્રુંજયગિરિની યાત્રા કરી રાજનગરમાં આવ્યા હતા. જ્યાં પૂ. બુદ્ધિવિજયજી મહારાજ પાસે વિ.સં. ૧૯૩૨માં સૌએ સંવેગીદીક્ષા ગ્રહણ કરી અને રામલાલજી મ.પૂ.લક્ષ્મીવિજયજી મ.(વિસનચંદ્રજી)ના શિષ્ય પૂ.કમલવિજયજી મહારાજ તરીકે સંવેગીસાધુ બન્યા. સંયમજીવનની ચર્ચામાં આચારચુસ્તતા પૂર્વક જીવન જીવીને વર્ષોસુધીની શાસસની સેવાના અંતે દુ:ખી - સુખી, યોગી-ભોગી, જ્ઞાની-અજ્ઞાની, શ્રીમંત-કંગાળ, વૃદ્ધ-યુવાન સૌની આયુષ્યની દોરી તુટતાં પરલોકના પંથે પ્રયાણ અનિવાર્ય હોય છે તેમ પ.પૂ. આચાર્ય કમલસૂરિ મહારાજ સાહેબ પણ ધર્મમય વાતાવરણની વચ્ચે વિ. સં. ૧૯૮૩ ના મહા વદ-૬ના બુધવારે રાત્રે લગભગ આઠવાગે નવસારી મુકામે પરમલોકની યાત્રાના આગામી મુકામ ભણી ચાલી નીકળ્યા. ખૂબ જ પ્રભાવ હતો. Jain Education Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫. ઉપા. વીરવિજયજી મ. (૭૪) જ છal : સં. ૧૯૦૮ : પડવા ગાdf (ભાdorગર), દીક્ષા : સં. ૧૯૩૫ અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ સં. ૧૯૫૭ (પાટણ) સ્વર્ગવાસ સં. ૧ : ૭૫ (ખંભાત). - પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ સમા હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. તેઓશ્રી ભાવનગર પાસેના બાડીપડવાના વતની હતા. ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. મુનિવર શ્રી થોભણવિજયજી મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાંને થોડો સમય થયો હતો, છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા માટે ગયા. પરંતુ સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા લઈ આવ્યા. તેમના માતુશ્રીએ કહ્યું કે, 'તું મારે એકનો એક પુત્ર છે. મારી સંભાળ કોણ લે ? તારે પુત્ર થાય પછી દીક્ષા લેવી હોય તો ખુશીથી લેજે.’ વીરજીભાઈએ માતાની આ વાત કબૂલ રાખી. | એકવાર વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને ઘી લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર આપ્યા કે, ‘વીરજી ! તારી વહુએ દીકરાને જન્મ આપ્યો છે.' બસ, આ સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પેલા બ્રાહ્મણને આપી દીધાં અને કહ્યું કે, મારી માતાને કહેજો કે વીરજી દીક્ષા લેવા ગયો.’ આ સમાચાર મળતાં માતાને પણ ખાતરી થઈ કે હવે વીરજી પાછો નહીં આવે. વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા. અંબાલામાં પૂ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી, અને પોતાના શિષ્ય જાહેરા પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ. (૭પ) જ છal : સં. ૧૯ ૨૪ ઝીંઝુવાડા, દીક્ષા : સં. ૧૯૪૬ ઘોઘા, Tચાર્યપદ સં. ૧ ૯ & ૧ છાણી ઇનવો સ્વર્ગવાસઃ સં. ૧ ૯ ૨ પાટડી. ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની વયે પૂ. ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન-ધ્યાન અને જપ-તપની એવી તો ભીષ્મ સાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રના પાલક અને ભીમ-કાન્ત ગુણના અનેરા આરાધક તરીકે શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયાં! તેઓશ્રી જ્યોતિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમોના રહસ્યવેત્તા હતા. તેઓ ‘સકલાગમ રહસ્યવેદી’ તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષનો પ્રભાવ કોઈ ઓર જ હતો ! સાધુ સંસ્થા જ્યારે ઓટમાં હતી ત્યારે તેમણે ૬૦-૭૦ શિષ્યોનું સર્જન કર્યું. તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠોર ચારિત્રપાલનના સાધક આરાધકને એવો જ શિષ્યસમુદાય મોટી સંખ્યામાં મળી રહે કર્યા. Page #25 -------------------------------------------------------------------------- ________________ खायार्थीव श्रीमह् विश्यप्रेमसूरीश्वर महाराष्ट्र (७६) લગભગ ૩૦૦ થી અધિક વિરાટ શ્રમણ સમુદાયનું સર્જન કરી કદી ન ભૂલાય એવી બેજોડ શાસનસેવા કરી છે. તેમના શિષ્ય-પ્રશિષ્યાદિ લગભગ ૮૦૦ મુનિઓનો પરિવાર હયાત છે. સેંકડો શિષ્યોના આસામી હોવા છતાં ભોજનમાં, વસ્ત્ર-પાત્રમાં એટલીજ સાદગી, કોઈ માન-મોભો કે સન્માનની અપેક્ષાજ નહિ. સંપૂર્ણ અંતર્મુખી બની આત્મસાધના કરતા આ અધ્યાત્મયોગીએ ભારતભરના સંઘોમાં ૮૨ વર્ષની ઉંમર સુધી પગપાળા વિહાર કરી જબરદસ્તશાસન પ્રભાવનાનાં કાર્યો કર્યાં. ૬૭ વર્ષના સંયમપર્યાયમાં પૂજ્યશ્રીને છાપાં-ચોંપાનિયાં વાંચતા કદાપિ કોઈએ જોયા નથી. બાહ્યભાવથી કેવી અલિપ્તતા! ૧૭ વર્ષે દીક્ષા. ૬૭ વર્ષનો વિશુદ્ધ સંયમપર્યાય, ૮૪ વર્ષનું આયુષ્ય, સેંકડો શિષ્યોનાં સર્જન, તપોમય જીવન, સાધના, ત્યાગપ્રધાન મનોવૃત્તિ, આગમ-કર્મસાહિત્યનો અઠંગ અભ્યાસ. આવા અગણિત ગુણભંડાર પૂજ્યપાદ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના ગુણસિંધુમાંથી એકાદ ગુણબિંદુની પ્રાપ્તિ થાય તો'ય આપણું જીવન સફળ થયું ગણારો. रहरा घेता खायार्थध्व श्रीमह् सिद्धिसूरीश्वर महाराष्ट्र (પૂ. બાપજી મહારાજ) Page #26 -------------------------------------------------------------------------- ________________ परम पूभ्य जायार्यप्रवर श्रीमह् विनयराभचंद्रसूरीश्वर महाराष्ट्र (७७) જન્મઃ- વિ.સં. ૧૯૫૨ ફાગણ વદ ૪, દહેવાણ વતનઃ- પાદરા (જિ. વડોદરા) દીક્ષાઃ- સં. ૧૯૬૯ પોષ વદ ૧૩ ગંધારતીર્થ ગણિ-પંન્યાસપદઃ- સં. ૧૯૭૮ કારતક વદ ૩, (મુંબઇ) ઉપાધ્યાય પદઃ- સં. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર આચાર્યપદઃ- સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૬, મુંબઇ સ્વર્ગવાસ : સં. ૨૦૪૭ અષાઢ વદ ૧૪, અમદાવાદ. દીક્ષા પર્યાય ૭૭ વર્ષ અને ૬ મહિના પૂજ્યશ્રીનો જન્મ એમના મોસાળના ગામ દેહવાણમાં વિ.સં. ૧૯૫૨ના ફાગણ વદ ૪ના શુભ દિને થયો હતો. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સમરથબેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું. દીક્ષા પછી શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રર્થમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. પૂજ્ય આચાર્ય ભગવંત જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, પદવીપ્રદાન, જિનમંદિરની વર્ષગાંઠ, રથયાત્રા,તીર્થંકર પરમાત્માનાં કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઉજવણી ઇત્યાદિ પ્રકારના ઉત્સવો સતત યોજાતા રહ્યા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી સંઘ અને શાસનના ઘણાં મહત્વનાં કાર્યો સ્થળે સ્થળે થયાં છે. ' i ' । । । प.पू. आ. श्री तिभृगोंड सूरीश्वर महाराष्ट्र साहेज (७८) (સંસારી યડીલ બંધુ) પ.પૂ.આ. શ્રી નરહ્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ (૭૮) (સંસારી પુત્ર) પ.પૂ.આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ (૭૮) Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રશાંતમૂર્તિ, સ્વાધ્યાય ૨ત પ. પૂ. આ શ્રીમદ્વજયજિતમૃઇ સૂરીશ્વરજી મહારાજ સાહેબ પ. પૂ. આ. શ્રીમદ્વિજય नररत्नसूरीश्वर महारा? साहेज માણેકપુર ગામના મંદિરની પાસે રહેતા રોઠ શ્રી કુલચંદભાઈ લલ્લુભાઈનાં ધર્મપત્ની કંવરબેને વિ.સં. ૧૯૬૧ ના પો. વદ-૧૩નાં એક પુત્રરત્નને જન્મ આપ્યો. ઝવેરાતમાં માણેક ખૂબ કિંમતી ગણાય છે તે જ રીતે જૈન શાસનમાં મહાન બનવાના હોઈ તેમનું નામ પણ ‘‘માણેકલાલ’ પાડવામાં આવ્યું. બાલ્યકાળમાં માણેકપુરના પાદરની ધૂળમાં રમતા એ બાળકે વ્યવહારિક અભ્યાસ અનિી અને માણસાની સ્કુલમાં ર્યો. બાલ્યકાળથી માતા-પિતાએ આપેલા સંસ્કાર મુજબ પરમાત્માનાં દર્શન-પૂજા કરતા રાત્રિભોજન અભક્ષ્ય આદિનો ત્યાગ હતો. અનેક વર્ષો મુંબઈમાં રહ્યા તે દરમ્યાન નસીબની અનુકુળતાથી કુટુંબની આજીવિકા માટે ઠીક ગોઠવાઈ ગયેલું. ગુરુ મહારાજ સાહુબનો પરિચય આદિથી સંયમની પૂરી તાલીમ પામ્યા એટલે કટુંબીઓ પાસે દીક્ષાની રજા માંગી. શ્રાવિકાની દીક્ષા લેવા માટે સંમતિ હતી. બાકીના કુટુંબીઓમાંથી મોટાભાગના કુટુંબીઓનો વિરોધ હતો છતાં મકકમ થઈ વિ.સં. ૧૯૮૭ વઠ-૯ નાં દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ મુનિરાજ શ્રી મૃગાંકવિજય રાખી પંન્યાસ શ્રી રામવિજય મ. ના શિષ્ય બનાવ્યા. પરિચયમાં આવનારા અનેક ભવ્યાત્માઓને સાચો આત્મકલ્યાણનો માર્ગ બતાવી અનેકનાં હૈયામાં ધર્મબીજનું વાવેતર કરનારા બન્યા તેના પ્રભાવે તેમનો ૧૬ સાધુનો પરિવાર થયો. ' | તેમની પ્રભુભક્તિ અજોડ હુતી. કુદરતી રીતે જ તેમનો કંઠ સરીલો હતો. પહાડી અવાજ, કંઠમાં મીઠાશ અને સંદર ગાવાની ઢબ જ્યારે પરમાત્મા પાસે કે પ્રતિક્રમણમાં સ્તવન આદિ ગાતા ત્યારે સાંભળનારા પ્રભુભક્તિમાં લીન બની જન્મ : સં. ૧૯૮૨ પોષ વદ-૧૧ (અમદાવાદ) દીક્ષા : સં. ૧૯૮૯ જેઠ સુદ-૧૪ વત્રા (ખંભાત પાસે) વડી દીક્ષા = સં. ૧૯૯૦ ફાગણ વદ-૬ (અમદાવાદ) ગણિ-પંન્યાસપદ = સં. ૨૦૨૨, વૈશાખ સુદ-૮ (ખંભાત) આચાર્યપદ ૪ સં. ૨૦૨૯ માગશર સુદ-૨ (પાલિતાણા) જતા. નમ્રતા, વિનય, વૈયાવચ્ચ, પાપભીરુતા, ઔચિત્યપાલન, જીવદયા પાલન, સ્વાધ્યાય રસિકતા, નિસ્પૃહતા, સમર્પણભાવ, નિર્દોષચર્યાદિ અનેક ગુણોના સ્વામી. અશાતા વેદનીયના ઉદ્દયે શરીરમાં અવારનવાર વ્યાધિના હુમલા આવતા રહેતા પરંતુ સહનશીલતા એવી હતી કે ગમે તેવી માંદગીમાં પણ ખૂબ શાંતિ રાખતા, કોઈ જાતની હાય વોય નહી, ડૉકટર-વૈદ્ય બોલાવો, જલ્દી દવા લાવો, ક્યારે મટશે, કોઈ જાતના સંકલ્પ/વિક૯૫ કર્યા વિના ખૂબ સમતાપૂર્વક સમાધિપૂર્વક રોગને સહન કરતા. વિ. સં. ૨૦૭૨ના કા. સુ. ૬ ના સાંજે ૫.૦૦ વાગે નમસ્કાર મહામંત્રના ઉચ્ચાર તથા શ્રવણમાં લીન બની પરમ સેનાધપૂર્વક ક. ૫. ઉપમિનિટે આશ્વર દેહનો ત્યાગ કરી પરમપદની સાધના માટે પ્રયાણ કરી ગયા. Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીના જન્મ સમયની કુંડળી વિ. સં. ૧૯૬૩ ચૈત્ર સુદ ૬ સવારે ૧૦, લીંબોદ્રા. તા. ૧૯-૪-૧૯, શુક્રવાર લગ્નકુંડળી નવમાંશ કુંડળી - રાહુલ | ૧ સૂર્ય | ગુ ૧૦ X૬ બુધ પજ | ગુ. ચંદ્ર ૧૨ મંગળ બુધ > K કેતુ ૧૧૫ 4 શતિ | ચંદ્ર ૧૨X સૂર્ય 11 શુક | | ૫- ૨૪-પ0 | ૧૭-૧૪-30 ૧૫-૧૩-૨૬ (-9-૨૧ ૧૨-૨-૬ ર૭-૩૪-૨૬ ૨૯-૫0-3૮ ૫-૩૧-૦૪ રાહ / : શતિ, શુક્ર મંગળ HD પૂજ્યશ્રીના કાળધર્મ સમયની કુંડળી વિ. સં. ૨૦૫૯ માગશર સુદ-૧૪ રાત્રે ૧૨.૩૯ જુનાગઢ, તા. ૧૮/૧૯-૧૨-૨૦૦૨, બુધવાર લગ્નકુંડળી | નવમાંશ કુંડળી મંગળ, શુક ૮-૨-૪૭ | ૧-૧-૧૩ ૬-૧૭-૧0 સૂય 1 શતિ ૮-૨૦-૫૧ - સૂર્ય કે બુધ 3-૨૩-પર ૬-૧૮-૨૪ મંગળ ૨-૧-30 ૧-૩-૫o ( કેતુ re - Aથિી જfiા તને કરી ને આ રીતે જેનેજ ક્રમ નવીન लासितेपोनिमामलमपत्नवाद તે જ જેની નાની નાની રાનિ | ય | to રોહ Pompa wwuje nelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ તમે શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તસૈ શ્રી ગુરુવે નમઃ. તલૈ શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરુવે નમ: મૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમ: તમૈ શ્રી ગુરુવે નમઃ | તન્મે શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરુવે નમઃ મૈિ શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરુવે નમ: સ્મિ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમ: તમૈ શ્રી ગુરુવે નમઃ તભૈ શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ મૈ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમ: તસ્મ શ્રી ગુરુવે નમઃ છે તેમૈ શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ * તસ્મ શ્રી ગુરુવે નમઃ ભૈ શ્રી ગુરુવે નમ: તસ્મ શ્રી ગુરુવે નમઃ તમે શ્રી ગુરુવે નમ: તસ્મ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ A તસ્મ શ્રી ગુરુવે નમઃ તલૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમ: સ્મિ શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તભૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તન્મે શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ નર્સે શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તક્ષ્મ શ્રી ગુરુર્વે નમ: તમૈ શ્રી ગુરુવે નમઃ તમે શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તક્ષ્મ શ્રી ગુરુવે નમઃ મૈ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ ભૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમ: - હસ્તે શ્રી ગુરુવે નમ: તસ્તે શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ | | તસ્મ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમઃ તસ્મ શ્રી ગુરવે નમઃ તર્સ્ટ શ્રી ગુરુવે નમઃ તમે શ્રી ગુરવે નમઃ તે છતમૈ શ્રી ગુરુવે નમઃ | તમૈ શ્રી ગુરુવે નમ: તમૈ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુર્વે નમઃ • તમૈ શ્રી ગુરુવે નમઃ તમૈ શ્રી ગુરુવે નમઃ ) તસ્તે શ્રી ગુરુવે નમઃ તસૈ શ્રી ગુરુવે નમઃ તસ્તે શ્રી ગુરુવે નમ: - 'તસ્તે શ્રી ગુરુવે નમઃ તસ્ય શ્રી ગુરુવે નમઃ તર્મ શ્રી ગુરુવે નમ.. તએ શ્રી ગુરુવે નમઃ તેરમે શ્રી ગુરુવે નમઃ | તમે શ્રી ગુરુવે નમઃ | તમૈ શ્રી ગુરુવે નમઃ Juliol For oral Use Page #30 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्रीगुरवे नमः १) अज्ञानतमिरािंधानाम् ज्ञानांजनशलाकया । नेत्रमुन्मिलितं येनतस्मै श्रीगुरवे नमः ॥ २) संसारवृक्षमारुढा: पतन्ति नरकार्णवे। येनचैवोद्धृताः सर्वे तस्मै श्रीगुरवे नमः ।। ३) अनेकजन्मसंप्राप्त सर्वकर्मविदाहिने। स्वात्मज्ञानप्रभावेणतस्मै श्रीगुरवे नमः ।। ४) त्वं पिता त्वं च मे माता त्वं बंधुस्त्वं च देवता । संसारप्रतिबोधार्थं तस्मै श्रीगुरवे नमः ।। ५) गुरुरादिरनादिश्च गुरुः परमदैवतम् । गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः ।। ६) नानारुपमिदं सर्वंन के नाप्यस्ति भिन्नता । कार्यकारणताचैव तस्मै श्रीगुरवे नमः ।। ७) यस्य कारणरुपस्य कार्यरुपेण भाति यत् । कार्यकारणरुपाय तस्मै श्रीगुरवे नमः ॥ ८) यस्यामतं तस्य मतं मतं यस्य न वेद सः । अनन्यभावभावाय तस्मै श्रीगुरवे नमः ।। ९) यस्य ज्ञानादिदं विश्वं न दृश्यं भिन्नभेदतः । सदैकरुपरुपाय तस्मै श्रीगुरवे नमः ॥ १०) येन चेतयते हीदं चित्तं चेतयते न यम् । जाग्रत्स्वप्रसुषुप्त्यादि तस्मै श्री गुरवे नमः । ११) यत्सत्येन जगत्सत्यं यत्प्रकाशेन भाति तत् । यदानन्देन नन्दन्ति तस्मै श्रीगुरवे नमः ॥ १२) यस्य स्थित्या सत्यमिदं यद्भाति भानुरुपतः । प्रियं पुत्रादि यत्प्रीत्या तस्मै श्रीगुरवे नमः ॥ १३) नगुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः । तत्त्वं ज्ञानात्परंनास्ति तस्मै श्रीगुरवे नमः ॥ १४) ज्ञानशक्तिसमारुढस्तत्त्वमालाविभूषितः । भुक्तिमुक्तिप्रदाता यस्तस्मै श्रीगुरवे नमः ॥ १५) मन्नाथः श्री जगन्नाथो मद्गुरुस्त्रिजगद्गुरुः । ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः ।। For te & Personal use only we jainalibraryiorg Page #31 -------------------------------------------------------------------------- ________________ १६) सर्वश्रुतिशिरोरत्न विराजितपदांबुजः । सिद्धान्ताम्बुजसूर्यो यस्तस्मै श्रीगुरवे नमः ।। १७) स्थावरं जंगम चैव तथा चैव चराचरम् । व्याप्तं येन जगत्सर्वं तस्मै श्रीगुरवे नमः ॥ १८) अखण्डमंडलाकारं व्याप्तं येन चराचरं । तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ १९) भवारण्यप्रविष्टस्य दिग्मोहभ्रान्तचेतसः । येन सन्दर्शितः पन्थाः तस्मै श्रीगुरवे नमः । २०) तापत्रयाग्नितप्तानां अशांतप्राणीनां भुवि । गुरुदेव परा गंगा तस्मै श्रीगुरवे नमः ॥ २१) यस्य स्मरणमात्रेण ज्ञानमुत्पद्यते स्वयम् । य एव सर्वसंप्राप्तिस्तस्मै श्रीगुरवे नमः ।। Jain Education international गुरु महिमा (१) ध्यानमूलं गुरोर्मूतिः पूजामूलं गुरोः पदम् । मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा ॥ (२) एको देव एकधर्म एकनिष्ठा परं तपः । गुरोः परतरं नान्यन्नास्ति तत्वं गुरोः परम् ॥ (३) गुकारं च गुणातीतं रुकारं रुपवर्जितम् । गुणातीतस्वरूपं च यो दद्यात्स गुरुः स्मृतः ॥ ‘ગુ’ શબ્દ ગુણાતીત અને ‘રુ’ શબ્દ રૂપાતીતને પ્રગટ કરે છે. જે ગુણ-રૂપી અતીત (નિર્ગુણનિરાકાર) સ્વરૂપને આપનાર છે તે ગુરુ કહેવાય. (४) शुद्धाभ्यासस्य शान्तस्य सदैव गुरुसेवया । गुरुप्रसादादत्रैव तत्त्वज्ञानं प्रकाशते ॥ શુદ્ધ અભ્યાસ કરનાર, પ્રશાંત અને ગુરૂની સેવા કરનારાઓને ગુરૂકૃપાથી અહીં જ તત્ત્વજ્ઞાનનો પ્રકાશ થાય છે. (५) किमत्र बहुनोक्तेन शास्त्रकोटिशतैरपि । दुर्लभा चित्तविश्रान्तिः विना गुरुकृपां पराम् ॥ For Evate & Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ (અહીં વધારે કહેવાથી શું ? ગુરૂની પરમકૃપા વિના લાખો કરોડો (२) अनित्यमिति निर्दिश्य संसारेसंकटालयम् । वैराग्यपथदर्शी चसः गुरुर्विहितः बाल ॥ હે બાલા! સંસાર અનિત્ય અને દુઃખોનું ઘર છે એમ સમજાવીને જે * શાસ્ત્રોથી પણ ચિત્તની વિશ્રાંતિ (શાંતિ) દુર્લભ છે.) (६) नतत्सुखं सुरेन्द्रस्य नसुखं चक्रवर्तिनाम्। यत्सुखं वीतरागस्य मुनेरेकान्तवासिनः ॥ એકાંતમાં રહેતા વીતરાગ મુનિને જેવું સુખ હોય છે, તેવું સુખ ચક્રવર્તી સમ્રાટોને તથા દેવરાજ ઈન્દ્રને પણ નથી હોતું. (७) चातुर्यवान्विवेकीच अध्यात्मज्ञानवान् शुचिः । मानसं निर्मलं यस्य गुरुत्वं तस्य शोभते ॥ જેઓ ચતુર હોય, વિવેકી હોય, અધ્યાત્મના જ્ઞાતા હોય, પવિત્ર હોય તથા નિર્મળ માનસવાળા હોય એમનામાં ગુરૂપણું શોભે છે. (૮) પુરવનિર્મના: શાન્તા: સાધવો મિતમવિUT: I कामक्रोधविनिर्मुक्ताः सदाचारा जितेन्द्रियाः ॥ ગુરૂઓ નિર્મળ, શાંત, સાધુ સ્વભાવવાળા, મિતભાષી, કામક્રોધથી રહિત સદાચારી અને જીતેન્દ્રિય હોય છે. (૨) ત્યારે નિશા ઉપસંસારવાધેિ: 1 सेतु बंधायते नाथं देशिकं तमुपास्महे ॥ જેની ચરણરજનો એક નાનો અમથો કણ પણ ગમે તેવા સંસારસાગરને તરી જવાને સેતુ બની જાય છે એવા શ્રીગુરૂની ચાલે આપણે ઉપાસના કરીએ. વૈરાગ્યનો માર્ગ બતાવે છે તે ગુરૂ કહેવાય છે. ( રૂ) સર્વસર્વેદસન્ડ્રોઇનિર્મૂત્રનવિઘHUT: || जन्ममृत्युभयनोयःस गुरुः परमो मतः ॥ સર્વ પ્રકારના સંદેહોનો જડમૂળથી ઉચ્છેદ કરવામાં જે ચતુર છે અને જન્મ, મરણ તથા ભયનો નાશ કરે છે તે ગુરૂ પરમગુરૂ (સદ્ગુરૂ) કહેવાય છે. (४) बहुजन्मकृतात् पुण्याल्लभ्यतेऽसौ महागुरुः । लब्ध्वाऽमुंन पुनर्याति शिष्य स्संसारबन्धनम् ॥ અનેક જન્મોમાં કરેલાં પુણ્યોથી આવા મહાગુરુ પ્રાપ્ત થાય છે તેમને પામીને શિષ્ય ફરીથી સંસાર બંધનમાં પડતો નથી અથત મુક્તિને પામે છે. (५) यस्य दर्शनमात्रेण मनसः स्यात् प्रसन्नता। स्वयं भूयात्धृतिऑतिः स भवेत् परमो गुरुः॥ જેમના દર્શનમાત્રથી મન પ્રસન્ન બને, આપમેળે ધીરજ અને શાંતિ પ્રાપ્ત થાય તે પરમગુરુ છે. (६) स्वशरीरंशवं पश्यन् तथा स्वात्मानमद्वयम् । यः स्त्रीकनकमोहघ्नः स भवेत् परमोगुरुः ॥ સ્વશરીરને શબ સમાન જુએ અને પોતાના આત્માને પોતાનો For resim Page #33 -------------------------------------------------------------------------- ________________ માને, જે કામિની અને કંચનના મોહનો નાશ કરનાર છે. તેઓ પરમગુરૂ છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન શંસયના મીટે, જય જય જય ગુરુદેવ. દુર્લભો વિષયત્યાગો, દુર્લભં તત્ત્વદર્શન, દુર્લભા સહજાવરથા, સદ્ગરોઃ કરુણાં વિના. પમાડવા અવિનાશી પદ, સદગુરુ વિણ કોઈ સમર્થ નથી, ભવનો લાવ જો અંત ચાહો તો, સેવો સગુરુ તનમનથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન દોષ, ગુરુ બિન લિખે ન સત્યકો, ગુરુ બિન મિલે ન મોક્ષ. આત્મભ્રાંત સમ રોગનહીં, સદગુરુ વૈધ સુજાણ, ગુરુઆજ્ઞા સમ પચ્ચ નહીં, ઔષધ વિચાર ધ્યાન. જપ, તપ ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ. ૧૨. સંત સમાગમ પરમસુખ, અન્ય અલ્પ સુખ ઔર, માન સરોવર હંસ હૈ, બગલા ઠેર ઠીર. એક વચન શ્રી સદ્ગર કેરા, જો વસે તે દિલમાંય રે પ્રાણી, નરક-નિગોદમેં'તે નહિ જાવે, ઇમ કહે જિનરાય રે પ્રાણી. દીક્ષાદાયક ગુરુતણો, પથ્યવચાર ન થાય, ભવ કોડાકોડે કરી, કરતા સર્વ ઉપાય. અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરૂસંતને, મૂક્યું નહીં અભિમાન. ગુરુ મીલ્યાં તો સબ મીલ્યાં, નહીં તો મીલ્યાં ન કોઈ, માતાપિતા સુત બાંધવા, સો તો ઘર ઘર હોય. યહ તન વિષકી બેલડી, ગુરુ અમરતકી ખાન, શીશ દિયે જો ગુરુ મિલે, તો ભી સસ્તા જાન. list TATI for FRYERS F O y Page #34 -------------------------------------------------------------------------- ________________ અતીતની કુપો. ચીક ત્વરિ૦૦૦ છે ભૂતકાળની ભીતરમાં ચાલોને જરા જઈએ, ઊંધેલા આતમને, જાગૃત કરી દઈએ. E atonal este se Page #35 -------------------------------------------------------------------------- ________________ અતીતના ઝરૂખે તો એક નજર૦૦૦ ગોકુળીયું ગામ માણેકપુર હિન્દુસ્તાનના ગરવા ગુર્જર દેશના વડોદરા રાજ્યના ગાયકવાડ સરકારના કડીપ્રાંતમાં આવેલા વિજાપુર તાલુકાનું આ માણેકપુર ગામ! વર્તમાનમાં ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામાં આ ગામ આવેલું છે... ગાંધીનગર-મહુડી હાઈ-વે ઉપર ગાંધીનગરથી ૨૦ કિ.મી., ગ્રામભારતી ચોકડી (લીંબોદ્રા ચોકડી)થી ૩કિ.મી. માણસા (તાલુકા)થી ૫ કિ.મી., લીંબોદ્રાથી ૩ કિ.મી. તથા લોદ્રાથી ૭ કિ.મી. ના અંતરે આવેલું છે. આજે લગભગ નહિવત્ ઉપયોગમાં આવતું નજીકમાં મકાખાડ રેલ્વે સ્ટેશન ૨ કિ.મી. દૂર છે. એક સમયે કલોલ-વિજાપુર રેલ્વેનું માનવમેદનીથી ધમધમતું આ સ્ટેશન હતું... પરંતુ આજે મોટા ભાગે ગામમાં આવવા જવા માટે લોકો એસ. ટી. બસ, સ્કૂટર, રીક્ષા તેમજ જીપ આદિ વાહનોનો બહુધા ઉપયોગ કરતા થયા હોવાથી આ રેલ્વે લાઈનનો ઉપયોગ અતિ અલ્પ પ્રમાણમાં થવા લાગ્યો... માણેકપુર ગામમાં રબારીઓ પાસે સેંકડો દેશી ગાયો તથા પટેલ, ચૌધરી આદિ પ્રજા પાસે પણ ઘરે ઘરે દેશી અને શંકર ગાયો સાથે સાથે ભેંસોની પણ સારી એવી સંખ્યા હોવાથી ગોકુળીયું ગામ કહેવામાં જરા પણ અતિશયોક્તિ જણાતી નથી... માણેકપુરના મોતી સમાન મોતીભાઈ ચૌધરી એક સમયે હિન્દુસ્તાનની રાજધાની દિલ્હીમાં પ્રધાનપદે બિરાજમાન હતા.. ગોકુળીયા ગામને કારણે દુધ ઉત્પાદનના વિતરણ માટે એક મોટી ડેરીની પણ સ્થાપના થયેલ છે.... આ સિવાય પ્રાચીન હનુમાન મંદિર, રામજી મંદિર, કાલી માતાનું મંદિર, મહાદેવનું મંદિર, સ્વામિનારાયણ મંદિર અને બહારગામ કે ગામમાં વસતા માણેકપુરના વતની ભાઈઓ લગ્નગ્રંથિથી જોડાય ત્યારબાદ ટૂંક સમયમાં જ છેડાછેડી (કાકણ દોરા) છોડી સુખી લગ્નજીવનના પ્રારંભ માટે આશીર્વાદ લેવા જે સ્થાનકમાં આવે છે તે કરહરમાતાનું મંદિર અતિપ્રાચીન અને પ્રભાવક ગણાય છે. સૌ આસ્થાપૂર્વક તે માતાજીના દર્શન કરવા જતાં હોય છે... ભારતદેશના વિવિધ લૌકિક ધર્મસ્થાનોની સાથે સાથે લોકોત્તર એવા જિનેશ્વર પરમાત્માના શાસનની આરાધના કરવા માટે ગામની મધ્યમાં એક જિનાલય પણ શોભી રહ્યું છે... લગભગ સં. ૧૮૮૮ની સાલમાં આ ગામમાં શ્રાવકવર્ગને પરમાત્મભક્તિના આલંબનાર્થે એક જિનબિંબ પધરાવી ગૃહચૈત્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું.... સં. ૧૯૫૬ની Page #36 -------------------------------------------------------------------------- ________________ સાલમાં એક શિખરબંધી જિનમંદિરનું નિર્માણ થયું. ... જેમાં સંપ્રતિ ત્રણ કુલદીપકો જિનેશ્વર પરમાત્માના શાસનની સેવામાં અર્પણ કરવામાં મહારાજાના સમયના પ્રગટપ્રભાવક પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવ્યા આવ્યા હતા... હતા... વર્ષોના વર્ષો સુધી તે પ્રભુનો પ્રભાવ ગામના અનેક લોકોએ તેજસ્વી તારલાનું અવતરણ: અનુભવેલ હતો... મધ્યરાત્રિના સમયમાં અનેકવાર આ જિનાલયના બંધ વિ. સં. ૧૯૬૩ના ચૈત્ર સુદ ૬ તા. ૧૯-૪-૧૯૦૭ શુક્રવારના પુણ્યદિને બારણાની અંદરથી વાજિંત્રોના નાદ સાથે કોઈ દિવ્યતત્ત્વો પરમાત્મભક્તિ ગોકુળીયા ગામ માણેકપુરના શ્રેષ્ઠીવર્ય શેઠશ્રી ફુલચંદભાઈ લલ્લુભાઈના કરી રહ્યાના અવાજો સાંભળવામાં આવતાં હતા... ધર્મપત્ની સુશ્રાવિકા કુંવરબેનની રત્નકુક્ષીએ મોસાળ લીંબોદ્રા ગામમાં તેજસ્વી મહાપ્રભાવક આ પરમાત્માની ભક્તિ કરનારા શ્રાવકવર્ગના અતિ પ્રાચીન એવા પુત્રરત્નનો જન્મ થયો.... નીલગગનમાં ચમકતાં તારલાઓ વચ્ચે ઇતિહાસને ખોળવા જતાં ક્યાંક ઝાંખી ઝાંખી માહિતી જાણવા મળે છે... ! તેજસ્વિતાથી શોભી રહેલો શુક્રનો તારો જાણે આ ધરતી ઉપર અવતરણ કરી આ ગામમાં શ્રાવકવર્ગમાં પૂર્વે હીરજી શેઠના સુપુત્ર રૂપજી શેઠના ચાર આવ્યો ન હોય ! તેમ આ શિશુનો ભાલપ્રદેશ ભાવિની કોઈ વિશિષ્ટ પુત્રો હતા... ૧. કેશવજી રૂપજી, ૨. લધા રૂપજી, ૩. જીવા રૂપજી, અને ૪. વ્યક્તિત્વવાળી વિભૂતિ હોવાની સાક્ષી પૂરી રહ્યો હતો.. અતિદેદીપ્યમાન વર્ધમાન રૂપજી ... તે સમયે ગામના રજવાડાના દરબાર ઠાકોર સાહેબ સાથે કાંતિવાળો દેહ ધારણ કરેલ આ બાળકને સૌ ‘હીરો' કહી સંબોધવા લાગ્યા... કોઈ પ્રસંગ બનતાં તે ચારેય ભાઈઓ સ્થળાંતર કરી ૮ કિ.મી. દૂર આવેલા ! વરસોડા ગામમાં જઈ વસ્યા હતા... પરંતુ થોડા સમયમાં ઠાકોર સાહેબે તે શૈશવકાળનું સાહસઃ ચારેય ભાઈઓને પુનઃ માણેકપુર ગામમાં પધારવા વિનંતી કરી... પરંતુ “પુત્રના લક્ષણ પારણામાં” ની ઉક્તિને સાર્થક કરનાર આ હીરો લગભગ વરસોડા ગામના દરબારના અતિ આગ્રહને વશ થઈ જીવા રૂપજી અને વર્ધમાન તારા અને તમારા બે વર્ષનો થયો હશે ત્યારે કોઈ બાળહઠ પૂર્ણ ન થતાં રીસાઈને ઘરમાંથી બહાર રૂપજીને વરસોડામાં જ વસવાટ કરવાનું અનિવાર્ય બની ગયું.... નીકળ્યો અને માત્ર બે વર્ષની ઉંમરે માણેકપુર ગામની પાદરમાંથી પસાર થઈ શાહ કેશવજી રૂપજી અને લધા રૂપજી પુનઃ માણેકપુર આવી વસ્યા... કાચા રસ્તે ૩ કી.મી. દૂર એવા મોસાળ લીંબોદ્રા ગામ ભણી ડગ માંડ્યા... કાળક્રમે મહેતા પરિવારના પૂર્વજો પણ અહીં આવી વસ્યા હતા... કેશવજી ‘મામાનું ઘર કેટલે દીવો બળે એટલે’ જોતજોતામાં તો માર્ગની બન્ને બાજ રૂપજીના પુત્ર રૂગનાથ કેશવજીના પરિવારના વંશમાં શીરચંદ રૂગનાથના હરીવાળા _હરીયાળા ખેતરોની હારમાળા વચ્ચેથી પસાર થઈ હીરો મામાના ઘરે પહોંચી પુત્રોનો વંશવેલો આગળ પાંગર્યો છે, પરંતુ બધા રૂપજીના વંશમાં વર્તમાનમાં માં વેકાનમાં ગયો... બે વર્ષના બાળકને આમ એકલો આવેલો જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા... બે વર્ષના ? કોઈ હયાત નથી... ગયા.. માણેકપુર ગામમાં તો ચારે કોર ‘હીરો ખોવાઇ ગયો છે.’ ની વાત વહેવા શાહ શીરચંદ રૂગનાથ પરિવારમાં પુત્ર ૧. ગીરધરલાલ, ૨. જીવીબેન લાગી. તેવામાં લીંબોદ્રાથી આવી રહેલા કોઈ વટેમાર્ગુએ વાવડ આપ્યા કે (પુત્રી), ૩, લલ્લુભાઈ, ૪.વેણીચંદ, ૫. મફતલાલ, ૬,પાલીબેન (પુત્રી) અને લીંબોદ્રા ગામની સીમમાં કોઈ બાળક પ્રવેશ કરતો જોવામાં આવ્યો હતો... મોહનલાલ હતા... તેમાં લલ્લુભાઈના સુપુત્ર ફૂલચંદભાઈના પરિવારના ત્રણ તપાસ આદરતાં હીરો સહી સલામત મામાના ઘરે પહોંચી ગયાના સમાચાર મળ્યા. Page #37 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંસ્કારનું સિંચનઃ જન્મોજનમના ભવભ્રમણમાં (પૂર્વભવોમાં) ધર્મસંસ્કારનું બીજારોપણ થયેલું હોઈ બાલ્યાવસ્થાથી જ તે બાળકની દરેક પ્રવૃત્તિ સંસ્કરણની સુવાસથી મહેંકી ઉઠતી હતી.. શૈશવકાળથી જ વડીલો દ્વારા પ્રભુદર્શન, પૂજન, સેવાભક્તિના સંસ્કારોનું સિંચન થવાથી ધર્મ આરાધનાનો છોડ ઠીક ઠીક પાંગર્યો હતો...હૈયામાં એક જ વાત ઘર કરી ગઈ હતી કે धम्मो बंधु सुमित्तोय, धम्मो य परमो गुरु । મુવમળ-પયટ્ટાાં, ધમ્મો પરમસંતળો । -વૈરાગ્યશતક 11 (ધર્મ એ આપણો બંધુ છે, સારો મિત્ર છે, અરે ! શ્રેષ્ઠ ગુરુ છે અને મોક્ષમાર્ગ ઉપર ચાલનારાઓ માટે ઉત્તમ રથ છે.) दुर्गतौ प्रपतत्प्राणिनं धारयति इति धर्मः । (દુર્ગતિમાં પડતાં જીવને જે પડવા ન દે અને ધારણ કરી રાખે અર્થાત્ પકડી રાખે તે ધર્મ.) धारणाद् धर्ममित्याहु: धर्मेण विधृता प्रजा । ય: સ્થાત્ ધારાસંયુક્ત: સ ધર્મ કૃતિ નિશ્ર્વિતઃ ॥ (શાંતિપર્વમહાભારત) (જે સૌને ધારણ કરે છે તે ધર્મ કહેવામાં આવે છે. ધર્મ વડે પ્રજા ધારણ કરાયેલ છે તેથી જ જે ધારણયુક્ત હોય તે જ ધર્મ છે.) હીરાના પ્રારંભિક ધાર્મિક અભ્યાસના ઉછેરમાં ગામના મફતલાલભાઈનો પણ યત્કિંચિત્ ફાળો હતો.. માણેકપુર ગામમાં ચૌદશ આદિ પર્વતિથિના દિવસે જ્યારે કોઈ સાધુ ભગવંતનો યોગ ન મળે ત્યારે માત્ર સાત વર્ષની બાળવયે આ હીરાભાઈ પૌષધની આરાધના કરવા ચાલીને બાજુમાં સાત કિલોમીટર દૂર રહેલા લોદ્રા ગામમાં જતા હતા... પાંચમા ધોરણ સુધી માણેકપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ૧૧ વર્ષની ઉંમરે લગભગ ૫ કી.મી. દૂર આવેલા માણસા ગામમાં નિત્ય પગપાળા ચાલીને પ્રથમ અંગ્રેજીનો અભ્યાસ કરવા સાથે ભાવિમાં કઠોર જીવન જીવવાનો પણ અભ્યાસ કરવા લાગ્યા... બાળપણથી જ ધાર્મિક સંસ્કરણના સિંચનના કારણે પ્રતિક્રમણ કરવા ગામના ઉપાશ્રયમાં જતા.. તીવ્ર-ધારણા શક્તિના પ્રભાવે પ્રતિક્રમણ દરમ્યાન થયેલા સૂત્રના શ્રવણમાત્રથી તેર વર્ષની કુમારાવસ્થામાં વિશેષ અભ્યાસ કર્યા વગર જ બે પ્રતિક્રમણના સૂત્રો મુખપાઠ થઈ ગયા અને સાધુ ભગવંતની અનુપસ્થિતિમાં પોતે સ્વતંત્રપણે પ્રતિક્રમણ ભણાવતાં થઈ ગયા... दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, समानसे मे रमतामजस्रम् ॥ (ધર્મભાવના- શાંતસુધારસ) (સકળ વિશ્વના હિત અને કલ્યાણ માટે જિનેશ્વરભગવંતોએ દાન-શીલતપ અને ભાવ એ રીતે ચાર ધર્મ બતાવ્યા છે. એ ધર્મનું મારા મનમાં સદાને માટે નિરંતર સ્થાન રહો.) भवजलहिम्मि अपारे दुलहं मणुयत्तणं पि जंतूणं । તત્વવિઞળત્યદરાં, વુદ્દે સમ્મવયાં ધર્મરત્નપ્રકરણ (જેનો પાર નથી પામી શકાતો એવો અપાર આ ભવસાગર છે, જગતના જીવો માટે મનુષ્ય જન્મ પણ દુર્લભ છે, એમાં પણ અનર્થોનો નાશ કરનાર એવું સદ્ધર્મરૂપી શ્રેષ્ઠ રત્ન મળવું તો અતિ દુર્લભ છે.) अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहिणो । વેદે નફ વિદપ્પડું ધમ્મો તા િનપત્નત વૈરાગ્યશતક (અસ્થિર, મલિન અને પરાધીન એવા આ શરીર વડે સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવા ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે, તે શું ઓછું છે ? પર્યાપ્ત નથી?) Page #38 -------------------------------------------------------------------------- ________________ जरामरणवेगेण बुज्झमाणाणं पाणिणं । ધમો ટીવો પટ્ટા ય, ારૂં સરળમુત્તમં ॥ ઉત્તરાધ્યયનસૂત્ર (એક એક ક્ષણે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તરફ તીવ્રગતિથી ધસી જતાં જીવો માટે ધર્મ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, શરણ અને સહારો છે.) બસ ! આ જ ભાવનામાં તેમની કુમારાવસ્થાના એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા હતા... બાળવિવાહ: બાળવિવાહના તે કાળમાં માત્ર તેર વર્ષની ઉંમરે પીપળજ-વાસણાના વતની અને અમદાવાદના રહેવાસી સુશ્રાવિકા ચંદનબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.. ગૃહસ્થજીવનની ફરજો અદા કરવા જીવનનિર્વાહના આશયથી વિ.સં. ૧૯૭૬ની સાલમાં શ્રાવણ માસમાં તેર વર્ષની વયે વ્યવસાયાર્થે અમદાવાદ ગયા... અમદાવાદ વ્યવસાયમાં ફાવટ ન આવતાં પુનઃ માણેકપુર આવી ધંધો કરવા લાગ્યા... તપારાધનાની પ્રથમ ઈંટ શૈશવકાળથી પરમાત્મભક્તિ, પ્રતિક્રમણ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચાદિ યોગોમાં પ્રવૃત્ત થયા હોવા છતાં હજુ તપારાધનાના ક્ષેત્રમાં પગરવ માંડ્યો ન હતો તેવા અવસરે સોળ વર્ષની કિશોરવયમાં કંઈક તપ કરવાની તાલાવેલી જાગી... મહામંગલકારી આયંબિલના તપથી તપારાધનાનો પ્રારંભ કરવાનો વિચાર આવ્યો... પરંતુ ગામડા ગામમાં આયંબિલ કરવા માટેની કોઈ વિશેષ સુવિધા કયાંથી હોય? સંતોષવૃત્તિ સ્વભાવના ગાઢ સંસ્કારોથી જીવનઘડતર થયેલ હોવાથી આયંબિલની વિશેષ સગવડતાની અનુપલબ્ધિમાં ભાવિ જીવનના સાધિક ૩૦૦૦ ઉપવાસ અને ૧૧૫૦૦ આયંબિલ આદિ ઘોરાતિઘોર તપશ્ચર્યાની મહાકાય ઈમારતની પ્રથમ ઇંટ મૂકતા હોય તેમ જીવનનું સર્વ પ્રથમ આયંબિલ માત્ર શેકેલા ચોખાના અલ્પ દાણા અને ઉકાળેલું પાણી વાપરીને કર્યું હતું ... ગૃહસ્થાવસ્થાની જવાબદારી નિભાવવા માટે અર્થોપાર્જન માટે વિ.સં. ૧૯૭૯ની સાલમાં મુંબઈ જવાનું થયુ... શૈશવકાળથી જ સુસંસ્કારની સુવાસથી વાસિત એવો આ આત્મા મહામોહમયી મુંબઈ નગરીમાં પણ ધર્મ આરાધના તરફ વિશેષ આકર્ષાયેલો રહેતો હતો........ પુનઃ એકવાર આહારસંજ્ઞાભંજક, અણાહારીપદદાયક આયંબિલ તપ કરવાની ભૂખ જાગી... પણ તે વખતે મુંબઈમાં નવા નવા આવેલા હોવાથી આયંબિલ કરવા ક્યાં જવું ? કોને કહેવું ? ની મુંઝવણમાં ને મુંઝવણમાં ક્ષોભ અને સંકોચના કારણે બજારમાંથી મુટ્ટી-બે મુટ્ટી શેકેલા ચણા વેંચાતા લઈ ઉકાળેલું પાણી વાપરવા સાથે ઉદરપૂર્તિ કરી લીધી... અમદાવાદમાં આગમન મુંબઈમાં વ્યવસાયાર્થે અવર-જવર થતી હોવા છતાં હવે શ્રાવિકા સાથે અમદાવાદની ધનાસુથારની પોળમાં જ એક મકાનમાં રહેવા લાગ્યા... સમયના સથવારે સથવારે સંસારચક્ર ભમતું રહ્યું અને વિ.સં. ૧૯૮૨ના પોષ વદ-૧૧ના રવિવારના શુભ દિને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.. તેનું નામ ચીનુ રાખવામાં આવ્યું અને શૈશવકાળથી જ ધર્મસંસ્કારનું સિંચન કરવા માંડ્યા... વિ.સં. ૧૯૮૪માં ગૃહલક્ષ્મી સમાન પુત્રીનો જન્મ થયો તેનું નામ વિમળા રાખવામાં આવ્યું.. વૈરાગ્યનું વાવેતર પરિવારજનો અમદાવાદમાં સ્થાયી થવા છતાં કુટુંબની જવાબદારીઓને સુવ્યવસ્થિત રીતે વહન કરવા માટે પુનઃ ધંધાર્થે મુંબઈ જવાનું થયું... પૂર્વથી મુંબઈ ધંધામાં સ્થિર થયેલા વડીલબંધુ સાથે ખાંડના વેપારમાં જોડાઇગયા... તે અરસામાં બાળદીક્ષાના હિમાયતી, સુધારકવાદના નાશક, રાજનગરઅમદાવાદના ભદ્રકાલી મંદિરમાં બોકડાનો વધ અટકાવનાર, ભલભલાના મોહના ઝેર ઉતારનાર ગારુડી એવા મુનિ રામવિજયની વાણીની વાતો ૧૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ અવાર-નવાર છાપામાં આવતી હતી. બાળવયથી જ જિનવાણીના શ્રવણની રુચિ ધરાવતા હીરાભાઈએ લાલબાગમાં મુનિ રામવિજયજીના વ્યાખ્યાનના સમાચાર જાણ્યા... વ્યાખ્યાનના સમયે પહોંચી ગયા ઉપાશ્રયમાં અને પહેલા જ દિવસથી મુનિવરની વાણીએ એવું કામણ કર્યું કે સવારે જિનવાણી શ્રવણનો તેમનો નિત્યક્રમ થઈ ગયો.. હૈયામાં પડેલી ધર્મસંસ્કરણની ફળદ્રુપ ભૂમિ ઉપર વૈરાગ્યભાવનું વાવેતર થઈ ગયું... साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थस्तु फलति काले, सद्यः साधुसमागमः॥ (સાધુપુરુષનું દર્શન પણ મહાપુણ્ય મળે છે, સાધુઓ તો તીર્થ સમાન છે, અરે ! તીર્થોની યાત્રા તો કાળક્રમે ફળ આપનારી છે જ્યારે સાધુપુરુષોનો સમાગમ તો તાત્કાલિક ફળ આપનારો છે.) એક ઘડી આધી ઘડી આધી મેંપુનિ આધ, સમાગમ કરે સન્ત કા, કોં કોટિ અપરાધ. વૈરાગ્યરસથી ભરપૂર એવી જિનવાણીના નિત્યશ્રવણથી સંયમબીજના અંકુરા ફુટવા લાગ્યા અને સંયમ ગ્રહણ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો... હીરાભાઈના જિનવાણી શ્રવણના નિત્યક્રમને જોઈ વડીલબંધુ માણેકભાઈને પણ જિનવાણી શ્રવણની તૃષા લાગી... એકવાર હીરાભાઈ સાથે તે પણ મુનિવરની અમૃતવાણીનું સુધાપાન કરી પાવન થયા અને એવું તો ઘેલું લાગ્યું કે હવે જિનવાણી તેમનું વ્યસન થઈ ગયું... રોજ-રોજ જિનવાણીના જલથી આત્મા ઉપર રહેલો કર્મમલ સાફ થતાં થતાં માણેકભાઈના આત્મામાં રહેલા ચારિત્રના ગુણો પ્રગટ થયા. गुरवः पान्तु नो नित्यं, ज्ञानदर्शननायकाः। 5 चारित्रार्णवगम्भीरा, मोक्षमार्गोपदेशकाः॥ (જ્ઞાનદર્શનના નાયક, ચારિત્રરૂપી સાગર જેવા ગંભીર, મોક્ષમાર્ગના ! ઉપદેશક એવા ગુરુભગવંતો અમારું રક્ષણ કરો.) આ જ ભાવમાં રમવા લાગ્યા... હીરાભાઈને વાત કરી.... સંયમગ્રહણ કરવાની તીવ્ર ભાવના હોવા છતાં કૌટુંબિક જવાબદારીઓના ભારને કારણે હીરાભાઈ તે વખતે લાચાર હતા, જ્યારે માણેકભાઈને કોઈ સંતાન ન હોવાથી અને ધર્મપત્નીની સંમતિ હોવાથી ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં તાત્કાલિક દીક્ષા ઉદયમાં આવી ગઈ...પૂજ્ય ગુરુભગવંતના સાંનિધ્યમાં રહી સંયમતાલિમ ગ્રહણ કરીને માણેકભાઈએ અન્ય કૌટુંબિક જનોનો વિરોધ હોવા છતાં સ્વપનીની સંમતિ સાથે કુટુંબની પાછળની વ્યવસ્થા હીરાભાઈને સોંપીને વિ.સં. ૧૯૮૭ના માગશર વદ-૯ ના દિવસે મુંબઈના અંધેરીમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી... તેઓ પ.પૂ.પં.શ્રી રામવિજયજીના શિષ્ય મુનિશ્રી મૃગાંકવિજયજી બન્યા. વડીલબંધુની દીક્ષા થતાં હીરાભાઈના સંયમગ્રહણ માટેના ભાવો વધુ તીવ્ર બન્યા... પરમ પૂજ્ય ઉપાધ્યાયશ્રી પ્રેમવિજયજી અને મુનિ રામવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં વિ.સં.૧૯૮૭ના વર્ષે ચાતુર્માસ આરાધના કરવા માટે પાંચ વર્ષના સ્વપુત્ર ચીન સાથે પાટણમાં રહ્યા... ચાતુર્માસ દરમ્યાન ચઢતા પરિણામ સાથે આરાધના કરતાં કરતાં પુત્ર ચીનને પણ વૈરાગ્ય સરોવરમાં ડૂબકી મરાવતા હતા.... તેવામાં કારતક સુદ પાંચમજ્ઞાનપંચમીનો દિવસ આવ્યો. બાળ ચીનુએ એકાસણું કર્યું હતું... મોડી રાત્રે ચીનુને પથારીમાં બેઠો થયેલો જોઇને ચારિત્રરત્નોના કુશળ પરીક્ષક એવા પ.પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજ સાહેબ પૂછે છે “કેમ ચીનુ! શું થાય છે? ઊંઘ નથી આવતી?” ત્યારે તરસ લાગી હોવાનુ ચીનુએ જણાવ્યું... અનુભવચક્ષુથી આ રત્નની ચકાસણી કરતાં તેમણે પૂછ્યું, ‘ચીન! અહીં ઉકાળેલું ચૂનાનું પાણી છે. તારે ઉપયોગ કરવો છે?' ત્યારે બાળચીનુએ ખૂબ જ નિખાલસતાપૂર્વક કહ્યું, ‘સાહેબજી! એકાસણાના પચ્ચકખાણમાં આપણે રાત્રે પાણી કેવી રીતે પીવાય? મારે પાણી નથી પીવું.’ ચીનના આ શબ્દોએ ઉપાધ્યાય ભગવંતના માનસ ઉપર એક અનોખી Page #40 -------------------------------------------------------------------------- ________________ છાપ ઉપસાવી.... તે સમયે તાત્કાલિક તો ગળા ઉપર ભીના કપડાનાં પોતા મૂકીને રાત પસાર થઇ ગઇ... સવાર થઇ ત્યારે રાત્રિ દરમ્યાનના પ્રસંગમાં આ પાંચ વર્ષની બાળવયમાં પણ લીધેલા એકાસણાના પચ્ચખાણમાં જે અડગતા નિહાળી તેના ઉપરથી આ બાળરત્ન ભવિષ્યમાં પ્રભુના શાસનને દીપાવવાની ક્ષમતા ધરાવવાનો અણસાર પામી ગયા... તેઓએ ચીનના પિતાશ્રી હીરાભાઈને બોલાવી રાત્રિના પ્રસંગની વાત કરી અને સાથે સાથે જણાવી દીધું કે, ‘હીરા! તારે આ બાળકને લીધા વિના નથી નીકળવાનું.’ વૈરાગ્યના રંગે રંગાયેલા હીરાભાઈનું હૈયું નાચી ઉઠ્યું અને રોમે રોમે આ બાળક સાથે સંયમગ્રહણની અભિલાષાનો અનેરો આનંદ વ્યાપી ગયો. હવે સંયમગ્રહણની તાલીમ માટે પૂજ્યોના સાંનિધ્યમાં જ રહેવા લાગ્યા... તે અરસામાં તે સમયે પાટણમાં પૂ.પં. રામવિજયજીની સામે કોઈ કારણસર બળવો પોકારવામાં આવ્યો હતો અને જ્યારે સાધુસમુદાય સાથે તેઓ માર્ગમાં વિચરતા હતા ત્યારે કેટલોક જનસમુદાય કાળા વાવટાઓ લઈ પૂ. પં. રામવિજયજીની સામે પડ્યો હતો. તે અવસરે ગુરુભગવંત પ્રત્યે અવિહડ રાગ ધરાવતા હીરાભાઈએ મોરચો લઈ આવેલા ટોળાની સમક્ષ જાહેર કર્યું કે “ખબરદાર! હવે કોઈ આગળ વધશો નહીં! હવે આગળ વધવું હોય તો મારી | લાશને ઓળંગીને આગળ કદમ ઉઠાવશો.’ ગુરુભક્તિના રાગથી રંગાયેલા હીરાભાઈના ખુમારીભર્યા આ વચનોથી ટોળામાં થોડો સોપો જરૂર પડ્યો પણ તેમાં વિશેષ બળવાખોર તત્ત્વોએ તે વાતની દરકાર ન કરી... તેઓ આગળ વધ્યા અને હીરાભાઈ સાથે ઝપાઝપી થતાં હીરાભાઈ લોહીલુહાણ પણ થયા... ધીમે ધીમે મામલો થાળે પડી ગયો... વિશેષ વૈરાગ્યવૃદ્ધિ અને સંયમતાલીમના આશયથી વિ. સં. ૧૯૮૮ની સાલમાં પૂ.આ. દાન સૂ. મ. સા., પૂ. ઉપા. પ્રેમવિજયજી મ.સા., પૂ. પં. રામવિજયજી મ.સા. આદિ ઠાણાની પાવનનિશ્રામાં વઢવાણ ચાતુર્માસ રહ્યા... ચાતુર્માસ બાદ વિહારની તાલીમ આપવા માટે બાળ ચીનને પાલિતાણા તરફના વિહારમાં સાથે રાખવામાં આવ્યો. ચારિત્રરત્ન પારખુ ઉપા. પ્રેમવિજયજી મ.સા.ની કસોટીમાંથી પાર ઉતરતાં પૂ. આ. દાન સુ.મ.સા. દ્વારા મુમુક્ષુ ચીનુની દીક્ષાનું મંગલમુહૂર્ત કાઢવામાં આવ્યું. પૂ. પિતાશ્રી હીરાભાઈ સાથે શ્રી સમેતશિખરજી આદિ કલ્યાણકભૂમિ વગેરે તીર્થની સ્પર્શના દ્વારા તેઓએ સમ્યગ્રદર્શનને વિશેષ નિર્મળ બનાવ્યું...' હીરાભાઈએ કુટુંબ સહિત ચારિત્રગ્રહણ કરવાની ભાવનાથી ધર્મપત્ની ચંદનબેન તથા પુત્રી વિમળાને પણ સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં રહી જ્ઞાનાભ્યાસ કરવાની વ્યવસ્થા કરી. લગભગ ૫-૬ માસ રહેવા છતાં પૂર્વભવના જ્ઞાનાવરણીય કર્મોના તીવ્ર ઉદયને કારણે ચંદનબેન જ્ઞાનાભ્યાસ ન કરી શક્યા. અનેક પ્રયત્નોના અંતે તેઓએ ગૃહવાસમાં સુશ્રાવિકાનું જીવન પસાર કરવા વિચાર્યું... સાથે રહેલી વિમળાને તો દીક્ષા લેવાની તીવ્ર ભાવના હોવા છતાં કોઈ અંતરાયકર્મોના ઉદયને કારણે માતાની સંભાળ માટે સાથે રહેવાનું નક્કી થયું. ગુરુભગવંતો દ્વારા ચીનની દીક્ષા માટે સંમતિ મળવા છતાં એક તરફ તે સમયના દેશકાળમાં ગાયકવાડ સરકારના રાજમાં બાળદીક્ષાનો સખત વિરોધ ચાલતો હતો તો બીજી તરફ ચીનુ પ્રત્યેના મોહને વશ અન્ય કુટુંબીજનો તેને દીક્ષા અપાવવા સહમત ન હતા. હીરાભાઈ મુંઝવણમાં હતાં કે ક્યાં ? કેવી રીતે ? દીક્ષા કરવી. બે-ત્રણ સ્થાનોમાં દીક્ષા અપાવવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યો પરંતુ સફળતા ન મળી, છતાં પૈર્યપૂર્વક સતત પુરુષાર્થ કરતાં હીરાભાઈને અંતે ગુરુભગવંતોના ચારિત્રબળના પ્રભાવે ખંભાત શ્રી સંઘના શ્રેષ્ટિવર્ય શેઠશ્રી કસ્તુરભાઈ તરફથી દીક્ષાની વ્યવસ્થા કરી આપવા માટેનું આશ્વાસન મળ્યું... સૌ દીક્ષા સ્થળ બાબત હજુ ચિંતિત હતા ત્યારે શેઠશ્રીની સૂચનાનુસાર હીરાભાઈચંદનબેન આદિ અંગત વ્યક્તિ સાથે મુમુક્ષુને દીક્ષાની આગલી રાત્રે ખંભાત લાવવામાં આવ્યા અને રાત્રે જ ગાડામાં બેસીને સૌ ખંભાત નજીકના વત્રા ગામમાં રાત્રે એક વાગે પહોંચ્યા હતા. Page #41 -------------------------------------------------------------------------- ________________ સવારે ૮-૦૦ કલાકે પૂ. મુનિરાજ નંદનવિજયજી મ.સા, પૂજ્ય મુનિરાજ મૃગૉકવિજયજી મ.સા. આદિ, વત્રા જૈન સંઘ તથા મુમુક્ષુ ચીનના માતા-પિતા ચંદનબેન-હીરાભાઈ આદિની હાજરીમાં મંગલકારી દીક્ષાવિધિનો પ્રારંભ થયો. વેશપરિધાન-કેશમુંડનનો અવસર આવ્યો પરંતુ ગામમાં કોઈ દ્વારા હજામને કહેવાયું કે ‘આ ખાનગી દીક્ષા થઈ રહી છે તેથી જો પોલીસ આવશે તો તને પકડીને લઈ જશે' તેથી હજામ ગભરાટના કારણે આવ્યો નહીં. આ તરફ મુહૂર્તની વેળા આવી પહોંચી હોવાથી વિલંબ કરવા જેવો ન હતો. મંગળ મુહૂર્તની પળો રખે વીતી ન જાય! માટે પિતાશ્રી હીરાભાઈએ તાત્કાલિક અસ્ત્રો મંગાવી સ્વયં પોતાના હસ્તે પુત્ર ચીનના કેશમુંડનની ક્રિયા કરતાં કરતાં અનંતાનંત જન્મોના પોતાના ચારિત્રમોહનીય કર્મોના ભુક્ક-ભુક્કા બોલાવી નાંખ્યા. નૂતન મુનિવરના લોચની ક્રિયા પૂર્ણ થતાં પૂ.પં. રામવિજયજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ નરરત્નવિજયજી તરીકે તેમનું નામાભિધાન થયું. | હીરાભાઈ, પુત્ર ચીનની દીક્ષા થવાથી ખૂબ આનંદમાં આવી ગયા. પોતાના બાળકને આત્મકલ્યાણને પંથે પ્રયાણ કરાવવામાં સુજ્ઞ એવો ક્યો. બાપ આનંદ ન પામે ? બસ ! હવે પોતે પણ શીધ્રાતિશીધ્ર મહાભિનિષ્ક્રમણના પંથે ડુંગ માંડવા અધીરા થવા લાગ્યા. રાત ને દિવસ બસ એ જ વિચારોમાં ગરકાવ રહેવા લાગ્યાં. कांता मे समतैवैका ज्ञातयो मे समक्रियाः। વાદાવFમિતિ વત્ત્વા થર્મસંન્યાસવાન્ ભવૈતૂ II જ્ઞાનસાર (સમતા એ જ એક મારી પત્ની છે, સમાન ક્રિયાવાળા એવા સાધુ ભગવંતો જ મારા સગા છે તેવું વિચારી બાહ્ય પરિવારનો ત્યાગ કરી સજ્જન પુરુષો ધર્મમાં (સાધુધર્મ) સારી રીતે સ્થાપિત થાય છે.) देशकुलदेह-विज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् । TET ાથમિદ વિષ મવારે તિર્મવતિ પ્રશમરતિ (દેશ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવની વિષમતા જોઈને વિદ્વાન પુરુષોને આ ભવસંસારમાં કેવી રીતે પ્રીતિ થઈ શકે?) હીરાભાઈ તો હવે દિન-પ્રતિદિન વૈરાગ્ય-મહાસાગરના ઊંડા પાણીમાં ઉતરતાં ઉતરતાં અમૂલ્ય એવા ચારિત્રરત્નને પામવા મથી રહ્યા હતા. अन्योऽहं स्वजनात्, परिजनात्, विभवात्, शरीराच्चेति । (હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવથી અને શરીરથી જુદો છું, અન્ય અનંતાનંત કાળના ભવભ્રમણમાં મળેલા અતિદુર્લભ એવા માનવભવમાં આ નશ્વરદેહ તો મળ, મૂત્ર, રુધિર, માંસ, પરુ આદિ અનેક અશુચિ પદાર્થોથી ભરેલો છે પરંતુ પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે શાંતસુધારસ ગ્રંથમાં બતાવેલ છે તે ખરેખર વિચારણીય છે. वपुषि विचिन्तय परमिहसारं, શિવસTધનસામર્થ્યમુદ્રારમ્ II શાંતસુધારસ (આ માનવદેહમાં જો કોઈ સારભૂત તત્વ હોય તો તે એ છે કે આ માનવદેહ માત્રમાં જ મોક્ષપ્રાપ્તિની આરાધના કરવાનો પુરુષાર્થ છે, બસ આ વાત ઉપર જ ગંભીરતાથી વિચાર કરવા યોગ્ય છે.) Page #42 -------------------------------------------------------------------------- ________________ उत्तमा ह्यात्मचिन्ता च, मोहचिन्ता च मध्यमा । અથમા ામચિન્તા હૈં, પચિન્તાડધમાધમાં ।।પરમાનંદપચ્ચીશી (સ્વ- આત્માની ચિંતા એટલે કે હું ક્યાંથી આવ્યો ? ક્યાં જઈશ ? મારું સ્વરૂપ શું છે? વગેરે વિચારો તે ઉત્તમ છે, પુત્ર-પત્ની-પૈસા આદિની મોહચિંતા મધ્યમ છે, પાંચ ઇન્દ્રિયોના વિષયોની ચિંતા અધમ છે અને કોઈ પ્રત્યે ઈર્ષ્યા, રાગ, દ્વેષ આદિની વિચારણા અધમાધમ છે.) ચિંતા કર આપ તું આપણી, મત કર પારકી આશ રે, આપણું આચર્યું અનુભવ્યું, વિચારી પર વસ્તુ ઉદાસ રે.. ચેતના જાગી સહચારિણી -ઉપાધ્યાય શ્રી સકલચંદજી મહારાજ વૈરાગ્યભાવમાં મહાલતા એવા હીરાભાઈએ ધર્મપત્ની સુશ્રાવિકા ચંદનબેન તથા પાંચ વર્ષની પુત્રી વિમળાના ભાવિની વ્યવસ્થા કરી દીધી. પૂજ્ય પિતાશ્રી આદિ સૌ કુટુંબીજનોની દીક્ષા માટે સંમતિ ન હતી, પરંતુ જેમ ચંદન ઘસાઇને શીતળતા આપે અને દેહદહનથી સુવાસ આપે તેમ આ સુશ્રાવિકા ચંદનબેને પણ પોતાની ભાવનાઓ-ઇચ્છાઓનું દહન કરી, પ્રથમ પુત્ર અને હવે પતિના આત્મકલ્યાણના માર્ગ તરફના પ્રયાણ અવસરે શિવાસ્તે પંથાન: (આપનો માર્ગ કલ્યાણકારી નિવડો) ની ભાવના સાથે પોતાના ભાવિની કોઈ ચિંતા કર્યા વગર સંમતિ આપતાં હીરાભાઈએ સંયમગ્રહણનો નિર્ધાર કર્યો... ઉપા. પ્રેમવિજયજી મહારાજ સાહેબને પરિસ્થિતિથી વાકેફ કરી દીક્ષામુહૂર્તની માંગણી કરતાં તેઓશ્રીએ વિ.સં. ૧૯૯૦વૈ. સુદ દ્વિતીય-૯નો દિવસ આપ્યો. જોગાનુજોગ હીરાભાઈના નાના બહેન સીતાબેનના લગ્ન પણ વૈશાખ સુદ દ્વિતીય-૯ના શુભ દિને કરવાનું નક્કી થયું હતું. વૈશાખ સુદ દ્વિતીય ૯ ના દિવસે માણેકપુરમાં ઘરઆંગણે નાની બહેનના લગ્નની જાન આવવાની તૈયારી ચાલતી હતી ત્યારે હીરાભાઈ તો સંયમવધૂને વરવા માટે ધર્મપત્ની અને પુત્રીરૂપી જાન લઈ વતનથી નીકળી અમદાવાદ હાજાપટેલની પોળમાં સંવેગી ઉપાશ્રય (પગથિયાનો ઉપાશ્રય)માં બિરાજમાન પૂજ્યોના ચરણોમાં આવી પહોંચ્યા. શુભ પળ આવતાં ૫. પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદહસ્તે ભવોભવના ભ્રમણ કરાવનાર કર્મરજનું નિર્મૂલન કરવા માટે ભવભંજનકારક રજોહરણની પ્રાપ્તિ થાય છે. તે અવસરે તત્ર ઉપસ્થિત ૫.પૂ. આ. દાનસૂરીશ્વરજી મ.સા., પ. પૂ. ઉપાધ્યાય પ્રેમવિજયજી મ.સા., પ. પૂ. પં. રામવિજયજી મ.સા. આદિ વિશાળ સમુદાયના સૌભાગ્યવંતા સાંનિધ્યમાં હીરાભાઈ પ.પૂ.પં. રામવિજયજી મહારાજ સાહેબના શિષ્ય મુનિરાજ હિમાંશુવિજયજી બન્યા. વર્ષોથી જે સંયમવધૂને વરવા ઝંખના હતી તેની પ્રાપ્તિ થતાં સતત પેલા વાચક ઉમાસ્વાતીજી મહારાજ સાહેબના દહોરાવતા રહે છે. વચનોને तत्प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः । કૃન્દ્રિય-ષાય-રવ-પરીષહસપત્નવિધુરે। । પ્રશમરત (સાધુ જો ઇન્દ્રિયોના વિષયમાં વિલુબ્ધ બને, જો તે કષાયોની આગમાં ફસાય, રસ-ૠદ્ધિ અને શાતાગારવમાં લુપ્ત હોય તો પરીષહ સહન કરવામાં કાયર બને અને વિરાગમાર્ગ ઉપર વિજય પામી શકતો નથી, તેનો વૈરાગ્ય દૃઢ બની શકતો નથી, તે જ્ઞાનોપાસનામાં આનંદ પામી શકતો નથી.) પૂર્વપુરુષોના આ વચનોને ધ્યાનમાં રાખી દિનપ્રતિદિન પૂજ્યોના ૧૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સાંનિધ્યમાં રહી સંયમજીવનના પ્રત્યેક યોગમાં પ્રબળ પુરુષાર્થ સાથે આગળ વધવા લાગ્યા... પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથ આદિનો ઠોસ અભ્યાસ કરવા લાગ્યા. સંસ્કૃતની બુકોનો અભ્યાસ કરી વિવિધ આગમ ગ્રંથોનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શ્રુતસાગરના મંથન દ્વારા આગમરહસ્યોના અમૃતને પામી સદા પીયુષપાન કરતાં... તેમના સંયમજીવનમાં ડગલે ને પગલે જિનાજ્ઞાના અણિશુદ્ધ પાલનનાં દર્શન થતા... શાસ્ત્રકાર ભગવંતોએ વર્ણન કરેલા સંયમજીવનના આચાર અંગેના શબ્દે-શબ્દ મુજબ ચારિત્રજીવનમાં પગલાં માંડી રહ્યા હતા.. તેઓશ્રીની જીવનચર્યા નિહાળનારને હાલતાં-ચાલતાં આગમનાં દર્શન થતાં હતા... જિનાજ્ઞાપાલન, નિર્દોષ ભિક્ષાચર્યા, ગુરુવિનય, વૈયાવચ્ચ, સાધુઓને સહાયકવૃત્તિ, ક્રિયાચુસ્તતા, નિઃસ્પૃહતા આદિ ગુણાભરણ વડે ચારિત્રજીવનને વિભૂષિત કરવા સાથે સંઘઐક્યની ભાવના અને તપધર્મના શિરતાજને પણ વહન કરી રહ્યા હતા. (વિ. સં. ૧૯૯૨ની સાલમાં દાદા ગુરુદેવશ્રી પ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરદાદાગુરુદેવશ્રી પ.પૂ.આ. દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે હતા તે અવસરના સંયોગાદિનો વિસ્તારપૂર્વકનો અહેવાલ પૂજ્યશ્રીના સ્વહસ્તાક્ષરમાં લખાયેલ છે.) Education international | | | ૪. વાલીઓન દુ unnyme --- ડીસેમ wight -- ૧ જા2ના ૯-૧૫, વિ.સં - નજારા... કૃતિપ્રાચી “ મેમાના રાહતનું ભાગ કામ- પવીર. કુંભાભા 9 મા વિઝયમનો પિત્ત "...મળારે હોવી જાય ૯માં પદાર મેં સર્કમાં કર્ટન જીલુભા મા " હલોત રામ- માછાઈ ૩ ના ઘટ રવાર તિથૈ જાય વિદરિ વર્કનો રોલ, હથેલા સમુહની સંભાળ (સુહાસ ચ ૬. માર્ગમાં પ્રવાસમાં મહાદા બંધના આળ લટલ કરમાં મહાક્ષ જશન કવર નટોલ મુદ્રા >≠૬ રામ આમ ટ્રીનું રહે, દાદ્વ ભાવવું. નર્તકે રાહ ન મથ સરિત ઈ ફરજ ન અ ફ+1 ઈન્ધ સંવત ૭.૯ મિ. રૈયદ ૧ મિન્ટો રમત 3 ی 4 ઘો જુજાર .. aushimah, eis fazendo amenities પવાલા દેત મહિમાy૨ * ટા ? દર્દ) કે બધા ser in denpad zinity hun ઉત્થામણ ઝહેર ગાંવ (કરિયાઅર૧) na mozinecommend von 122 42h mer! મન ધાયા ૧. લાશ ફેંકાયમ ચિર વિન્ ૨૨, રર,રામાં જાડી સુકા બાદંડ જાડી માટે લાં ચિયાનું મર્ભા ૩ સર્વ ધર્મધારણ રક્ષા કરતા મત છે કરવામ જગતને માત્ર સી વટાળ કે જ્યાં નિરંતર થતા સીતી પ દેવ પૂજ્યશ્રી ચરમતીર્થપતિ પરમાત્મા મહાવીર ગણધર મંદિરના પ્રેરક હતા... Page #44 -------------------------------------------------------------------------- ________________ થિ ૨ કે ૧ . . દા થાય જો કે કa મ ાં #જ ક મા ના માટે શરીર ઉપર કામ કરે જ કેમ ના કરા , દયી લક- મીલ. લાઈક કપ ૧૬ મhકમ | અ ૧ પ૧ ૨ નt fથ જ 1 જુલh fજ પૂજયશ્રીના 246UIgie કે જમાના પર (sh લાલપદમજft ને લ ક મ ણ કnaફ દબાંધા મને Aષ તળ વધશ્ર અમે મરે -કેત મને દુકxt નિષ્ઠ ૨૦૧લી હ હ હ કે લ૨. ધકક કરો માં | એકે ૨૧ ૨૪. મ ા હજામત કે કમ સતર્મન કરે દi ] !' જો કે રંક, કાંદામા અમી #કાન દાર વિ Rને નામ : 4 ઉપર લઢ | ૨૩ ૨. કા ધ31 ચમક" માલિક wજા નુ સન ૧ ન હૉલ તર્ક / કંન કે thd van d ( લંક પર નિકા જાન માં રામ માર મા સા ની હ ક ઝ ને તમ રે ભh 41લાગુ નાથ મન An૬૯ લાજ ન માં પt મન પાળ જપ પિ મ ાન અને મા. (૨ જ કેના કા fકરા માન્ય કે પર જામતા , કે જે ૧૨ વાત ૨૧ કેમ બહાર મન ન કેન કા ૯%ાર્ક માં રી ૧૬ ~ ના મઢ કેમકે તે દિ ક રે કે ન સક= ૧ નુ -મું છું કે ૧૧ ર - * - (૧૪ - 5 V. ફિ " “RY ( 1 ના જ ક ર કર મધમાખી શsse" f૧ : ન. હે રેહે બ , 341 હડકડnીજા ૯૭ મત માંડું 34 } h1 jને ન ૩ કનકપ ૪૧ ધકે કરી ના 4 * હીરજ ૧ ૨ જ માન રા ની Lી વૈદનો (૧૦૪નામ-3 દુબઈ -૨ મિકં.ફ41 કાજલ મw w જકપૂરલય દળ કાર્ય માં ૨૩ રન પન નરે_મોત 327 34 $ બ દ્વાન કરિયર 4પ મન એક નવા જમાન માઈની મૂજે દો'' જે દિ છે. ધર અદા ,ગવરામ અને Y કામ ર - Sunithonatan Gibt શા મદદ ન મટે કે કે ળ +y મજા રોકથાને પ 0. –૨નટ ન ગ ૨ - - - CA - ઉત5મદરેક ગણે તેમન xfn3e xરn ) 441- ક કે એ મરે fકે જે માટે જ ય મ - ૧ ૬ ૨૧સર ન9 A નિ 0 ordruth het cuz z Egill Binmannsins in મ૨ ખર્ષ મધ્ય ગુનઃ પ્રઢ સંમત હક ના કરે પાં, દસ 12,4&ી રાહુ અને દ" imલ - રાધા-રફ નિત« પહેમાળ,લકપચી, કળ કીક્ત જન | માંડલગ્ન માલધક રય = નૌ ફરત~ મધ કિમ ૯16}* * 33 £7 ફે' મા દૂર થાળ ૬ ૨ જય માટે જ નુ ધામ #tત મારૂ £-૨ ૨ ૧ ૧ ૨ -૩ 41 2144 1 ૨૩મત* * * » જામા 1 ¢{kt yle, i ? ક. ૩૨૧-& ખ દ, માં નોકરી ક ક કા કા કા કુ ! મત કુલ જે નવું}} = છે ! - મલ ા કહે છે. મકર « જાનુકાકા 8 9ોરઢા (. મદ્રહ ઉપર - હાનિકાસ જ મેં અંજાબ ચતુત પાર ન... (h Fn & Anne મંડળમાં કે ન માન્ય રકમ રાજન લ/ &મથ કહાં ઋષિ માટે, વૉલ f૧૩ જા સાધુ 47 34 કલાર્ક રાત્રિ રn1 ૧૨૩૧૧૬ મત + 4, ક ર ક ક ર તે ફાત રે તમ જય : ધમ ઉજાળી * [ 4 ક મત 1 મા શinક કે રાજય GS | મારી મા કઈ મારી નજીક 5ધ જે 11'ના મી ક ( 1 : હતું ૧૬– 1 ૧૨એ તે બધાજુ તક સાઇ' સત૨ ? મ- કયા દે ની ૧ ૬ વીક -૧ મess in મારી મા વી કરેલ રહી જો . ૧દમ રે ૧૬ જૂન ૨૪ કમ કે f {{"જન જા િપ ૨૧૨ ૨૪૧૬ તા મકા , જૂધ. * આtી કદમ રામન Rારૂ ક૨તા ક્રni દ ની રે મધને 28ળ મિલn. મક Nિ ન કfe fભ મ ૧૮૬ મા જેલ ૧૫ ક મg - (ઉલ પરમ ૮ હિતક સભા કે મત ન15 ન હેતા ૧ી કી મળી પટ, માટે જ હજ યા ન ૪૨કમ પાક કે જી . 349 રન & શરીર કપ કાળી મg દ લાક, 1 મા જીન ધe ગત 2 - 3 – ૧ %LA | 3132/ન --- 5 નં?v=q ૧દ્ધ ૧૪ હા --"- 3312 Bક જ કા કામમાં ૧ કે કામ કુલ રર કે જ કરાવી જાય કે આ કાળ ૧ કnthઢેરક પ. પુ મત્ર ૬ ૪ મીય કલા કે કાકા કા કરે કહે હર ૧ ૧૨ ૧ થી જ દૂર . કારણ ક મા કે કg 26 ) 3 1 મા ન જ 2 3 4 5 ક ર કઢી . . ) તે (૧૮મુ પ રૂદ્ધ મi, [, v1mટે સેલ Rાટે ધમાકુ' રદ ૨ tb - મમ કિત ઉજાગૃભ મુહ મધા* * * * * * * 3 -- લા - ૧૧ - મ - ૧ - ૨ | * : - ૧૫ - --- \ રસાધુ 5 3 હું * કય* મંઝા રેબ સકતા ૧, " p. તીર્થ કર પરમાત્માની આજ્ઞાને સંપૂર્ણપણી આધીન હોય તે બ્રમણ. ૧૬ an Education international For Private & Personal use only Page #45 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પ. પૂ. આ. દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગવાસ અનેક મહાત્માઓ સાથે હતા... એકવાર ગિરિરાજની યાત્રામાં પૂ. બાદ દાદાગુરુદેવશ્રી પ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ. દાદાગુરુદેવશ્રી પ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાથે પૂજ્યશ્રી, પૂ. ગુરુદેવશ્રી સાથે રહેવા લાગ્યા. તે અવસરે પૂ. મુક્તિવિજયજી મ. સા., પૂ. ભાનુવિજયજી આદિ અનેક મહાત્માઓ ડુંગર ચઢી રહ્યા હતા ત્યારે પૂ. મૃગૉકવિજયજી મ.સા. આદિની સહાયથી શાસ્ત્રાભ્યાસ સાથે યોગોદ્વહન દાદાગુરુદેવશ્રીએ મહાત્માઓને વાત કરી કે “મારે મુંબઈના ૨૦-૨૫ ચુનંદા કર્યા હતા. તપ અને સ્વાધ્યાયની ધુણી ધખાવવા લાગ્યા અને વીસસ્થાનકની યુવાનોની પ્રભુના શાસનને ભેટ ધરવાની ભાવના છે'' અને આ કાર્ય માટે પૂ. એક વીસીમાં તો (સળંગ ૨૦ ઉપવાસમાં) આખું મહાનીશિથસૂત્ર ભાનુવિજયજીને મુંબઈ તરફ વિહાર કરાવ્યો હતો. વચનસિદ્ધ મહાપુરુષની સ્વહસ્તાક્ષરમાં લખ્યું હતું... ભાવનાથી તે અવસરે મુંબઈમાં થયેલી દીક્ષાઓ દ્વારા ખરેખર શાસન માટે એક | વિ. સં. ૨૦૦૩ની સાલમાં ફલોદીમાં ચાતુર્માસ કરવાનો અવસર એક રત્નો તૈયાર કરવામાં આવ્યા. આવ્યો તે અવસરે પૂજ્યશ્રીના સમાગમથી સુશ્રાવકે અક્ષયરાજ (ભાવિના | વિ. સં. ૨૦૦૭ની સાલ હતી... સંયમયાત્રામાં વિચરણ કરતાં કરતાં પ. પૂ. આ. કલાપૂર્ણસૂરિ) ના હૈયામાં પડેલા વૈરાગ્યબીજનું સિંચન થયું બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની પાવનભૂમિ ગિરનારની યાત્રા અને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા પૂર્વભૂમિકારૂપે ધીમે ધીમે ચતુર્થવ્રત-પાલનનો (સંયમજીવનની પ્રથમ યાત્રા) કરવા પધાર્યા હતા... કાળમીંઢ પાષાણોથી અભ્યાસ કરવા થોડા થોડા સમયની મર્યાદાપૂર્વક વ્રતપાલન અંગેના બનેલો ગિરનાર ગિરિવર વૈશાખ માસની ધોમધખતી ગરમીનું વમન કરી પચ્ચકખાણ કર્યા... રહ્યો હતો... તે અવસરે પૂજ્યશ્રી સાથે રહેલ સંસારી પુત્ર મુનિ चन्दनं शीतलं लोके, चन्दनादपि चन्द्रमाः । નરરત્નવિજયજીને અચાનક સારણગાંઠનો દુ:ખાવો ઉપડડ્યો. ઉપચારાર્થે चन्द्र-चन्दनयोर्मध्ये, शीतलः साधुसमागमः ।। તાત્કાલિક જુનાગઢ ગામમાં જવાનું થયું જ્યાં ડોકટર માર્ટીન સાહેબની (ચન્દન શીતળતા આપે, ચન્દ્રમાં ચન્દનથી પણ વધુ શીતળ પરંતુ આ સારવાર શરૂ થઈ પરંતુ સારણગાંઠનું કદ મોટું થઈ ગયેલ હોવાથી ચન્દ્ર અને ચન્દનથી પણ વિશેષ શીતળ તો સાધુનો સમાગમ છે.) ઓપરેશન કરવું અનિવાર્ય બની ગયું... જો ઓપરેશન ન થાય તો દુ :ખાવાના પૂજ્યશ્રીની સંયમનૌકા કાળના પ્રવાહમાં એક લયપૂર્વક ધસમસતી કારણે મુનિરાજ વિહાર કરવા અસમર્થ હતા અને જો ઓપરેશન કરવામાં આગળ વધી રહી હતી... આવે તો પણ ઓપરેશન બાદ તાત્કાલિક વિહાર કરવો અશક્ય હતો. આતમ ધ્યાનથી રે સંતો સદા સ્વરૂપે રહેવું.. કાળ કસોટી કરતો હોય તેમ જુનાગઢમાં તે અવસરે કોઈ મહાત્માઓનું આ વાતને મમરાવતા મમરાવતા પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા ચોમાસુ નક્કી થઈ ગયેલ અને તિથિભેદના કારણે હવે શ્રી સંઘ પૂજ્યશ્રીને હતા.. ચાતુર્માસ માટે તેમની સાથે રાખી શકે તેમ ન હતો... પરિસ્થિતિ વિકટ બની લગભગ વિ.સં. ૨૦૦૫થી વિવિધ સંઘોની આરાધનાથે સ્વતંત્ર ગઈ.. શ્રી સંઘ કોઈ હિસાબે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે સ્થિરતા કરવા સંમતિ ચાતુર્માસની આરાધના કરાવવા જવાની ફરજ શરૂ થઈ... એક અવસરે આપવા તૈયાર ન હતો... પૂજ્યશ્રીએ મુનિ નરરત્નવિજયજીની પરિસ્થિતિનો સિદ્ધગિરિરાજના સાનિધ્યમાં પૂ. દાદાગુરુદેવ સાથે રહેવાનો પ્રસંગ આવ્યો.. ખ્યાલ આપી આજીજીપૂર્વક વિનંતી કરી ત્યારે શ્રીસંઘના કેટલાક ટ્રસ્ટી મંડળે Page #46 -------------------------------------------------------------------------- ________________ કંઈક માર્ગ કાઢવા વિચારણા કરી અને અંતે જુનાગઢના હેમાભાઈના વંડામાં પ્રવેશતાં જ જમણીબાજુમાં હાલ જ્યાં શ્રીસંઘની ઓફીસ છે તે લગભગ ૧૫૪૧૫ની રૂમમાં જ્ઞાનભંડાર હતો તે જગ્યામાં કેટલાક પુસ્તકોના કબાટથી જગ્યા રોકાયેલી હતી તેવી નાની ઓરડીમાં ચાતુર્માસ ક૨વાની ૨જા આપી પરંતુ સાથે સાથે શરત કરી કે ગામમાંથી મુહપત્તિનો ટૂકડો પણ વહોરી શકાશે tel... परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् । તવુ સમાસેન લક્ષળ સુવુ: યો: “જ્ઞાનસાર (પર(બીજા)ની આશા-લાલસા-અપેક્ષા કરવી એ મહાદુઃખ છે અને નિઃસ્પૃહપણું - નિરપેક્ષપણું રાખવું તે મહાસુખ છે. આ પ્રમાણે સુખ અને દુઃખનું લક્ષણ સંક્ષેપમાં કહેવાયેલ છે.) મહો. યશોવિજયજી મહારાજના શબ્દો પૂજ્યશ્રીની જીવનચર્યામાં પહેલેથી જ વણાયેલા હોવાથી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શ્રીસંઘની શરતનો સ્વીકાર કરી નાનીશી ઓરડીમાં ચાતુર્માસ રહી ચાતુર્માસની આરાધના કરી... શ્રી સંઘજનોના હૈયામાં વિશિષ્ટ વિશુદ્ધ સંયમ-આચારની એક અનોખી છાપ પડી હતી... (આજે તે જ જુનાગઢના શ્રાવકોના મા-બાપ તરીકે ઘર-ઘરમાં પૂજાય છે.) જુનાગઢના આ ચાતુર્માસ બાદ અવારનવાર ગિરનારની યાત્રાઓ કરવા આવતા થયા... નેમિપ્રભુના દર્શનનું ઘેલું લાગી ગયું અને વિ.સં. ૨૦૧૦ની સાલમાં ફાગણ માસ દરમ્યાન જામકંડોરણાથી છ'રી પાલિત સંઘ લઈને ગિરનાર પધાર્યા હતા. જેમાં સંઘના પ્રથમ દિવસે ઉપવાસમાં માત્ર એકવાર પાણી વાપરી બીજા દિવસથી સાત ચોવિહારા ઉપવાસ સાથે સંઘમાં વ્યાખ્યાન-આદિ જવાબદારી સાથે પગપાળા વિહાર કર્યો... ગિરનારની યાત્રા કરી પહેલી ટૂંકના દાદાના જિનાલયના પ્રાંગણમાં શ્રીસંઘમાળનો પ્રસંગ પૂર્ણ થયા બાદ પારણું કર્યું. ગિરનારની શીતલછાયાના તે દિવસોમાં ફલોદીવાળા સુશ્રાવક શ્રીઅક્ષયરાજ (ભાવિમાં પ.પૂ.આ. કલાપૂર્ણસૂરિ મ.સા.) બે બાળકો સાથે સપરિવાર પૂજ્યશ્રીને શોધતા શોધતા ગિરનાર આવી પહોંચ્યા હતા... પૂજ્યશ્રીના ફલોદી ચાતુર્માસ સમયથી પાંગરેલ વૈરાગ્યનો છોડ હવે ચારિત્રગ્રહણની ઊંચાઈએ આંબી ગયો હતો તેથી પૂર્વે વ્રત ગ્રહણ કરેલ હોવા છતાં શ્રી બાલબ્રહ્મચારી નેમિનાથ પ્રભુના પાવનીય પ્રભાવના વાયુમંડળમાં પૂજ્યશ્રીના સ્વમુખે વ્રતોનું પુનઃઉચ્ચારણ કરી નિર્મલ સંયમજીવનના આશિષ પ્રાપ્ત કરી પ્રવ્રજ્યાના માર્ગે આગે કદમ બઢાવે છે. વિ. સં. ૨૦૧૪-૧૫ની સાલના સમય દરમ્યાન લગભગ બે વર્ષનો કાળ પૂ. મુક્તિવિજયજી (પ.પૂ. મુક્તિચંદ્ર સૂ. મ.સા.) મહારાજની સાથે પસાર કરવાનો થયો... કર્ણાટક-વીજાપુરના ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રી સાથે રહી તેમના સહકારથી સારો એવો અભ્યાસ થયો અને યોગોન્દ્વહન પણ થયા હતા... મુનિ પ્રભાકરવિજયજી અને મુનિ સત્યાનંદવિજયજીની સહાયકવૃત્તિના કારણે યોગોલ્રહન સહજ થઈ ગયા હતા... વિ. સં. ૨૦૧૫ના ફાગણ સુદ ત્રીજના મંગલ દિવસે સતારામહારાષ્ટ્રમાં કોઈપણ જાતની પત્રિકા-જાહેરાત વગર પૂ. ગણિવર્ય મુક્તિવિજયજીના હસ્તે ગણિપદ ઉપર આરુઢ કરવામાં આવ્યા અને વૈશાખ સુદ છઠ્ઠના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરમાં પ. પૂ. આ. યશોદેવ સૂ. મ.સા.ના હસ્તે પંન્યાસપદ પ્રદાન થયું હતું... પૂ. મુક્તિવિજયજી મહારાજની સાથે કુંભોજગિરિની પ્રતિષ્ઠા કરી અને પૂજ્યશ્રી સહસ્રામવન (સહસાવન) તીર્થના ઉદ્ધારક હતા... For Povace & Ponal Use C ૧૮ Cory.org Page #47 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકતપની અરિહંતપદની આરાધનામાં ૨૦ ઉપવાસ કરી કોઈની કૂણી લાગણીના પ્રવાહમાં વહી આચારપાલનમાં કદી બાંધછોડ કુંભોજગિરિની ૯૯ યાત્રા કરી... કરવાની વૃત્તિ ન હતી. સં. ૨૦૧૮ની સાલમાં પ્રસંગોપાત એક બિમાર આ રીતે કોલ્હાપુર, સાંગલી, કુંભોજ, બિજાપુર આદિના મહારાષ્ટ્રના | મહાત્માની તબિયતના કારણે અમદાવાદ-એલિસબ્રીજ પાસેના સહવિચરણ બાદ પૂ. મુક્તિવિજયજી મહારાજ સાથે પિંડવાડા પધાર્યા ખુશાલભવનના ઉપાશ્રયમાં પૂ. દાદાગુરુદેવશ્રી આદિ સાથે રહેવાનો અવસર હતા... આવ્યો. સાધુઓમાં શુદ્ધ સંયમની સુવાસ પ્રસરાવવા વિશુદ્ધ સંયમપાલન માટે ચાતુર્માસ દરમ્યાન વિવિધ સંઘોની આરાધનાની જવાબદારી અને પૂ. દાદાગુરુદેવશ્રી દ્વારા સાધુઓને અનેક નિયમોનું પાલન કરવા માટે પ્રસ્તાવ શેષકાળમાં પૂજ્યપાદ પ્રેમસૂરિ મ.સા.ના સાનિધ્યમાં રહી સંયમ આરાધના મૂક્યો અને સૌએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. કરતા હતા. પૂજ્યપાદશ્રી પ.પૂ.આ. પ્રેમસૂરિ મ.સા.ની એક બાજુ પુ. “વ્યાખ્યાન સિવાયના સમયમાં કોઈપણ બહેનોએ ઉપાશ્રયમાં આવવું હેમંતવિજયજી (આ. હીરસૂરિ મ.સા.) અને બીજી બાજુ પૂ.હિમાંશુવિજયજી નહીં.” આવી જાહેરાત કરવામાં આવેલી પરંતુ તે વાતથી અજ્ઞાત એવા ખડે પગે રહી પૂજ્યશ્રીને અનેક માનસિક બોજથી હળવા કરવાનું કામ કરતા પૂજયશ્રીના સંસારી ધર્મપત્ની ચંદનબેન વ્યાખ્યાન સિવાયના સમયે સંસારી હતા. લગભગ તે અવસરે પૂજ્યશ્રી પૂ. દાદાગુરુદેવનો પત્રવ્યવહાર પણ પુત્રના વંદનાર્થે ઉપાશ્રયમાં પહેલે માળે પહોંચ્યા... ત્યાં તેમને આવેલા જોઈ સંભાળતા હતા. શિથિલાચાર પ્રત્યે પૂજ્યશ્રીની હંમેશાં કરડી નજર રહેતી તેથી પૂજ્યોની આશાના ચુસ્ત પાલક એવા પૂજ્યશ્રીએ રાડ પાડીને કહ્યું “અત્યારે જ સમુદાયમાં કોઈ સાધુમાં શિથિલ આચરણની હીલચાલ થતાં પૂજ્યપાદ | અહીં કેમ આવ્યા છો ? નીચે ઉતરી જાવા” ઉપાશ્રયમાં બિરાજમાન આ.પ્રેમ સૂ.મ.સા. તે કેસ આ બન્ને મહાત્માઓના હાથમાં સોંપી દેતા હતા. મહાત્માઓ તો અવાચક બની આશ્ચર્ય પામી ગયા.. કેવી આત્મ જાગૃતિ: આખા સમુદાયમાં તે બે મહાત્માઓની ધાક હતી. સુશ્રાવિકા ચંદનબેન તરત નીચે ઊતરી ગયા ત્યારે સાથે રહેલા મહાત્માઓએ જેમ સૂર્યની ઉગ્રતા પણ જીવનસૃષ્ટિના હિત માટે હોય, માતૃહૃદયની લાગણીને ન્યાય આપવા મુનિ નરરત્નવિજયજીને નીચે મોકલી તેમ પૂજ્યોની ઉગ્રતા પણ આશ્રિતોના હિત માટે હોય. આપ્યા અને વંદન કરાવી પાછા બોલાવી દીધા... ચુસ્ત સંયમાચાર માટે પૂજ્યશ્રીની અતિકૂણી લાગણી હતી. કોઈ દિવસ સંયમપાલન અંગે આવી કડકાઈને કારણે કેટલાક મહાત્માઓમાં અપ્રિય પણ બનવું પડ્યું હોવા છતાં પ્રભુઆજ્ઞાપાલન અને પૂજ્યપાદશ્રીની ભાવનાને લક્ષમાં રાખી તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા... તે અવસરે ચાલી રહેલા વિખવાદો અને સંઘ-સમુદાયના આંતરવિગ્રહની આગના કારણે પૂજ્યપાદ પ્રેમસૂરિ મહારાજ સાહેબ ખૂબ જ વ્યથિત રહેતા અને સકળ સંઘ અને સમુદાયમાં શાંતિ અને એકતાના વાતાવરણનું સર્જન કરવા પ્રબળ પુરુષાર્થ કરી રહ્યા હતા પરંતુ કાળનો પરિપાક ન થયો હોય તેથી તે બાબતનું પુણ્ય ઓછું પડતું હતું.. પૂજ્યપાદશ્રીના હૈયાની વ્યથાની આગ ધીમે ધીમે Page #48 -------------------------------------------------------------------------- ________________ -અંતિમ આજ્ઞાપત્ર श्रीशं स्वेश्वर पश्वनाथाय नमः | सकलागम-रहस्यदेदि- आचार्य विजय पानदरी घरेभ्यो नमः । आरी यानी बाद मारा समुदायाची व्यवस्था नीचे जा रहे, तेम हु इच्छं छ । 'इच्छु धुनो अर्थ आज्ञा करू छू, तेवो ज समजवानी छे । परन्तु कोई कटोकटी "ना प्रसफ मां अमुक नियम को भंग थह गयो होय, तो गुर्वाज्ञाग के दोष न लागे । जेमके - ग्लान वृद्धाविनी वाराफरती रोया करवाने आगल जनाववामां आवशे, तक कोई नियम जो अनिवार्य संयोगमा कई फेरफार थइ जाय, तो दोष व लागे । तेवा आशय थी आज्ञा वा बदले 'इच्णुं धुं ' शब्दको प्रयोग करेल घे, ते समजवु । भारी यानी बाद मारा समुदाय ना नायक तरीके आ.वि. राम चन्द्रसूरियों ने सौओ गभवा, अने नेमके नीचे मुजब व्यवस्था करवी !.. (5) समुदाय ला साधुओ जेबी जेबी टुकड़ी माँ रही आराधना करता होय, मी मंथली जबाबदारी ते ते टुकड़ी ना स्पर्धकपति नी राखती । जेमके - दीक्षा, बडी दीक्षा, योग, बिहार, जोमांसा, अभ्यास विगेरे कोने १ क्यारे? क्यों? 'धर्मय करायो विगेरे / (३) उपस्थापना प्रव्रज्याना क्रम भी करवी अने अंकल दिवस माँ प्रब्रजित नी उपस्थापना अपवाद सिवाय वयक्रम थी करखी 1 पद-प्रदानभां पण योग्य आत्माओं वो बने त्यां सुधी क्रम जालवयो। (३) दरेक स्पर्धकपति में पोताना चोमासानी आज्ञा आ. यशोदेव सूरिजी वासो गावी । () आचार्य यशोदेव सूरिजी चोमासा नी आज्ञा आ. जम्बूसूतिजी पासे मं (४) आचार्य - जम्बूसूरिजी चोमासानी आज्ञा आ.रामचन्द्रसूरिजी पासे मंगावपी / (६) स्पर्धक पति ओ माँ परस्पर मतभेद पडे तो पं-भवट्टर विजकनी तथा पं.मी . विजयजी बने मलीने जे निर्णय आपे, ते करेके स्वीकारयो । (७) शासन ना तथा समुदायना महत्व ना प्रसङ्गने माँ रोचे जणाच्या मुजब ना स्थ विनों जी जनावेली समितिनी सम्पूर्ण सम्मानपूर्वक निर्णय तथा अमल करवी | तेमल शास्त्रीय प्रश्नो नां मुनि श्री जयघोष वि. वी पण सलाह लेवी | है) आचार्य जम्बूसूरिजी आ. यशदिवसूनिजी ६. कनक वि. (४) पं. कान्ति कि, (५) पं. भङ्गङ्करवि. (६) पै.ग्रामा चि. (७) पं. हेमन्त वि. () पं. मुक्ति वि., (ए) पं. हिमांशु वि. (१०, पं. भानु वि (3) पं-भाव तुङ्गविः । बति (८) दरेक मुनि से ग्रन्थ विमेरे छधावबाद होय, ते पोताला स्पर्धकली सम्मति पूर्वक छपावक । साधुओ संस्कृत के प्राकृत माँ बखान करे, ते वधु इच्छालीय थे। पूण्ठयश्री परमगुरुहेवश्री खा. प्रेमसूरीमहाराण साहेबना परमविश्वासु नृपापात्र हता... For Frie Jan Education Internation HIS २ लेख थिगेरे को समिति वा स्थविरोओ उत्सूत्र जो प्रतिकार करके । (2) लगभग दश वरस मी तो समिति ना स्थविरोओ भेमा मलवु अने विचारोंनी आपले करवी । (3) जघन्य थी पांच मुनिओ (शिष्य-प्रशिष्य) तो गय होय अने तेला बायक माँ बीजी योग्यता साथै वर्तमान में वर्तना आमयो में वांचन होद, नोज आचार्यचदनी आपकी । जघन्यथी नितीय चूर्णि सेवांचन होतुं जोहर। (१३) 30 चारित्र वि. विगेरे अयोग्य साधुओं ने आचार्यपद में देवं । आ.रामचन्द्रसूरिजी बाद तेमनी जबाबदारी आ. जम्बूसूरिजीने, आ. यशोदे तिमी बाद मनी जबाबदारी पं. कान्ति विजयजी ने, तथा पं- भानुविजयजी की जबाबदारी मुनिश्री जय घोष वि. ने सौंपवी । (द) बधा स्पर्धक निओ ओ परस्पर वात्सल्य भाव घी वर्तयुं । तेमज पं.भद्रडुरवि०, पं. मुक्ति वि., पं. भानुदि· विगेरे शक्तिशाली आत्माओं से तो परस्पर खूब वात्सल्यभाव हो रहे । (१५) अंक स्पर्धक पति का साथ बीजा स्पर्धक पनिनी मिश्रा माँ जया इच्छता होय, तो बीजा स्पर्धक पनि अ प्रथमस्पर्धक पनि नी राजा सिवाय स्वीकारणा नहीं । पोताना स्पर्धक पति ने पोताना कारणो जणाववा धनां रजा न आये तो आ० यशो देवसू रिजी ने पोताला कारजो जणांचवा अने तेमने कारणों' व्याजबी लागे, जो तेना स्पर्धकपति रजा अवश्य आपकी जोइए। (१६) ग्लाने वृद्धादिमुनिओनी यथायोग्य सेवा नो दरेक स्पर्धक पनि अ ख्याल राज्यको निमज नीचे लखेल स्पर्धक पनि ओ गे बाद करती बीजे क्या य ज्यां ग्लान वृद्धा दिसाधुओ नी सेवा करनी महार (९) आ. जम्बूसूरिजी आव्यशदिवसूरिजी (3) 4. कान्ति वि. पं. भद्रङ्कर वि. 14. भृगाङ्कवि. (घ) पं. हेमावि (७) पं. मुक्ति वि. १. भानुवि. (b) कोई पण साधुओ पोतानी आरती उतरावदी नहि, गृहरयो उतारे, तो निषेध करवो एटा मैच्यादि भावो नी प्ररूपणा के विचारणा स्वहित मुख्य रारवी ने करवी । (१७) पू. भीम- भवो दधितारक -गुरुदेवश्री पण कच्छ मां अंचलगछ ना लोको ने पांचम ना दिवसे व्यारसा वांची आपना हना, तेमज स्वरतरगच्छ ना को को ने ऋण करेमि भंते उच्चरावता हवा, तेही नहि वांची आपवानो के नहि उच्चरावताना आग्रह नहि गखयों, तेमज वांची आपदाओं के उच्चराववामां मिध्याल मानवु नहे । (२०) रत्नाधि को अ पदस्थों को तथा पदस्योओ रत्नाधिको जो उचित व्यवहार साचववा मां उपेक्षा करती नहि। لام Page #49 -------------------------------------------------------------------------- ________________ સંચાલનને લક્ષમાં રાખી એક અંતિમ આજ્ઞાપત્ર લખી ગયા હતા. આ આજ્ઞાપત્ર કેટલાક મહાત્માઓ અને સંઘના મોભી એવા સુશ્રાવકોને સોંપી પોતાની હયાતી બાદ ખોલીને તે મુજબ સમુદાયનું સંચાલન કરવાની આજ્ઞા ફરમાવી ગયા હતા... પરંતુ ભવિતવ્યતાના યોગે કોઈપણ કારણોસર તે આજ્ઞાપત્રનો અમલ થવાનું શક્ય ન બન્યું... પૂજ્યપાદશ્રીના કાળધર્મ બાદ પૂજ્યશ્રીએ આ આજ્ઞાપત્રના અમલીકરણ RT ચમાઈ નાથા ૬ જુમા ષ ] h]/ધમાન જ નમ: #ી શક્સિના થાય નમ: R ફી , મા. વિ. દાનસૂરિ નમક ક. મા. 1ષ, મદિરે નમ: શ્રી આચાર્ય પદ પ્રદાન મહોત્સવ નિમિત્તે શ્રી આમંત્રણ પત્રિકા (२) समुदायमा शासन का महत्पना कोई प्रशङ्कमा समिति गो नियनो ટુરે, મન | (२२) RACT मत भेय को उभो पाय,तो वितिने सर्व सम्मत थे अध्यय गरेका निर्णय आपे ते स्वीकारतो | अजे अप्यस्य गीतार्थो भी पण मतभेद भी पाय , तो बले सम्म स्थ भोलायों ने सम्मत ओवा . परसदाय माजी पण पिता आचार्य निर्णय आये त दरेक मान्य सरवको । पर जब ना लरवानी भात कोपी गावेही मां थी जने नेमी ,लेगा नामो नीचे भुजब छ 30. निवभूपिरजी २, ६. द्रारयि - माणिकर (२) रो कस्तभार मानभार ) જ નવસારા ખેતપની પોટર મનકા ફરવા) શm ૨ મનુભ18 વર્બમંજૂ (4) मुनिश्री गुणरत्न दिने हाल आचार्ग आवनले तेणे आरी हवाती बाप 3.वि रामचन्द्रस्टिजी आपवानी ,भने तेमणे मोजणाया મુળ વ્યવસ્થિત રવાની છે' | उभ२ जणावल दरेक लिए भारी हयाही बाद उपर जमाव्या भुजब भार, सायनी प्यवस्था करखी करावयी, अभद् इन्दु થિ - - ૨૦૧૨ ના વાળ વ તાર , ની? જેતાપરા, પzn. ૩જરને સા૨ણ ૨૨ વરસન નું જૂન? મ ૨૪ ૨? કાર 87ચું છેg Dર રસ સે ભૈયછે કે જરી - © 819 છે. તે ખર્ચ $ 7 - राआवमुनि वयोवर्ने एबीमारी अन्तर अभिलाका दप्रे.व. ना. काम मा मुजब सस्थविर स्थविर संस्थविर जे जी हथिआये सर्वस्वीकार को जोर.ए. अन्यथा नागर प्रायश्चिआय. ते मनख समुदाय अयाचा परसायमी अवाकाका पए आजी मार होप तोतेन सा संभारवल्या जवान साधया उपए समजवुप्रसिक्षम મૂંઝર મારી મુ ? ને. તેમની નિકટમાં રહેતા પૂજ્યશ્રીના હૈયાને પણ સ્પર્શી ગયેલ હોવાથી પૂજ્યશ્રી પણ આ કાર્ય માટે પ્રયત્નો કરતા હતા... આ સંઘ-સમુદાયની એકતા અને શાંતિની અધૂરી ભાવના સાથે પૂજ્યપાદ પ્રેમસૂરિ મહારાજ સાહેબ વિ.સં. ૨૦૨૪ના વૈશાખ વદ અગ્યારશના દિવસે ખંભાત મુકામે કાળધર્મ પામ્યા, પરંતુ મહાગીતાર્થ, કર્મસાહિત્ય નિષ્ણાત એવા પૂજ્યપાદશ્રી પોતાના સમુદાયના સુવ્યવસ્થિત E HT છે પિzગઈ. Aી સહર્ષ જણાવવાç' કે શું ધ્યાષેિત્ર ચૂડા િસુષિા= મછા ૧પતિ વિજ દ્વાન માલધિ છે. છે . બાય ધ રેમ થીમ કિંજય મેમરી ) મહારાજ ના પ પર ૨ ને પાઇ પામે છે કી વાર પતિ ત્યાગ માઈના મુખ'ઢ ઉપદેશક માયાજમાં રેવ ધીમદ્ વિજયરા માં દ્રષ્ટિ છે આ અરજી મહારાજાના શિષ્ય તપથી પૂ, ૫. શ્રી હિ માંગુવિજય મયિર ઉજી ના ૫ , છે ક મી નરરત્નવિજયજી ગણુિંવરજી આદિ ઠાથ ધ રૂકા ચાતું” માસ કરી શ્રી અતુલિંજ છે કે સૂપ સાથે છે પુષ્પાદેવ, તેમ મને પાપાએ જી મહારાજ સાહેબને નાગાઘ” પર હિં અાજમાન કરવાના નિયમ ઘવાના સમાચાર ” મને મલવા બસ ગે જમ" કાળજન છે માં ના ૬ શાળા માં , ૧ ૧ Eવવાના મા નિણ છે , | - શુભ કાર્ય ક્રમ :કાદ વદ )] ન ગાથાર - અાંગી, પૂળ, પાના તથા પ્રજાના ચામિનુ લાલ | t[ગ ભોસ 11નાથ/\\ ત ક થી માગશર સુદ ૧ બુધવારે - મા. શાં નવા કMાથના થી ધટી સંઘ | તન મની માગશર સુદ ૨ ગુરૂવાર – ગયા ગુમ મુદ્દત માગદો* પદ પ્રદાનની ક્રિયા તબ હી જા| +'પૂજન થા, માનચંદ જયસ't યુનાવાળા 18.4 ગાગાર સE શુ કવાર - પૃમી, માંગી, પ્રમાદના પી. ને છ જપાન, મધ્યક ૨ મની 1+IL માગશર સુદ બીજી ૩ શનિવાર પૂર્વ, ભાંગની પ્રભાવના રા, નગ૨ાજકક પનમમ હતુ પુના (વેડા ) ભા'11 થી - - A છે સાજિશ, સુયન જેને દમ કાળા ગાચાર્ય પદ પ્રદાન માર્ક્સવ સમિ પાલીતાણા ૨૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ કરાવવા માટેના અથાગ પ્રયત્નો કર્યા... સતત મહાત્માઓ તથા અધિકૃત તેઓશ્રીના વચનોને શિરોમાન્ય રાખી માગશર સુદ ત્રીજનો દિવસ સ્વીકારી પૂજ્યો સાથે પત્રવ્યવહાર આદિ કરવામાં આવ્યા પરંતુ સફળતા ન મળી. લીધો... અને પંન્યાસપદ પયંત લોકોથી અજ્ઞાત રહેલ આ વિભૂતિ આચાર્ય | વિ. સં. ૨૦૨૯ ના માગશર સુદ બીજના દિવસે સ્વ-પર સમુદાયના બનતાં જિનશાસનના નીલગગનમાં એક અદ્વિતીય પ્રસિદ્ધિને પામી... અનેક પંન્યાસ સાધુભગવંતાને પંચપરમેષ્ટિના તૃતીય આચાર્યપદ ઉપર અધ્યાત્મમાર્ગના ઉચ્ચ શિખરો સર કરી અવધૂતયોગી બની ચારે કોર આરુઢ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે અવસરે પૂજ્યશ્રીનો પં. ' પ્રભુભક્તિની ધજા લહેરાવી... કલાપૂર્ણવિજય મ. સાથે પત્ર વ્યવહાર થતાં તેઓશ્રીએ ખાસ સુચન કરેલ કે | નૂતન આચાર્ય પ.પૂ. હિમાંશુસૂરિ જિનશાસનના ઋણની અંશાત્મક પણ “અમે તો પર્યાયમાં મોટા હોવાથી વંદન વ્યવહાર આદિમાં ફેરફાર થઈ જાય મુક્તિ કાજે અનેક પ્રકારના શાસનસેવાના કાર્યોમાં વિશેષ પ્રયત્નશીલ પરંતુ તમે તો પર્યાયમાં નાના હોવાથી તમારે ખાસ કોઈ ફરક પડવાનો નથી. બન્યા... જૂનાગઢ-ગિરનારની યાત્રા દરમ્યાન બાવીસમા તીર્થંકર શ્રી જો તમને વાંધો ન હોય તો આચાર્યપદ માટે માગશર સુદ ત્રીજનો દિવસ વધુ નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિ સહસ્ત્રાપ્રવન લાભદાયક જણાય છે.” સિદ્ધગિરિની શીતળછાયામાં સંસારી પુત્ર પં. . (સહસાવન)ની સ્પર્શના કરી અનેરો આનંદ અનુભવતા... પરંતુ વર્તમાન નરરત્નવિજયજીના શુભહસ્તે પૂજ્યશ્રીને આચાર્યપદની પ્રાપ્તિ થઈ અને પં. ચોવીસીના ૧૨૦ કલ્યાણકોમાંથી પશ્ચિમ ભારતના ગિરનાર તીર્થમાં આવેલી નરરત્નવિજયજીને પૂજ્યશ્રીના શુભહસ્તે આચાર્યપદની પ્રાપ્તિ થઈ... આ કલ્યાણક ભૂમિઓનું માહાભ્ય સાઇ જતું જણાતાં અત્યંત ખેદ પૂજ્યશ્રીના અમોઘ વચન ઉપર અડગ શ્રદ્ધા ધરાવતા પં. કલાપૂર્ણવિજયજીએ અનુભવતા હતા... આ કલ્યાણક ભૂમિઓના પુનઃ ઉદ્ધાર માટે સતત ચિંતિત બન્યા અને આ સહસાવનમાં આરાધનાનું અન્ય કોઈ સ્થાન પણ ઊભું થાય તો માહાસ્ય ટકી રહે અને તત્ર રહેલા પ્રાચીન પગલાંની નિયમિત સંભાળ પણ લઈ શકાય... પેઢીને કરેલી અનેક વિનંતીઓ અને કેટલાક શ્રાવકોના અથાગ પુરુષાર્થના કારણે પૂજ્યશ્રીની પ્રેરણાથી સહસાવન તીર્થના ઉદ્ધારનું કાર્ય શરૂ થયું... અત્યંત કઠીન સંજોગોમાં પ્રારંભ થયેલ આ સહસાવનના તીર્થોદ્ધારનું કાર્ય લગભગ પૂર્ણતાને પામ્યું છે અને આજે ત્યાં દેવવિમાન સમાન બેનમૂન વિશાળકાય જિનાલયનું નિર્માણ થયેલ છે જેમાં સાક્ષાત્ પરમાત્માના સમવસરણની સ્મૃતિ કરાવતાં સમવસરણમાં ચૌમુખજી નેમિપ્રભુને બિરાજમાન કરવામાં આવ્યા છે.... સ્વ માટે વજ સમા કઠોર અને પર માટે કુસુમ સમા કોમળ એવા પૂજ્યશ્રી ઉદારતા, કરુણા, વાત્સલ્ય, અડોલ મનોબળ, વચનસિદ્ધિ, ભીષ્મ અભિગ્રહધારક, અમોઘ મુહૂર્તદાતા આદિ ઊડીને આંખે વળગે એવા અનેક રર. પૂજ્યશ્રી જીવનમાં સાદગાના સદાગ્રહી હતી... ducation Internalpha www.ainelibrary.org . EVEEE a Une Only Page #51 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી અષ્ટાપદ સ્થાપત્યતીર્થના પ્રેરક હતા... તેવી પ્રવૃત્તિ પ્રત્યે ઉપેક્ષા સેવવાના દોષના ભાગી ન થવાય તેવા આશયથી શ્રીસંઘ એકતા, આંતરવિગ્રહશમન અને જિનશાસનના અભ્યદયના શુભ સંકલ્પ સાથે ૧૦૦ મી ઓળીનું પારણું કર્યા વગર અખંડ આયંબિલ ચાલુ રાખવાનો ભીષ્મ અભિગ્રહ કર્યો... ૧૦૦ + ૧૦૧ + ૧૦૨ + ૧૦૩ + ૧૦૪ + ૧૦૫ + ૧૦૬ + ૧૦૭ + ૧૦૮ ઓળીઓ અખંડ થઈ. વચ્ચે સં. ૨૦૪૦ની સાલમાં ગારીયાધાર ચાતુર્માસ દરમ્યાન સ્વાચ્ય એકદમ બગડવા છતાં અભિગ્રહ પાલનમાં અડગ રહી પારણાનો વિચાર માત્ર નથી કર્યો.... મરડો, ખાંસી, ટી.બી. અને ઈંડિલમાં લોહી પડવાની અનેક ફરિયાદો ચાલુ થયેલ. સકળ સંઘ, અનેક ગુણોના સ્વામી હોવા છતાં ગ્લાન-વૃદ્ધ મહાત્માઓની વૈયાવચ્ચ પૂજ્યો તથા જૈનસંઘના અનેક અગ્રણીઓની વિનવણી છતાં પૂજ્યશ્રી પોતાના કરવાનો ગુણ ખૂબ જ અનુમોદનીય હતો... સ્વપર-સમુદાયમાં સંકલ્પમાં મક્કમ હતા. નાના-મોટા કોઈપણ સાધુભગવંત બિમાર હોવાના સમાચાર ૧00 ઓળીની પૂર્ણાહુતિ થવા છતાં વગર પારણે ચાલુ રહેલ અખંડ જાણવામાં આવે તો તાત્કાલિક ત્યાં પહોંચી જતા અને કોઈ આયબિલની આરાધના અને લોકોમાં કેટલીક ગેરસ આયંબિલની આરાધના અંગે લોકોમાં કેટલીક ગેરસમજ ફેલાઈ રહેલી સાધ્વીજી ભગવંતના તેવા સમાચાર જાણવામાં આવે તો તરત હોવાની જાણ થતાં પૂજ્યશ્રીએ તે અવસરે જાહેર નિવેદન કરી નીચે મુજબ તેમની સારસંભાળ કરવાની વ્યવસ્થા કોઈને સોંપી દેતા... કેટલાક સ્પષ્ટ ખુલાસા કર્યા હતા કે - વિ. સં. ૨૦૩૯માં સાણંદમાં ચાતુર્માસ પ્રવેશ અવસરે | ‘મારી આ આરાધના કોઈની સામે બળવો કરવા કે નિયાણું કરવા માટે પૂજ્યશ્રીને ૧૦૦મી ઓળી ચાલતી હતી... ઓળીની પૂર્ણાહુતિ નથી પરંતુ વીસસ્થાનક તપના ત્રીજા ‘પ્રવચનપદ'ની તથા સત્તરમા અવસરે સાણંદનો સંઘ રંગેચંગે પૂજ્યશ્રીના પારણાની ઉજવણી ‘સમાધિપદ'ની આરાધના માટે ચાલે છે તેથી આ બાબતના કોઈના ખોટા કરવા કાગડોળે રાહ જોઈ રહ્યો હતો... પરંતુ જૈનશાસન-સંઘ- પ્રચારના સમાચાર સાંભળીને બીજાઓએ ભ્રમમાં પડવાની જરૂર નથી. સમુદાયમાં ચાલી રહેલી કેટલીક નધણીયાતી સ્થિતિને જોઈને, વીસસ્થાનકે તપનું ત્રીજું પદ તે પ્રવચનપદ છે... તેમાં પરમાત્માના જગતમાં સર્વશ્રેષ્ઠ ગણાતા એવા લોકોત્તર જૈનશાસનમાં ન શોભે શાસનના ચતુર્વિધ સંઘનો પણ પ્રવચનના આધાર તરીકે સમાવેશ થાય છે... તેવી પ્રવૃત્તિઓ જોઈને, જૈનશાસનમાં પડેલી વિશિષ્ટ શક્તિઓને આ પ્રવચનપદનો સંપૂર્ણ મહિમા વર્ણવવા ખુદ જિનેશ્વર ભગવંતો પણ સમર્થ છિન્નભિન્ન કરનારી પ્રવૃત્તિઓ જોઈને પૂજ્યશ્રીના હૃદયને અત્યંત નથી... આવા વિશિષ્ટ કોટિના શ્રી ચતુર્વિધ સંઘની દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારની આઘાત લાગ્યો હોવાથી હવે પાછલી જિંદગીમાં પણ કંઈક સારા સમાધિમાં સહાયક બનીને અથવા તો તે માટે સહાયક બનવા શક્યતઃ પ્રયત્નો પરિણામ જોવા મળે , અને કદાચ તેવા દિવસો જોવામાં ન આવે છતાં કરવા માટે પણ સત્તરમા સમાધિપદની આરાધના કરાય છે.. Page #52 -------------------------------------------------------------------------- ________________ शारा | પંચમકાળનો પ્રભાવ ગણો કે સૌના કમભાગ્ય ગણો ! વર્તમાનકાળમાં અભ્યત્થાન માટે પ્રયત્નશીલ બને તે હિતકારી છે, અન્યથા ઉપેક્ષાભાવના છેલ્લા કેટલાક સમયથી જિનશાસન-સંઘ અને વિવિધ સમુદાયની સ્થિતિ સેવનથી પ્રવચનપદના વિરાધક બનવાની આપત્તિ આવે... વિષમ થતી જણાય છે. તિથિચર્ચા, પૂજાપદ્ધતિ, દેશનાપદ્ધતિ, તીર્થરક્ષા, શાસ્ત્રકાર ભગવંતોએ બૃહત્કલ્પભાષ્યાદિ છેદગ્રંથોમાં કરેલ સ્પષ્ટ સુતકવિચાર, ચોમાસામાં ગિરિરાજયાત્રા, દેવદ્રવ્ય-ગુરુદ્રવ્યાદિની વ્યવસ્થા દિશા-સૂચનના આલંબનથી આપણા વર્તમાનના પ્રશ્નો સહજતાથી હલ થઈ આદિ અનેકવિધ શાસનના પ્રશ્નો અંગે સૌ સંગઠિત થઈ એક ચોક્કસ નિર્ણય શકે તેમ છે... લૌકિક સંસારમાં ઝઘડાઓના નિવારણ માટે વ્યવહારમાં જેમ લેવાની ખામીના કારણે જૈનશાસનમાં અને વિવિધ સમુદાયોમાં એકબીજા નીચલી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટ વગેરેની વ્યવસ્થા છે તેવી જ રીતે સામે કાદવ-કીચડ ઉછાળીને પ્રભુના શાસનને કલુષિત અને કલંકિત શાસ્ત્રકાર ભગવંતોના વચનો પ્રત્યે અડગ શ્રદ્ધાવાન બની તે મુજબ આચરણ કરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાથી આ ત્રીજા ‘પ્રવચનપદ'ની ખૂબ હીલના થતી કરવા યોગ્ય છે... સંઘમાં ઊભા થતાં મતભેદોના નિવારણ માટે કુલસ્થવિર, જણાય છે.... તેના જ કારણે સકળ સંઘમાં વેરઝેર-દ્વેષભાવને કારણે સર્વત્ર ગણસ્થવિર અને સંઘસ્થવિર વગેરેની સુંદર વ્યવસ્થા શાસ્ત્રોમાં દર્શાવવામાં અશાંતિ અને અસમાધિનું વાતાવરણ ફેલાયેલું છે... આવી છે..... આ વ્યવસ્થાને પુનઃ સજીવન કરી આજના બધા જ મતભેદોનો અત્યંતર દૃષ્ટિએ વિચારવામાં આવે તો પ્રભુના શાસનના કોઈ અંગના ઉકેલ લાવવો જોઈએ... મૂળમાં જ ભયંકર સડો પેઠેલો હોવાનું જણાય છે જેના કારણે | શાસ્ત્રોમાં આચાર્ય કરતાં પણ સમુદાયના સ્થવિર ગીતાર્થોની સમિતિ પંચમહાવ્રતધારીઓના જીવનમાં શિથિલાચાર આદિએ પણ માઝા મૂકી મોટી માનેલી છે, આચાર્યનું નહિ માનનારને જે પ્રાયશ્ચિત્ત આવે તેના કરતાં દીધી છે.. ક્ષણે ક્ષણે ચતુર્વિધ સંઘના અત્યંતર ભાગમાં ક્ષીણતા વધતી જાય પણ વધારે પ્રાયશ્ચિત્ત સમુદાયના સ્થવિર ગીતાર્થોની સમિતિનું નહિ છે... છતાં જેમ શરીર ઉપરના સોજાથી શરીર ફૂલેલું ફાલેલું અને તંદુરસ્ત માનનારને આવે. તેવી જ રીતે અનેક સમુદાયના ગીતાર્થ આચાર્યોની દેખાય છે ત્યારે આ બહારની તંદુરસ્તી જોઈને અંદરના સડાને-રોગને આજ્ઞાને નહિ માનનારને જે પ્રાયશ્ચિત્ત આવે, તેના કરતાં અનેક સમુદાયના જોવાની અને નાબૂદ કરવાની દૃષ્ટિ જ ગુમાવી દીધી હોય તેવી સ્થિતિમાંથી ગીતાર્થ આચાર્યોની સમિતિનું નહિ માનનારને વધારે આવે, તેના કરતાં સૌ વર્તમાન સંઘ પસાર થઈ રહ્યો છે... સંઘના ગીતાર્થ સ્થવિરોની સમિતિનું નહિ માનનારને વધારે પ્રાયશ્ચિત્ત આવે જૈનશાસનમાં વર્તમાનમાં ચાલી રહેલ માત્ર દ્રવ્ય આરાધનાઓથી છે... આવા સ્પષ્ટ્ર પાઠો શાસ્ત્રમાં જોવા મળે છે.... અંજાઇ જઈ આજે ચોથો આરો વર્તી રહ્યો હોવાનો સૌને આભાસ થાય છે અને તે - શાસ્ત્રકારોની આ જ બાબતને અનુલક્ષી દાદાગુરુદેવ પૂજ્યપાદ આભાસમાં ને આભાસમાં વાસ્તવિકતા ઉપર દૃષ્ટિ નાંખ્યા વગર સૌ પોતાની સ્વર્ગસ્થ આચાર્યદેવ સિદ્ધાંત મહોદધિ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પણ મસ્તીમાં રહી આનંદ પામી રહ્યા છે... ખરેખર તો આ જિનશાસનની કમનસીબી પોતાના અંતિમ આજ્ઞાપત્રમાં કુલસ્થવિર-ગણસ્થવિર અને સંઘસ્થવિરની જ છે... પરંતુ જે કોઈ વાસ્તવિકતાને સમજે છે, જાણે છે અને જુએ છે તેઓ પોતે આજ્ઞાને નહિ માનનારને જિનાજ્ઞાભંગનું પ્રાયશ્ચિત આવે છે માટે દરેકને આ કંઈ કરવા માટે અશક્તિમાન હોવાનું વિચારી ઉપેક્ષાભાવનું સેવન કરી હૃદયમાં આજ્ઞા સ્વીકારવા માટે આજ્ઞા કરી ગયા છે... દુ:ખ અનુભવી રહ્યા છે. તેવા આત્માઓ પણ કંઈક વિચારતા થાય અને શાસનના વર્તમાનમાં જિનશાસનમાં વિષમ સ્થિતિ હોવા છતાં વીરપ્રભુનું આ ૨૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ શાસન પાંચમા આરાના છેડા સુધી અર્થાત્ હજુ લગભગ ૧૮૫00 વર્ષો આ લાભરૂપી ગામ લેવા જતાં સમાધિરૂપી ઘર ગુમાવવાનો અવસર ના સુધી ચાલવાનું છે... પરંતુ આ સ્થિતિમાં જ શાસન પ્રાયઃ ટકી શકે નહિ તેથી આવે અથ િલાભ લેવા જતાં અસમાધિ થાય તો નુકશાન વધી જાય! તેથી કોઈ યુગપ્રધાન મહાપુરુષ જરૂર પાકવા જોઈએ... અને તે માટે આ વિષયમાં પહેલેથી જ અભિગ્રહમાં એવો અપવાદ રાખેલ છે પૂર્વભૂમિકા પણ તૈયાર થવી આવશ્યક છે... કે કદાચ અસમાધિનો પ્રસંગ આવે તો જ્યાં સુધી મારી સમાધિ ટકી રહે ત્યાં સુધી આ સંકલ્પમાં અડગ | આ વિષમ પરિસ્થિતિઓને સુધારવા આપણા રહીશ અને અભિગ્રહનું પાલન કરવા જરૂર પૂર્વપુરુષો પણ ઘણો ભોગ આપી ગયા છે, પ્રબળ પુરુષાર્થ કરીશ.... પરંતુ શાસન શાસનમાં થતા વિવાદોને શમાવવા માટે અને સમુદાયની ભાવિ સમાધિના અથાગ પ્રયત્નો પણ કરી ગયા છે... આશયથી થતી આરાધના અસમાધિકારક પૂર્વપુરુષોના આ પ્રયાસો સર્વથા તો નિષ્ફળ ન નહિ બને તેવો વિશ્વાસ હોવા છતાં મારો જાય તેવો દૃઢ વિશ્વાસ છે... ભલે કદાચ જ કોઈ નિકાચિત અશાતાનો ઉદય હોય તાત્કાલિક કોઈ શુભ પરિણામ ન પણ દેખાય... તો ભવિતવ્યતાને કોણ મિથ્યા કરી શકે શાસનદેવો આ આરાધક આત્માઓની કસોટીઓ | ?.... કદાચ આમ ને આમ શાસન માટે મારું પણ કરે... આ વિચારોને લઈ મારા આ અખંડ બલિદાન દેવાઈ જશે તો પણ મારી પાછળ આયંબિલના અભિગ્રહમાં અડગ રહેવાની તીવ્ર ભાવના શાસનના રાગી એવા બીજા પણ અનેક આરાધક છે...કોઈ અશુભોદયના કારણે કદાચ આયુષ્ય પૂર્ણ થવાથી બલિદાન આત્માઓ શાસનદેવોને જાગૃત કરવા સજાગ બની આરાધનામય જીવન દ્વારા દેવાઇ જાય તો પણ તે નિષ્ફળ તો નહિ જ જાય.... આ બલિદાન શાસનોત્થાનના કાર્યને વેગવંતુ બનાવશે... શાસનદેવોને જાગૃત કરનારું બની શકે... મારી આ આરાધનાથી કોઈ એ મારા દેહ માટે ચિંતા કરવાની જરૂર શાસનદેવોની જાગૃતિથી નિષ્ક્રિય એવા આરાધક આત્માઓ સક્રિય નથી... ચિંતા કરવી જ હોય તો શાસનની આ વિષમ પરિસ્થિતિની ચિંતા કરી બનશે, મધ્યસ્થ આત્માઓ પણ કંઈક વિચાર કરતાં થશે, જો નિષ્ફર સૌ પુરુષાર્થ આદરો... જેથી શાસનની સેવાના લક્ષ સાથે કરેલી આરાધના હૈયાવાળા ન હોય તો શિથિલાચારીઓ શિથિલાચારને પણ તિલાંજલિ આપી દ્વારા પ્રવચનપદ અને સમાધિપદની આરાધના થશે અને સ્વ-આત્માને તો દેશે... અને જો અશક્તિના કારણે શિથિલ બન્યા હશે તો આંખોમાં એકાંતે લાભદાયી નિવડશે.... હું ચિત્તની પ્રસન્નતાપૂર્વક આરાધના કરી રહ્યો અશ્રુધારા વહાવી અંજલિ આપી હળુકર્મી જરૂર બનશે... જેના પ્રતાપે આજે છું. આ આરાધના દ્વારા અનેક પ્રશ્નોના આલંબને થઈ રહેલી શાસનની નહિ તો કાલે તો શુભ પરિણામ જરૂર આવશે અને યુગપ્રધાનના પ્રવેશનો મલિનતા ક્યાંક અટકે અને જૈનશાસનમાં સૌ એકબીજા પ્રત્યેના સ્નેહભાવ માર્ગ જરૂર સરળ બનશે... આ બધા લાભોની સંભાવના હોવાથી આપણો સાથે પ્રભુના શાસનની આરાધના કરી આત્મકલ્યાણ સાધે એ જ અંતરની પ્રયત્ન નિષ્ફળ નથી જવાનો... અભિલાષા.” પૂજ્યશ્રી સુવર્ણગુફાયુક્ત સિદ્ધાચલ તીર્થધામના સ્વપ્નસેવક હતા... ૫. Page #54 -------------------------------------------------------------------------- ________________ | વિ. સં. ૨૦૪૭ના ચૈત્ર વદ ૧૩ ના દિવસથી અંજનશલાકા-પ્રતિષ્ઠા ખુરશી સાથે રાખી ગુપ્ત રીતે પાછળ પાછળ ચાલતા હતા.... એક દિવસ મહોત્સવનો પ્રારંભ થતાં વૈશાખ સુદ-૬ના દિવસે વાંકાનેરમાં પ્રતિષ્ઠા થાય અચાનકે પૂજ્યશ્રીનું ધ્યાન જતાં તે યુવાનોને ચેતવણી આપી દીધી કે “મારે છે... ચાતુર્માસ પણ ત્યાં જ થાય છે.... પગપાળા જ વિહાર કરવો છે, હું ખુરશીનો ઉપયોગ કરવાનો નથી. જો તમે વિ. સં. ૨૦૪૪ : આ રીતે જ મારી પાછળ-પાછળ આવશો તો હું વિહાર બંધ કરી અહીં જ | ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે... પ્રાયઃ માગશર માસમાં વાંકાનેરમાં રોકાઇ જઈશ !' પૂજ્યશ્રીના જિનાજ્ઞા પ્રત્યેના અવિહડ રાગ અને મક્કમ ઉપધાન તપની આરાધનાનો મંગલ પ્રારંભ થયો... જોશીલા પ્રવચનકાર મનોબળને જોઈ યુવાનો પણ દિમૂઢ થઈ ગયા... અનેક વિનવણીઓના અંતે ગણિવર્ય પૂજ્ય રત્નસુંદરવિજયજીના પ્રવચનોએ લોકોના હૈયા જીતી લીધા... યુવાનો ઝૂકી ગયા અને તેઓ નિરાશ થઈ પાછા અમદાવાદ રવાના થઈ મોક્ષમાળની ઉજવણી પણ ઉલ્લાસભેર થયેલ... એ સમયે પૂજ્યશ્રીના અખંડ ગયા...પૂજયશ્રી કસોટીપૂર્વક ધીમે ધીમે વિહાર કરતાં પ્રગટ પ્રભાવી શંખેશ્વર આયંબિલતપની ધારા વહી રહી હતી.. મહાતીર્થની સ્પર્શના કરી સમયસર રાજનગર સંમેલન અવસરે પહોંચી પૂજ્યશ્રીના દૃઢ સંકલ્પથી સૌ ચિંતાતુર હતા... લગભગ ૮૨-૮૩ વર્ષની ગયા... જૈફ વયે નિર્દોષ ભિક્ષાપૂર્વક અખંડ આરાધનાનો મહાયજ્ઞ આદરી પૂજ્યશ્રી સંઘસ્થવિર મહાપુરુષનું પ્રચંડ પુણ્ય કહો કે જિનશાસનનો કોઈ વિચરી રહ્યા હતા... તે અવસરે સંઘસ્થવિર, વર્ધમાનતપોનિધિ, શ્રી પુણ્યોદય ગણો પણ આ ખાખી બંગાળી જેવા મહાત્માના માત્ર ૧૫ પૈસાના સંઘહિતચિંતક પ.પૂ.આ. ભદ્ર કરસૂરીશ્વરજી મહારાજા પણ આ શાસનના પોસ્ટકાર્ડના આમંત્રણથી વિ. સં. ૨૦૪૪ના ચૈત્ર માસમાં વિશાળ શ્રમણ પ્રશ્નો અને પૂજ્યશ્રીની જૈફ વયે થઈ રહેલી અભિગ્રહપૂર્વકની આયંબિલની સમુદાય રાજનગરમાં પંકજ સોસાયટી મથે ભેગો થયો... ૨૧-૨૧ દિવસ સાધનાથી ચિંતિત બન્યા.... સુધી સંઘ અને શાસનના અનેક પ્રશ્નોની ચર્ચા-વિચારણાઓના અંતે બહુધા | જૈનશાસનમાં ઉદ્ભવેલા વિવિધ પ્રશ્નોના અમોઘ ઉપાયરૂપે સકળસંઘની તપાગચ્છના સમુદાયોની સંમતિપૂર્વક અનેક ઠરાવો થયા અને સંમેલન ખૂબ એકતા માટે તેઓશ્રીએ પુરુષાર્થ આદર્યો... આ સંઘસ્થવિર મહાપુરુષે માત્ર જ સફળ બન્યું... પૂજ્યશ્રીને પણ ઘણો સંતોષ થયો પરંતુ હજુ તિથિ પ્રશ્નનો ૧૫ પૈસાના પોસ્ટકાર્ડ દ્વારા વિવિધ સમુદાયના અનેક ગચ્છાધિપતિશ્રી, કેમે કરી ઉકેલ આવતો ન હતો... આચાર્ય ભગવંતાદિ મહાત્માઓને રાજનગર-અમદાવાદ મધ્યે એક વિશાળ તિથિપ્રશ્ન અંગે પૂજ્યશ્રી કહેતા કે - મુનિ સંમેલન માટે આમંત્રણ મોકલાવ્યું... | તિથિ એ એક આચરણા છે, સામાચારી છે, સિદ્ધાંત નથી. સામાચારી | પૂજ્યશ્રી ઉપર પણ સમાચાર આવ્યા... રગરગમાં સંઘએકતાના તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે ફરતી રહે... આજે જૈન પંચાગનો વિચ્છેદ હિમાયતી હોવાથી સંઘસ્થવિર વડીલના આમંત્રણનો સ્વીકાર કર્યો... તે તો થયો હોવાથી લૌકિક પંચાંગના આધારે જ આપણી આરાધના ચાલે છે.. નીકળી પડ્યા.. વિહાર દરમ્યાન આટલી ઉંમરે કૃશ થયેલી કાયા વડે બેવડ વળી તેમાં પણ પહેલા તો સકળ સંઘમાં ચંડાશુ ચંડુ(લૌકિક પંચાંગ) આધારિત જવા છતાં પગપાળા જ વિહાર કરવાના દૃઢ મનોબળ સાથે આગળ વધતાં આરાધના ચાલતી હતી... વિ. સં. ૨૦૧૪માં સંવત્સરીભેદ આવતાં સકળ હતા... માર્ગમાં કોઈ તકલીફ પડે તો ! તેવી શુભ ભાવનાથી રાજનગરના યુવાનો સંઘે સર્વાનુમતે જન્મભૂમિ પંચાંગ અપનાવ્યું હતું... આ બન્ને લૌકિક પૂજ્યશ્રી સિદ્ધગિરિ, ગિરનારના આયંબિલપૂર્વક છ'રીપાલિત સંઘના પ્રણેતા હતા. Page #55 -------------------------------------------------------------------------- ________________ પંચાંગ હોવાથી લૌકિક પંચાંગના આધારે ખોટા શાસ્ત્રીય વિવાદો ઊભા પૂજયશ્રી દ્વારા શ્રમણસંમેલનમાં હાજર રહેલ મહાત્માઓ આગળ આ કરવા વ્યર્થ છે. વાતની રજુઆત થઈ... તે અવસરે ઘણા ખરા પ્રશ્નોના ઉકેલ નીકળ્યા તેમ આ | તિથિ જેવા એક ક્ષુલ્લક કારણથી છેલ્લા સાત-સાત દાયકાથી શ્રી પ્રશ્નનો પણ ટુંક સમયમાં ઉકેલ લાવવાની બાંહેધારી સંઘ એકતાના ઘડવૈયા સંઘમાં-સમુદાયમાં સંઘર્ષો અને સંકલેશો ઊભા થયા છે.. સત્ય, શાસ્ત્ર કે પ.પૂ.આ. ૐકારસૂરીશ્વરજી મહારાજાએ આપી તેથી પૂજ્યશ્રીએ શ્રમણ સિદ્ધાંતના નામે મતભેદો અને મનભેદો, સંઘભેદો અને શ્રદ્ધાભેદોના સર્જન સંમેલનના ઠરાવો ઉપર સહી કરી, અને શ્રમણ સંમેલનની સુખદ સમાપ્તિ થયા છે... યુવાવર્ગ, બૌદ્ધિકવર્ગ અને શ્રીમંતવર્ગ આ ક્ષુદ્ર નિમિત્તના થતાં પ્રવર સમિતિના અધ્યક્ષ પ.પૂ.આ. રામસૂરિ મહારાજા(ડહેલાવાળા), આલંબને શ્રીસંઘમાં સર્જાયેલા સંઘર્ષોને જોઈ ધર્મથી વિમુખ થઈ મિથ્યા સંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રકરસૂરિ મહારાજા આદિ પૂજયો, મુનિભગવંતો ધર્મો તરફ આડા-અવળો ફંટાઇ રહ્યો છે.. પૂજ્યશ્રી સંઘની આ પરિસ્થિતિથી તથા સકળ શ્રીસંઘના અતિ આગ્રહને વશ પૂજ્યશ્રીના પારણાની જાહેરાત અતિ અતિ વ્યથિત હતા... થઈ ... વિ. સં. ૨૦૪૪ વૈશાખ સુદ-૩ અખાત્રીજના દિવસે પૂજ્યશ્રીને પારણું આ ઝઘડાનો અંત આવે અને સકળ સંઘમાં સંપૂર્ણ એકતાનું વાતાવરણ કરાવવાનું નક્કી થયું... સર્જાય એવી તેમની અદમ્ય ઇચ્છા હતી... આ પરિસ્થિતિમાં દિવસ-રાત | શ્રી સંઘમાં હજુ સંપૂર્ણતયા એકતા નહિ થયેલ હોવાથી પૂજ્યશ્રીની ચિંતિત રહી તેના નિવારણ માટે સતત પ્રયત્નશીલ હતા અને તેથી જ જાત પારણું કરવાની ભાવના ન હતી છતાં અનિચ્છાએ પણ પૂજ્યો અને પ્રત્યે કઠોર બની આટલી જૈફ વયે જીવનભર અખંડ આયંબિલના ઉગ્ર પચ્ચીસમા તીર્થંકર સમાન ચતુર્વિધ સંઘના આગ્રહને વશ પૂજ્યશ્રી લાચાર તપની ધૂણી ધખાવી હતી... બની ગયા.. વૈશાખ સુદ બીજના સાંજે વિદ્યાશાળા ગયા જ્યાં પંચમીની સંવત્સરી થાય તો સકળ સંઘ એક થઈ જાય. સ્થાનકવાસી, રજોહરણદાતા પ.પૂ.આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના ગુરુમંદિર પાસે ખરતરગચ્છ, અંચલગચ્છ વગેરે સમસ્ત જૈન સંપ્રદાય એક જ સાથે એક જ રાત્રિનો કેટલોક સમય આરાધના કરીને સંથારો કર્યો... પરંતુ કેમે કરીને દિવસે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કરી શકે તેવી દૃઢ માન્યતાવાળા સાહેબને ચેન પડતું ન હતું... આખી રાત બેચેનીમાં વિતાવી પૂજ્યશ્રી સવારે હતા... ભગવાનનગરના ટેકરે પાછા પધાર્યા... તેઓ કહેતા કે - શ્રીસંઘ-હિતાર્થે અખંડ ૧૭૫૧ આયંબિલની અભિગ્રહપૂર્વકની આપણી જાત માટે, સમુદાય અને ગચ્છની વ્યવસ્થા જાળવવા માટે તો આરાધનાની પૂર્ણાહુતિની નોબત વાગી ગઈ હતી.. અખાત્રીજની પુણ્ય ઉત્સર્ગમાર્ગની કેટલીય શાસ્ત્રનિષિદ્ધ બાબતોને પણ આપણે અપવાદમાર્ગે પ્રભાતે વિશાળ શ્રમણ-શ્રમણી ભગવંતાદિ ચતુર્વિધ સંઘની પાવન નિશ્રામાં સ્વીકારીએ છીએ તો પછી એ જ ન્યાયથી સકળ સંઘની શાંતિ અને એકતા સૌ પૂજ્યશ્રીને પારણું કરાવવા ઉત્સુક બન્યા હતા. ત્યારે પૂજયશ્રીએ સકળ માટે સંઘની તિથિ વ્યવસ્થા અપવાદ માર્ગથી શા માટે ન થાય? જેનાથી સંઘને વિનંતી કરી કે ‘ગઈ કાલે હું વિધાશાળામાં પૂ. બાપજી મહારાજના શાસનની મહાન અપભ્રાજના થતી હોય તેવા સંઘના વિવાદાસ્પદ પ્રશ્નોનો ગુરુમંદિર પાસે ઉપાશ્રયમાં સુતો હતો પંરતુ મારી આખી રાત્રિ ખૂબ અપવાદમાર્ગે શા માટે ઉકેલ ન લાવી શકાય ? બેચેનીમાં પસાર થયેલ છે જેમાં કંઈક અઘટિત બનાવનું સુચક હોવાનો પૂજ્યશ્રી અનેક સંઘવિખવાદના નાશક હતા... રહ Page #56 -------------------------------------------------------------------------- ________________ મને સંકેત જણાય છે, જો સકળ સંઘ મને રજા આપે તો હું આજે પારણું કર્યા વગર આયંબિલ ચાલુ જ રાખું.' પરંતુ પૂજ્યો અને સકળ સંઘે તેમની વિનંતીનો સ્વીકાર ન કરતાં ઈક્ષુરસ વડે અખંડ ૧૭૫૧ આયંબિલનું પારણું કરાવવામાં આવ્યું... પારણા બાદ થોડી અસ્વસ્થતાને કારણે તેઓશ્રી થોડીવાર આરામ કરી રહ્યા હતા... કોઈ મહાત્માએ અચાનક આવીને પૂજ્યશ્રીને સમાચાર આપ્યા કે પૂ. ૐકાર સૂ.મ.સા.ની તબિયત બગડી છે... પૂજ્યશ્રીના હૈયામાં ફાળ પડી એટલે સંમેલનના મંગલ પ્રારંભથી જ નિર્વિઘ્ન પૂર્ણાહુતિ અર્થે એક ખૂણામાં અખંડ દીપકની સ્થાપના કરાવવામાં આવી હતી... તાત્કાલિક તે સ્થાને ગયા અને જોયું તો અખંડ દીપક બુઝાઇ ગયો હતો... કંઈક અમંગળના એંધાણ થઈ ગયા... મહાત્માઓમાં દોડાદોડ થઈ ગઈ અને ડોક્ટરી ઉપચારાદિ શરૂ થયા પરંતુ વિધિની વિચિત્રતાના યોગે સંઘ એકતાના ઘડવૈયા એવા પૂ.આ.ૐકાર સૂ.મ.સા આ મનુષ્યલોકનો ત્યાગ કરી આગળ વધ્યા... પૂજ્યશ્રીના સંઘ-એકતાના આશાના કિરણો ઉપર અવરોધ આવ્યો... આચાર્ય ભગવંતની વિદાયથી હવે એકતા માટેનો પુરુષાર્થ સ્થગિત થયો.. વિવિધ સમુદાયના આચાર્ય ભગવંતોએ જેટલું થયું તેનાથી સંતોષ માની લીધો... પરંતુ સકળ સંઘહિતચિંતક એવા પૂજ્યશ્રીને તે મંજૂર ન હતું... તેઓશ્રીએ વિ.સં. ૨૦૪૪ના અષાઢ સુદ છઠ્ઠના દિવસે અમદાવાદ શહેરના ઘીકાંટા રોડ ઉપરના પ્રગટપ્રભાવી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં પરમાત્માના દર્શન કરી ૯૨ દિવસ છ વિગઈ ત્યાગપૂર્વક એકાસણા બાદ પુનઃ અખંડ આયંબિલ કરવાનો ભીષ્મે અભિગ્રહ ધારણ કર્યો... ત્યાંથી નીકળી પંકજ સોસાયટીમાં બિરાજમાન શ્રીસંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાના દર્શન-વંદન કરીને આશીર્વાદ લઈ નવકાર ફલેટ-વાસણા- ઉપાશ્રય મળ્યે ચાતુર્માસ પ્રવેશ કર્યો... વિ. સં. ૨૦૪૫: Jan Education international વિ.સં. ૨૦૪૪ વાસણાના ચાતુર્માસની પૂર્ણાહુતિ પૂર્વે પ.પૂ.આ. ભદ્રં ક૨સૂરીશ્વરજી મહારાજાએ પૂજ્યશ્રીને જણાવ્યું કે ‘તમારી અનુકૂળતા હોય તો બનાસકાંઠામાં વાવ ગામમાં પં. અરિહંવિજયજી તથા પં. યશોવિજયજીને આચાર્ય પદવી આપવા જવાનું છે.’ પૂજ્યો પ્રત્યે અત્યંત વિનય બહુમાનવાળા પૂજ્યશ્રીએ ૮૩ વર્ષની દીર્ઘ ઉંમરે પણ આટલો લાંબો વિહાર કરવામાં પડતી મુશ્કેલીઓનો વિચાર કર્યા વગર તે જ ક્ષણે વડીલની ભાવનાનો સ્વીકાર કર્યો.... નૂતન આચાર્યને વંદન કરતા પૂજ્યશ્રી ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં વાસણા-શેરીસા છ'રી પાલિત સંઘના મંગલરૂપે પ્રથમ દિવસે જ સત્યમ્ એપાર્ટમેન્ટ-સોલારોડમાં લબ્ધિ-વિક્રમ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલા એક જબરસ્ત મોટા જિનાલયની ખનનવિધિમાં નિશ્રા પ્રદાન કરી... શેરીસા સંઘની પૂર્ણાહુતિ થતાં તેઓશ્રી ધીમે ધીમે વિહાર કરી વાવ ગામમાં પધાર્યા અને ખૂબ ઠાઠમાઠથી લોકોના ભરપૂર ભાવોલ્લાસ સાથે પં. અરવિંદવિજયજી તથા પં. યશોવિજયજીને પંચપરમેષ્ઠિપદના તૃતીય-આચાર્ય પદ ઉપર આરૂઢ કર્યા... વિહાર કરી પૂજ્યશ્રીએ કચ્છ-વાગડ પ્રદેશના ગામડાઓમાં પ્રવેશ કર્યો... લાકડીયા ગામમાં વાગડદેશોદ્ધારક, અધ્યાત્મયોગી પ.પૂ.આ. કલાપૂર્ણસૂરિ મ.સા.ની પાવન નિશ્રામાં ઉપધાનતપની આરાધના ચાલતી હતી... સૌના આગ્રહને વશ પૂજ્યશ્રીએ થોડા દિવસ સ્થિરતા કરી દર્શન-વંદન આપવા દ્વારા બહુજનના નેત્રો અને આત્માને નિર્મળ બનાવ્યા... એ અવસરે અધ્યાત્મયોગીએ પૂજ્યશ્રી અનેક જિનબિંબોના અંજનશલાકા-પ્રતિષ્ઠાકારક હતા... ૨૮ www.janbrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ **py like toolk lolltobk2le [કાળ ૨૯ પૂજ્યશ્રીનો પરિચય આપવા સાથે જણાવ્યું કે “મારા વૈરાગ્યને વેગવંતો બનાવવામાં આ મહાપુરુષનો મોટો ફાળો છે. સં. ૨૦૦૩ના ફલોદીના ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની અમૃતવાણીનું સુધાપાન કરી વૈરાગ્યભાવમાં દૃઢતા આવતાં ધીમે ધીમે ચતુર્થ વ્રત ગ્રહણ કરવાનો પ્રારંભ કર્યો અને સં. ૨૦૧૦ની સાલમાં ગિરનાર મહાતીર્થ મધ્યે બાલબ્રહ્મચારી નેમિનાથ પરમાત્માના સાંનિધ્યમાં ચતુર્થાંવ્રતને પુનઃ દૃઢ બનાવેલ...'' આ અવસરે પૂજ્યશ્રીએ પોતાની લઘુતા, નિઃસ્પૃહતા, સરળતાદિ ગુણોનું સહજ દર્શન થાય તેવા વચનો વડે તરત જવાબ આપ્યો કે “તે તો તેમનું ઉપાદાન પ્રબળ હતું. હું તો માત્ર નિમિત્તભૂત બન્યો છું.” આ રીતે બન્ને મહાપુરુષો પોતપોતાના જીવનમાં વણાયેલા લઘુતાદિ ગુણોના સ્વભાવથી એકબીજાની મહાનતાને પ્રગટ કરી રહ્યા હતા... લાકડીયાથી વિહાર કરી પૂજ્યશ્રી કટારીયા, મોરબી આદિ ક્ષેત્રોની સ્પર્શના કરી રાજકોટ પધાર્યા... વૈશાખ માસમાં વૈશાલીનગર, રૈયારોડ મધ્યના જિનાલયમાં ઉપર ચૌમુખજી ભગવાનની અંજનશલાકા પ્રતિષ્ઠાનો પ્રસંગ સંપન્ન થયો. ચાતુર્માસ પ્રહલાદ પ્લોટ જૈનસંઘમાં થયું. ચાતુર્માસ દરમ્યાન જામનગરના (મૂળવતન-જામજોધપુર) મુમુક્ષુ નયનકુમાર પૂજ્યશ્રીની શીતળ છાયામાં ચોમાસાના ચાર માસ પૌષધમાં રહી સંયમધર્મ અંગીકારની તાલીમ પામ્યા... વિ. સં. ૨૦૪૬: Jain Educamo ગિરનાર મહાતીર્થ તરફ પધાર્યા... ગિરનાર નજીક આવતાં જ્યાંથી ગિરનારના પહાડના દર્શન થવાના શરૂ થયા ત્યારથી ગિરિવરના દેવવંદન કરવા રોજ માર્ગમાં જ અટકી જતાં... મહા સુદ બીજના સકલાગમ રહસ્યવેદી પ. પૂ. આચાર્ય દાનસૂરીશ્વરજી મહારાજાની સ્વર્ગારોહણ તિથિના દિવસે જૂનાગઢમાં પ્રવેશ થયો...બીજા દિવસે ગિરનાર તળેટી પહોંચ્યા. મહા સુદ-૪ના દિવસે ગિરનાર મંડન નેમિનાથની પ્રથમ ટૂંકના દર્શન કરી નેમિપ્રભુની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ સહસ્રામ્રવન (સહસાવન)તીર્થમાં પધાર્યા... મહા સુદ પાંચમના મંગલદિને પૂજ્યશ્રી તથા પ.પૂ.આ. નરત્નસૂ.મ.સા.ની પાવન નિશ્રામાં સહસાવનમાં સમવસરણ મંદિરના પ્રાંગણમાં જ મુમુક્ષુ નયનકુમારની પારમેશ્વરી પ્રવ્રજ્યા ગ્રહણનો પ્રસંગ ઉલ્લાસભેર થયો. મુમુક્ષુ નયનકુમાર પૂજ્યશ્રીના શિષ્ય મુનિ નયનરત્નવિજયજી તરીકે નામાભિધાન પામ્યા... થોડા દિવસમાં પૂજ્યશ્રીની સેવામાં રહેલા મુનિ હિરણ્યબોધિવિજયજી તથા મુનિ અનંતબોધિવિજયજી વિહાર કરી તેઓશ્રીના ગુરુદેવની છત્રછાયામાં રહેવા લાગ્યા... પૂજ્યશ્રીનું ચાતુર્માસ જૂનાગઢ થયું... ચાતુર્માસ દરમ્યાન એક દિવસ મધ્યરાત્રિના સમયે સુશ્રાવક રજનીભાઈ દેવડી, શાંતિલાલ બાલુભાઈ ઝવેરી અને ચંદુભાઈ ઘેટીવાળા પધાર્યા... શત્રુંજય ગિરિરાજના મહાઅભિષેક કરવાની ભાવના વ્યક્ત કરી અને માર્ગદર્શન માટે માંગણી પૂજ્યશ્રીની સેવામાં રહેલા વૈરાગ્યદેશનાદા પ.પૂ.આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિ હિરણ્યબોધિવિજયજી અને મુનિ અનંતબોધિ-વિજયજીને તેઓશ્રીના ગુરુદેવશ્રી પાસે જવાની ભાવના થતાં પોષ સુદ-૪ના દિવસે ૫.પૂ.પં. ચન્દ્રશેખર મહારાજના શિષ્યરત્ન મુનિ કરી.... પૂજ્યશ્રીએ શાસનમાં સંઘ-સમુદાય એકતાદિના સંકલ્પપૂર્વક આ પ્રસંગ થાય અને કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક સમુદાયના વધુમાં વધુ મહાત્માઓને આમંત્રણ અપાય તેવું સુચન કર્યું... સુશ્રાવક ધર્મરક્ષિતવિજયજી, મુનિ કલ્પરક્ષિતવિજયજી અને મુનિરજનીભાઈ દેવડીએ પોષ સુદ-૬ના દિવસે મહાઅભિષેક રાખવાની હેમવલ્લભવિજયજી પૂજ્યશ્રીની સેવામાં જોડાયા. વિહાર કરી પૂજ્યશ્રી ભાવના વ્યક્ત કરી... પરંતુ જ્યોતિર્વિદ પૂજ્યશ્રીના મનમાં આ દિવસ HDI | Page #58 -------------------------------------------------------------------------- ________________ બેસતો ન હોવાથી ફેરફાર કરવા યોગ્ય જણાવ્યું પરંતુ સુશ્રાવક રજનીભાઈના માતુશ્રીની સ્વર્ગારોહણતિથિ હોવાથી તેમણે તે જ દિવસનો આગ્રહ રાખ્યો... વિ. સં. ૨૦૪૦ : વિ. સં. ૨૦૪૬ના ચાતુર્માસની પૂર્ણાહુતિ બાદ સિદ્ધગિરિરાજના અભિષેકમાં પહોંચવા પૂજ્યશ્રીએ પાલીતાણા તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો... કારતક વદ-૬ના દિવસે લગભગ ૫૦ શ્રાવક-શ્રાવિકાઓ આદિ ચતુર્વિધ સંઘ સાથે પદયાત્રાનું મંગલ પ્રયાણ થયું... અતિદુર્બળ કાયા પરંતુ અતિબળવાન મનના સહારે સિદ્ધગિરિ પહોંચ્યા... ગિરિરાજની યાત્રા કરી... સુશ્રાવક રજનીભાઈની ઉદારતાથી મહાઅભિષેકનો પ્રસંગ ખૂબ ઠાઠમાઠથી થયો... ચારેકોરે સૌએ તપ-જપાદિ આરાધના આદરેલી હતી.. પૂજ્યશ્રી પણ અટ્ઠમતપ સાથે મુખ્ય અભિષેક સ્થાને હાજર રહ્યા હતા... અભિષેક થયા બાદ પૂજ્યશ્રી દાદાના દરબારમાં જતા હતા ત્યારે સામેથી રજનીભાઈ આવતાં હતા ત્યારે તેમણે કહ્યું ‘હવે હું આપનું સંઘ એકતાનું કાર્ય પતાવી દઉં છું.' પૂજ્યશ્રીએ તો બીજા દિવસે દાદાના દરબારમાં અષ્ટોત્તરી શાંતિસ્નાત્રમાં કેટલીક વિશિષ્ટ આરાધના કરવાની હોવાથી ગિરિરાજ ઉપર જ રાત્રિવાસ કરવાનો નિર્ણય કર્યો... પોષ માસની કડકડતી ઠંડીમાં રામપોળના દરવાજા બહારની પરબમાં રાત્રિ રોકાણ કર્યું... સૂર્યાસ્ત બાદ કોઈ દિવ્ય સંકેતના આલંબને પૂજ્યશ્રીએ સહવર્તિ મહાત્માઓને અમંગળના એંધાણની વાત કરી... સૌ પ્રતિક્રમણ કરી બેઠાં હતા. તેવામાં રામપોળના દરવાજામાંથી કોઈ બહાર આવ્યું અને વાયરલેસ દ્વારા સમાચાર મળ્યા ‘નીચે બહુમાન સમારંભના સ્ટેજ ઉપર નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક રજનીભાઈ દેવડી સ્વર્ગવાસ પામ્યા છે.’ આવી વાત કરી... મહામંગલકારી અષ્ટોત્તરી શાંતિસ્નાત્રનો પ્રારંભ કરાવી, દાદાના દર્શન કરી પૂજ્યશ્રી નીચે પધાર્યા.... હકડેઠઠ માનવમેદની વચ્ચે રજનીભાઈની Jan Education intematon સ્મશાનયાત્રા નીકળી... ખેતલાવીરની ધર્મશાળા પાસે ચિતા ઉપર રજનીભાઈનો મૃતદેહ ગોઠવાયો ત્યારે પૂજ્યશ્રીએ જાહેરાત કરી કે પ્રભુના શાસનમાં સંઘ અને સમુદાયોની એકતાદિ માટે રજનીભાઈ મને આશ્વાસન આપી ગયા છે અને આ શાસનના કાર્ય માટે તેમની તીવ્ર ભાવના હતી પરંતુ આજે તે શાસન માટે શહીદ થયા છે ત્યારે હું પણ સંકલ્પ કરું છું કે ‘શાસનનું આ કાર્ય સંપન્ન ન થાય ત્યાં સુધી અન્ન-જળ ત્યાગ.’ સભામાં ચારેકોર સોપો પડી ગયો... સૌ આશ્ચર્યગરકાવ થઈ ગયા... મહાત્માઓએ પૂજ્યશ્રીને આવો સંકલ્પ ન કરવા ખૂબ સમજાવ્યા... પરંતુ પૂજ્યશ્રી એકના બે ન થયા... ત્યારબાદ પાંચ દિવસ સુધી પૂથ્રીને ઉપવાસના પારણા માટે ખૂબ સમજાવવામાં આવ્યા અને એકતાના કાર્ય માટે પ્રબળ પુરુષાર્થ કરવા માટે અન્ય પૂજ્યો અને મહાત્માઓએ આશ્વાસન પણ આપ્યા... પણ પૂજ્યપાદશ્રી અડગ રહ્યા... અંતે વડીલોની આજ્ઞાને વશ ઉપવાસનું પારણું થયું પરંતુ આયંબિલ તો ચાલુ જ રહ્યા હતા... મહા સુદ પાંચમના મંગલપ્રભાતે મુનિ નયનરત્નવિજયજીની વડીદીક્ષા થઈ.. બપોરે ૩.૩૦ કલાકે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં સિદ્ધગિરિથી રૈવતગિરિ (રોહિશાળા, હસ્તગિરિ, ઘેટી, પાલિતાણાની પ્રદક્ષિણા કરી, ડેમ, દાઠા, મહુવા, તળાજા અજાહરા, ઉના, પ્રભાસપાટણ, વેરાવળ, માંગરોળ, વંથલી આદિની સ્પર્શના સાથે) છ’રી પાલિત સંઘનું મંગલપ્રયાણ થયું... ૮૫ વર્ષની જૈફ વયે યુવાનને શરમાવે તેમ નિત્ય ૧૬ કિ.મી.નો વિહાર કરવા સાથે ફાગણ સુદ-૧ના ગિરનાર પહોંચ્યા... ગત ચોવીસીમાં ૧૦ તીર્થંકરો મોક્ષે ગયા તેની સ્મૃતિ અર્થે સહસાવનમાં ઉપરની ચોકીમાં શ્યામ વર્ણના પરિકરમાં ૧૦ પ્રતિમાજી સાથે ૩૫ ઇંચના નેમિનાથ પરમાત્મા તથા આવતી ચોવીસીમાં ચોવીસ તીર્થંકર પરમાત્માના નિર્વાણની સ્મૃતિ અર્થે પીળા રંગના પરિકરમાં ત્રેવીસ ભગવાન સાથે ૩૫ ઇંચના શ્રી પદ્મનાભ ભગવાનને પધરાવવા અંજનશલાકા-પ્રતિષ્ઠા 30 www.ainbowry.org Page #59 -------------------------------------------------------------------------- ________________ મહોત્સવનું આયોજન થયું... ફાગણ વદ-૭ના દિવસે અંજનશલાકા-પ્રતિષ્ટા as.... પ્રતિષ્ઠા પૂર્ણ થતાં પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય બગડ્યું... ત્રિદોષના કારણે પૂજ્યશ્રી એકદમ અસ્વસ્થ થયા અને સિદ્ધગિરિમાં અનશન કરવાની અધૂરી ભાવના પૂર્ણ કરવા અટ્ટમના પચ્ચક્ખાણ કર્યા... મુનિ હેમવલ્લભવિજયજીએ પણ અટ્ટમના પચ્ચક્ખાણ કર્યા... ત્રીજા દિવસે દિવ્ય સંકેત મળ્યો કે ‘હજુ ૧૨ વર્ષ આ મૃત્યુલોકમાં રહી શાસનની રક્ષા / સેવા કરવાની છે, તેથી હાલ અનશન કરવાનું ઉચિત નથી.'... પૂજ્યશ્રીએ આ સંકેતના આલંબને પારણું કરવાનો નિર્ણય કર્યો... ફાગણ વદ દસમના દિવસે સહસાવનથી સવારે ૯.૩૦ વાગે વિહાર કરી શ્રી નેમિનાથ દાદાની પહેલી ટૂંકના દર્શન કરી તળેટીમાં પારણું કરવાનું નક્કી થયું... સવારે લગભગ ૧૦.૩૦ કલાકે શ્રી નેમિનાથ દાદાની ટૂંકે પહોંચ્યા... પરમાત્મા નેમિનાથના દર્શનમાં પૂજ્યશ્રી લીન બન્યા... ભક્તિની ધારા વહેવા માંડી.... એક.... .... ત્રણ યાવત્ ત્રેવીસ સ્તવન દ્વારા પ્રભુમિલનનો આનંદ માણી પૂજ્યશ્રી મોટી ભમતીમાં એક-એક દેરીએ લળી લળીને દર્શન કરતાં.... ગાન તમારું ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા; ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા ઊંઘ અને આરામ ભૂલ્યા... અંતે અટ્ટમના તપ સાથે પોણા ત્રણ વાગે ગિરનાર તળેટી તરફ ઉતરવાનું શરૂ થયું... ફાગણ વદની કાળઝાળ ગરમીથી ગિરનારના કાળમીંઢ પાષાણના પગથિયા ધગધગતા હતા.. પૂજ્યશ્રી હેમવલ્લભવિજયજીના હાથનું આલંબન લઈ ઝડપભેર નીચે ઉતરી રહ્યા હતા.. લગભગ ૩-૩૦ કલાકે તળેટીમાં આવી પહોંચ્યા... આ તરફ પૂજ્યશ્રીના પારણાના કારણે મુનિ ધર્મરક્ષિતવિજયજી સવારે વહેલા સહસાવનથી પહેલી ટૂંક દાદાના દર્શન કરી નીચે પહોંચી ગયા... ભક્તિપરાયણ મહાત્માએ તળેટી આવી વિચાર્યું કે અહીં તળેટીમાં અક્રમના ૩૧ Jan Educatio પારણે પૂજ્યશ્રીને અનુકૂળ નિર્દોષ ભિક્ષા થોડી દુર્લભ બને તેથી તેઓ તળેટીથી સાડાપાંચ કિલોમીટર દૂર રહેલા જુનાગઢ ગામના ઘરોમાં ફરીને પૂજ્યશ્રીને પ્રાયોગ્ય ભિક્ષા લઈ આવ્યા હતા... અને.... સૂરિવર અને મુનિવરને (સ્વશિષ્ય) પારણું કરાવીને જ પચ્ચક્ખાણ પારવાનો સંકલ્પ કર્યો હતો... પૂજ્યશ્રી નીચે પધારતાં તાત્કાલિક ગોચરી વપરાવવા માટે બેસાડ્યા. મુનિ હેમવલ્લભવિજયજી હજુ ઉપધિ આદિ સ્થાને મૂકી તડકામાંથી આવ્યા હોવાથી તાત્કાલિક ન વાપરતાં પડિલેહણ કરી પારણું કરવા બેઠાં ત્યારે પૂજ્યશ્રીને પૂછ્યું ‘આપે વાપર્યું?’ ત્યારે વાત્સલ્યવારિધિ પૂજ્યશ્રી કહે ‘‘તમને પારણું કરાવ્યા વિના કેવી રીતે વપરાય!'' શું આ મહાપુરુષની મહાનતા! આશ્રિતો પ્રત્યે વાત્સલ્યભાવ ! પારણા બાદ બીજા દિવસે ગામના ઉપાશ્રયમાં ગયા ૩-૪ દિવસ સ્થિરતા કરીને રાજકોટ તરફ વિહાર કર્યો... ચૈત્ર સુદ એકમના દિવસે ધોરાજી ગામમાં પધાર્યા. તત્ર અખંડ ૧૦૦૦ આયંબિલની પૂર્ણાહુતિ નિમિત્તે બચુભાઈ (દવાવાળા) પરિવાર તરફથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સમેત પરમાત્મભક્તિનો મહોત્સવ રાખવામાં આવ્યો હતો... પૂજ્યશ્રીની તબિયત લથડતી ગઈ હતી... હવે કદાચ ચોમાસુ-સ્થિરવાસ ત્યાં જ કરવો પડે તેવી સ્થિતિ હતી. દેરાસર સુધી પહોંચવામાં પણ ખૂબ તકલીફ પડતાં ધોરાજીના યુવાન આયુર્વેદિક ડોકટર મેહુલભાઈ સાંઘાણીની ભારે જહેમતથી પૂજ્યશ્રીના રોગનો ઉપચાર થતાં ૨૦-૨૫ દિવસે પૂજ્યશ્રી સ્વસ્થ થયાં. તે દરમ્યાન મૂળ વડગામના વતની દલપતભાઈ પ્રેમચંદના સુપુત્ર અતુલભાઈએ પૂજ્યશ્રીને પોતાની દીક્ષામાં અમદાવાદ પધારવા અતિ આગ્રહભરી વિનંતી કરી. તે અવસરે ભેગા થનારા પૂ. ગુરુદેવ આદિ પૂજ્યોમાં શ્રીસંઘ એકતાના કાર્ય માટે પણ આગળ વિચાર કરવાનું શક્ય બને તે માટે પ્રયત્નો કરવાનું પણ જણાવી ગયા. પૂજ્યશ્રીનો ધોરાજીથી વિહાર થયો... જામકંડોરણા પધાર્યા... બીજા For Prom & Farsal Use Only www.janbrary.org Page #60 -------------------------------------------------------------------------- ________________ દિવસે ગામડાના રસ્તાઓમાંથી રાજકોટ તરફ જવા વિહાર કર્યો... ત્યારે મહાત્માઓ પૂજ્યશ્રીને સામા લેવા ગયા... વર્ષોના વિયોગ પછી પુ. સામેના ગામમાં જૈનોની કોઈ વસ્તી ન હોવાથી નિર્દોષ ભિક્ષા માટે પૂજ્યોની ગુરુદેવશ્રીના દર્શન થતાં જ ૮૪ વર્ષની ઉંમરે પણ માના ખોળામાં બાળક મૂકે ભક્તિ માટે સદા થનગનતા મુનિ ધર્મરક્ષિતવિજયજી ત્યાં જ રોકાઈ ગયા... તેમ એક બાળકની માફક તેમના ખોળામાં માથું મૂકી દીધુ... પૂ. ગુરુદેવશ્રીએ બપોરે લગભગ ૧૧ વાગે ગામમાં રસોઈ થતાં તે નિર્દોષ ગોચરી સાથે સાથે પણ ખૂબ જ વાત્સલ્યભાવથી થાબડ્યા અને કહ્યું ‘આ તો મારો હીરો છે.” ઉપાધિ લઈ આગલા મુકામે લગભગ ૮ કિલોમીટરનો વિહાર કરી ચૈત્ર પૂજ્યશ્રીએ રાઈય મુહપત્તિમાં આલોચન કરતાં કરતાં સજળ નેત્રે મનભેદ નહીં માસના ધોમધગતા તડકામાં ૧ વાગે પહોંચ્યા.... તેમના જીવનમાં પણ જાણે પરંતુ મતભેદના કારણે પોતાનાથી કોઈ અવિનય-આશાતના થઈ હોય તે માટે ભક્તિનો સુરજ આસમાને ન ચડ્યો હોય ! હૃદયપૂર્વક મિચ્છા મિ દુક્કડે માગ્યા... અને ભવોભવના અશુભ કર્મોના ભુક્કા | પૂજ્યશ્રી વિહાર કરી વૈશાખ સુદ એકમના રાજકોટ પધાર્યા... તત્ર બોલવી દીધા.. મુમુક્ષુ અતુલભાઈની દીક્ષાનો પ્રસંગ ખૂબ જ શાસન ડોકટર મનુભાઈ ટોલીયા આદિને તબિયત બતાવી હવે આગળ વિહાર કરવા પ્રભાવનાપૂર્વક ઉજવાયો...] અંગે અભિપ્રાય માંગ્યો... ડોકટરોએ કહ્યું આ પરિસ્થિતિમાં વિહાર કરવો પૂજ્યશ્રી વિહાર કરી ગણિવર્ય કુલચંદ્રવિજયજી મ.સા. સાથે ઉચિત નથી. આપનું શરીર વિહારનો શ્રમ લેવાની ક્ષમતા ધરાવતું નથી છતાં મેઘાણીનગરમાં નિર્માણ થયેલ નૂતન જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા આપનું મનોબળ મક્કમ હોવાથી આપ વિહાર કરશો તે પણ હકીકત છે... પ્રસંગે પધાર્યા... કલ્યાણકની ઉજવણીના દિવસે સાંજે પૂ.આ. અને ખરેખર વૈશાખ સુદ છઠ્ઠના રાજકોટથી ધોમધખતી કાળઝાળ ગરમીમાં જયઘોષસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ જયસુંદરવિજયજી પાસે પણ પોતાનો નિત્યક્રમ પતાવી ૮.૩૦ - ૯.૦૦ પછી જ વિહારનો પ્રારંભ કરી તૈયાર થયેલ એક યુવાન મુમુક્ષુ પ્રવિણ મદુરાઈ (ઘરે થી ભાગીને દીક્ષા માટે ૮૪ વર્ષની ઉંમરે ૧૪-૧૫ કિલોમીટરનો વિહાર કરી બપોરે બાર-એક વાગે આવ્યો હતો... પ્રારંભમાં સંઘમાં થોડા ખળભળાટ બાદ પ્રતિષ્ઠા અવસરે જ સામા ગામ પહોંચતા... સેવાભાવી મુનિવરો મુકામમાં પહોંચી દીક્ષાનો નિર્ણય થયો.. પરમાત્માના દીક્ષા કલ્યાણકના વરઘોડા સાથે જ આ ગામડાઓમાંથી ગવેષણાપૂર્વક લાવેલી ભિક્ષા વપરાવતા.. પૂ. ગુરુદેવશ્રીના મુમુક્ષુનો પણ વર્ષીદાનનો વરઘોડો ખૂબ ઠાઠમાઠથી નીકળ્યો... જેઠ સુદ ૧૧ દર્શન-વંદન માટે અધીરા બનેલા પૂજ્યશ્રી પુનઃ સાંજે વિહાર કરી આગળ ના દિવસે નૂતન જિનાલયમાં શ્રી સુમતિનાથ પરમાત્માદિ જિનબિંબોની તથા વધતાં... આમ રોજ લગભગ ૧૯-૨૦ કિલોમીટરના વિહાર સાથે પૂજ્યશ્રી મુમુક્ષુ પ્રવીણકુમારમાં પૂજ્યશ્રીના હસ્તે સાધુપદની પ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ માત્ર ૧૨ દિવસમાં રાજકોટથી અમદાવાદ પહોંચ્યા... કૃષ્ણનગર-મહાસુખનગર-બાપુનગર-ગોમતીપુર-રાજપુર આદિ સંઘોમાં વૈશાખ સુદ ચોથના દિવસે રાજનગરના રાજમાર્ગ ઉપર મુમુક્ષુ વિચરણ કરી પૂજ્યશ્રી રાણીપમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવાર્થ અતુલભાઈના વર્ષીદાનનો વરઘોડામાં પહોંચી ગયા... નવરંગપુરાના નેપથ્યન પધાર્યા... પ.પૂ. આ. હેમચન્દ્રસૂરિ મ. આદિ મહાત્માઓ સમેત અષાઢ સુદ ટાવરના હોલમાં બિરાજમાન ગુરુદેવશ્રી પ.પૂ. રામચન્દ્રસૂરીશ્વરજી બીજના દિવસે પૂજ્યશ્રીના શુભ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ ... મહારાજાએ સૌ મહાત્માઓને જણાવ્યું “જાવ! મારો હીરો આવે છે.' અષાઢ સુદ-૬ના દિવસે પૂજ્યશ્રી, પ.પૂ.આ. નરરત્નસૂરિ મ.સા., પ.પૂ.આ. હેમચન્દ્રસૂરિ મ.સા., પ. પૂ. ગણિવર્ય કુલચંદ્રવિજયજી આદિ ૨૨ ૩૨ Page #61 -------------------------------------------------------------------------- ________________ ઠાણાનો વાસણા, નવકારફલેટ ઉપાશ્રયમાં ચાતુર્માસ પ્રવેશ થયો... તે જ અવસરે નૂતન મુનિરાજ પ્રેમસુંદરવિજયજીની વડી દીક્ષા થઈ. ચાતુર્માસ દરમ્યાન અનેકવિધ આરાધનાઓ થઈ... જ્ઞાન-ધ્યાનના મહાયજ્ઞ મંડાયા, યોગોદ્વહનની આરાધના સાથે પરમાત્મા ભક્તિરૂપ અપૂર્વ મહાપૂજાનું આયોજન થયું... પૂજ્યશ્રીની પ્રેરણાથી વર્ધમાનતપ આયંબિલ ખાતાનો પ્રારંભ થયો... વિ. સં.૨૦૪૮ : ચાતુર્માસ પૂર્ણાહુતિ બાદ પ્રાયઃ કારતક વદ છઠ્ઠના રાજનગર-વાસણા-અમદાવાદથી શંખેશ્વરના છ'રી પાલિત સંઘનું આયોજન થયું... પૂજ્યશ્રી પ.પૂ. આ નરરત્નસૂરિ મહારાજ સાહેબ, ૫.પૂ.આ. હેમચંદ્રસૂરિ મહારાજ સાહેબ આદિ વિશાળ મુનિગણ | તથા લગભગ ૩૫૦ યાત્રિકો સાથે છ'રી પાલિત સંઘ શાસનપ્રભાવનાપૂર્વક શંખેશ્વર પહોંચ્યો... અને માળ અવસરે યોગાનુયોગ અધ્યાત્મયોગી પ.પૂ.આ. કલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબનો પણ સંયોગ પ્રાપ્ત થતાં ચાર-ચાર આચાર્ય ભગવંતોની નિશ્રામાં સંઘમાળનો પ્રસંગથયો... મૌન એકાદશી બાદ પૂજ્યશ્રી તથા પ.પૂ. આ. હેમચંદ્ર સૂ.મ.સા. આદિનો વિહાર વિરમગામ તરફ થયો... વિરમગામથી ભોયણીનો છ'રી પાલિત સંઘ નીકળ્યો... ત્યારબાદ અમદાવાદ પધાર્યા.... | પ્રાયઃ ફાગણ માસમાં ગણિવર્ય કુલચંદ્રવિજયજી તથા ગણિવર્ય | રત્નસુંદરવિજયજીના સંયમજીવનના ૨૫ વર્ષની પૂર્ણાહુતિનો પ્રસંગ પંકજ સોસાયટીમાં થયો... વૈશાખ માસમાં તે બન્ને પૂજ્યોની પંન્યાસ પદવીઓ પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ... અષાઢ સુદ છઠ્ઠના દિવસે શાંતિનગર ચાતુર્માસ પ્રવેશમાં સંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રકરસૂ.મ.સા. તથા પ્રવચનકાર પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યનો પણ લાભ મળ્યો... વાસણા ચાતુર્માસની જેમ જ પુનઃ લગભગ ૨૩-૨૪ મહાત્માઓ ચાતુર્માસ માટે સાથે રહ્યા અને પરમાત્માભક્તિ - ધર્મચક્ર તપારાધના સાથે મહાત્માઓને યોગોદ્વહન સમેત જ્ઞાનનો મહાયજ્ઞ મંડાયો હતો... વિ. સં. ૨૦૪૯ : - શાંતિનગરના ચાતુર્માસ બાદ પૂજ્યશ્રી રાજનગરના વિવિધ સંઘો તથા શહેરના જિનાલયોના દર્શન-ભક્તિ માટે થોડો સમય વિચરણ કરી વાસણા-નવકાર ફલેટ ઉપાશ્રય પધાર્યા.... ચૈત્ર માસમાં વર્ષોના વહાણા વીત્યા બાદ ન્યાયવિશારદ પ.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજીનો અમદાવાદમાં પ્રવેશ થયો અને પૂજ્યશ્રીની નિશ્રામાં લાવણ્ય સોસાયટીમાં સામૈયું થયું... 33 Page #62 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજી ઓળી દરમ્યાન લાવણ્ય સોસાયટીમાં રહી ચૈત્ર વદ ૬ બાદ પંકજ સોસાયટી પધાર્યા હતા... પૂજ્યશ્રીની નિશ્રામાં વાસણા-નવકાર ફલેટ પાસેના નૂતન જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવનો ચૈત્ર વદ-૧૩ના પ્રારંભ થયો. આગલી રાત્રે તબિયત બગડી હોવાથી ડોકટર હાઉસ લઈ જવાયેલા ૫.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજી ત્યાં કાળધર્મ પામ્યા હતા... વાસણા મધ્યે મહોત્સવ મંડાઈ ચૂક્યો હોવાથી વૈશાખ સુદ-૬ના દિવસે અંજનશલાકા-પ્રતિષ્ઠાનો પ્રસંગ થયો... વૈશાખ વદ-૪ના શૈફાલીમાં પ્રતિષ્ટા થઈ. ચાતુર્માસ વાસણા થયું. વિ. સં. ૨૦૫૦: ચાતુર્માસ દરમ્યાન વિજયનગરમાં પં. મણિરત્નવિજયજી મહારાજ સાહેબને એટેકના સમાચારના કારણે ચાતુર્માસની પૂર્ણાહુતિ થતા વિજયનગર જવા માટે વિહાર કર્યો... સંધ્યા સમયે અંકુર સોસાયટી પહોંચી રાત્રિ રોકાણ કરી સવારે વિજયનગર પહોંચવાની ભાવના હતી... પરંતુ અંકુર સોસાયટીમાં દેરાસરના દર્શન કર્યા ત્યાં ખબર પડી કે ઉપાશ્રયમાં તો સાધ્વીજી ભગવંત બિરાજમાન છે, તેથી પૂજ્યશ્રીએ વિજયનગર પહોંચવાનો નિર્ણય કર્યો..., કાર્યકર્તાઓએ ઉપરના ઉપાશ્રયમાં સ્થિરતા કરવા માટે ખૂબ વિનંતી કરી... પરંતુ સંયમમાં ચુસ્ત એવા આ મહાપુરુષ શાના તૈયાર થાય ! તે એકના બે ન થયા... વિહાર કરી વિજયનગર પહોંચ્યા ત્યાં ગ્લાન મહાત્માની સાથે એક માસ રહી આ ઉંમરે પણ તેમને સહાયક થવાના પ્રયત્નો કર્યા... થોડો સમય અમદાવાદમાં વિચરણ કરી પુનઃ વાસણા પધાર્યા... વૈશાખ સુદમાં મૃદંગ સોસાયટીમાં આજુબાજુના નવા પ્રભુજીની પ્રતિષ્ઠા કરી... ચાતુર્માસ વાસણા નજીકના શૈફાલી ફલેટમાં કર્યું... પ.પૂ.આ. નરરત્ન સૂ મ. સા ચાતુર્માસ દરમ્યાન ૮૮ વર્ષની ઉંમરે યુવાનને શરમાવે તેમ સ્વયં ‘શ્રાદ્ધગુણવિવરણ’ અને ‘જૈન રામાયણ’ ઉપર ચિંતનીય વ્યાખ્યાન કરતા હતા... વિ. સં. ૨૦૫૧: ચાતુર્માસના અંત સમયે પ.પૂ.આ. નરરત્ન સૂ. મ. સા નું સ્વાસ્થ્ય અનુકૂળ રહેતું ન હતું... મેલેરીયાના તાવને કારણે અશક્તિ આદિ વિશેષ હતા... થોડા દિવસમાં પુનઃ સ્વસ્થતા આવી ગઈ પરંતુ બેસતા વર્ષના દિવસે માંગલિક સંભળાવવા મૃદંગ સોસાયટી ગયા હતા ત્યાં એકદમ તબિયત બગડી... ડોકટરી તપાસો થઈ... ઉપચાર શરૂ થયા પરંતુ તકલીફ વધતી જતી હોવાથી કારતક સુદ પાંચમના દિવસે સોનોગ્રાફી કરાવતાં હોજરીમાં ગાંઠ હોવાનું નિદાન થયું... સૌ ચિંતિત બન્યા...કારતક સુદ તેરસના દિવસે કર્ણાવતી હોસ્પીટલમાં દાખલ કરાયા... મુનિ હેમવલ્લભવિજયજી સેવામાં હાજર રહ્યા... કારતક સુદ ચોમાસી ચૌદશના સવારે બાયોપ્સી કરવામાં આવી... પૂ. આ. ભદ્રંકર સૂ.મ.સા. ચાતુર્માસ બિરાજમાન હતા ત્યાં જૈન સોસાયટીમાં તેઓશ્રીને સાંજે લાવ્યા... સવારે પુનઃ શેફાલી લાવ્યા... થોડા દિવસ સ્થિરતા કરી પુનઃ વાસણા પધાર્યા.. For Private & Personal Use On ૩૪ www.nemy.om Page #63 -------------------------------------------------------------------------- ________________ બાયોપ્સી કરેલ ગાંઠનો અંશ લેબોરેટરી ટેસ્ટ માટે મુંબઈ મોકલાવ્યો મુનિ હેમવલ્લભવિજયજી તથા નમ્રતામૂર્તિ મહાત્મા નમસ્કાર મહામંત્રનું હતો..સમાચાર આવ્યા કે તે કેન્સરની ગાંઠો છે... આ વાતથી માત્ર ડોકટર, પ્રથમ પદ વારાફરથી બોલતા હતા... ત્યારે થાકને કારણે તેમણે થોડીવાર પૂજ્યશ્રી અને મુનિ હેમવલ્લભવિજયજીને વાકેફ કરાયા... હવે વધુમાં વધુ છે સુવાની ભાવના દર્શાવતા સૌ વિખરાયા... માસ આયુષ્ય હોવાના ડોકટરના નિર્ણયને કારણે દ્રવ્યોપચાર સાથે સાથે | વહેલી સવારે પુનઃ ઉડ્યા અને જલ્દી પ્રતિક્રમણ કરાવવા સુચના કરી. ભાવોપચાર પણ શરૂ થયા... એલોપેથી દવાઓને બદલે આયુર્વેદિક ઉપચાર મુનિ પ્રેમસુંદરવિજયજીએ પ્રતિક્રમણ કરાવી પડિલેહણાદિ વિધિ કરાવ્યા.. શરૂ થયા... ખાસ સુધારો ન થયો... મહાત્માએ તરત દર્શન કરવાની ભાવના વ્યક્ત કરતા પ્રભુજીને લાવવામાં લોખંડી મનના માનવી એવા પૂજ્યશ્રીએ સ્વપુત્રને અંતિમ કરાવવા આવ્યા. દર્શન-ચૈત્યવંદન કરી આનંદવિભોર થયા. પૂજ્યશ્રીના વંદન કરી માંડી... નિત્ય જીવાભિગમ સૂત્ર આગમનું શ્રવણ કરાવતાં...સાથે સાથે શક્ય પચ્ચકખાણ અવસરે વિનંતી કરી કે ‘અનશન કરાવો!' ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું તેટલા જાપાદિ આરાધનામાં પણ મગ્ન રહેવા પ્રેરણા કરતા હતા.. કેન્સરની ‘તમારે અનશન જેવું જ છે ને ! માત્ર દેવાના અનુપાન પૂરતું જ વાપરવાનું છે.” અતિવેદના વચ્ચે પણ આ સમતાધારી મહાત્મા માનસિક રીતે સ્વસ્થ હતા... નવકારશીનું પચ્ચખાણ આવી જતાં પચ્ચખાણ પરાવ્યું... દવાઓ આપવા અંતકાળ નજીક જણાતાં ફાગણ વદ-૧૨ના દિવસે સંઘસ્થવિર પ.પૂ.આ. પ્રયત્ન કર્યો પરંતુ અંતકાળની ઘંટડીનો નાદ સાંભળી લીધો હોય તેમ મુખમાં ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્યશ્રી, ૫.પૂ.આ. મિત્રાનંદસૂરીશ્વરજી નાંખેલી દવા બહાર કાઢી નાખી... મુખશુદ્ધિ માટે ગરમ પાણી માંગતા તેમના મહારાજ સાહેબ, ૫.પૂ.આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ.પૂ.આ. શિષ્યરત્ન પર્યાયસ્થવિર મુનિરાજ વિનયચન્દ્રવિજયજી મહારાજ સાહેબ જગશ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, ૫.પૂ. પંન્યાસ જયસુંદરવિજયજી ગુરુમહારાજને મુખશુદ્ધિ કરાવવા સાથે સ્વયં આત્મ-શુદ્ધિનો અનેરો લહાવો મહારાજ સાહેબ આદિ ઠાણાની ઉપસ્થિતિમાં સકળ સંઘ સમક્ષ અંતિમ દ્વીધો ક્ષમાપના કરી સંપૂર્ણતયા આત્મ-આરાધનામાં લીન બન્યા... - પૂજ્યશ્રી પણ પુત્ર મહારાજની બાજુમાં બેસી ગયા. તબિયત અસ્વસ્થ ફા. વદ તેરસ રાતથી પરિસ્થિતિએ પલટો લીધો હતો... મધ્યરાત્રિએ જણાતાં મુનિ હેમવલ્લભવિજયજી એકવાર ‘નમો અરિહંતાણં' પદ બોલતાં ત્યારે સ્વાશ્ય એકદમ બગડ્યું... મુનિ હેમવલ્લભવિજયજીએ નમસ્કાર મહામંત્રનું એકવાર અનેક વેદનાઓ વચ્ચે આ મહાત્મા પણ ‘નમો અરિહંતાણં” બોલતાં. શ્રવણ કરાવવાનું શરૂ કર્યું... સમતાધારી મહાત્મા પણ સ્વયં નમસ્કાર આમ લગભગ ૧૦-૧૫ મીનીટ ‘નમો અરિહંતાણંપદનું સ્વસ્થતાપૂર્વક સ્વયં મહામંત્રનું રટણ કરવા લાગ્યા... ગમે તેમ કરી રાત્રિ વિકટ પરિસ્થિતિમાંથી રટણ કરતાં કરતાં ફાગણ વદ અમાસની સવારે ૮.૪૨ કલાકે અનંત યાત્રાના પસાર થઈ.. સવારે દવાદિ ઉપચાર થયા. બુઝાતો દીપક અંત સમયે વધુ આગામી કામ ભણી ડગ માંડી ગયા... પ્રજ્વલિત થાય તેમ સ્વાશ્યમાં કંઈક છેતરામણી સ્વસ્થતા જણાતી હતી... પાર્થિવદેહની અગ્નિસંસ્કાર વિધિ નજીકના સંઘના બહેનોના ઉપાશ્રય સાંજે પખી પ્રતિક્રમણ સ્વસ્થતાપૂર્વક થયું... અને રાત્રિના પુનઃ કાળે પડખું માટેના પ્લોટમાં જ કરવામાં આવી... આ. નરરત્નસૂરિ સ્મારક ટ્રસ્ટનું ઉદ્ગમન ફેરવ્યું.. રાત્રિના અસહ્ય વેદનાના હુમલાઓ થવા લાગ્યા... આખી રાત થયુ... સુધર્માસ્વામીના નિર્વાણના ૨૫૦૦ વર્ષની સ્મૃતિ અર્થે સુધર્માવિહાર પૂજ્યશ્રી તથા સૌ મહાત્માઓએ સામૂહિક નમસ્કાર મંત્રની ધૂન ચાલુ રાખી.. નામના જિનાલયનું નિર્માણ તથા સુધર્માસ્વામીના શાસનના પંચમહાવ્રતધારી પૂજ્યશ્રી શ્રી સંઘશાંતિના હેતુથી ઘોર અભિગ્રહના ધારક હતા... Page #64 -------------------------------------------------------------------------- ________________ ગ્લાન-વૃદ્ધ પુજ્યોની આરાધના માટે આરાધનાધામ કરાવવાનો નિર્ણય હેમચંદ્રસરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિ કલ્યાણબોધિવિજયજીના લેવાયો... વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ્રથમ શિષ્યરત્ન મુનિ યશકલ્યાણવિજયજી બન્યા... સાથે પર્યુષણ પર્યંત ચાતુર્માસ આંબાવાડી જૈનસંઘમાં થયું.... ત્યારબાદ પુનઃ પૂજ્યશ્રી ધોમધખતા તાપમાં વિહાર કરી સાણંદ તરફ પધાર્યા... લગભગ વાસણા પધાર્યા... એક માસની સ્થિરતા થઈ. ચાતુર્માસ માટે સાણંદની અત્યંત વિનંતિ છતાં વિ. સં. ૨૦૫૨ : લાભા-લાભની દૃષ્ટિએ સોલારોડ-ચિત્રકૂટ સોસાયટીમાં ચાતુર્માસ માટે જય શેષકાળ દરમ્યાન બહુધા વાસણામાં સ્થિરતા થઈ... મહા માસમાં બોલાવી. શુભ મુહૂર્ત ચાતુર્માસ પ્રવેશ થયો... પર્યુષણ પર્યત આરાધના આંબાવાડી જૈનસંઘમાં અંજનશલાકા તથા સુશ્રાવક ચીનુભાઈના સુપુત્રોના કરાવી... વાસણા મધ્ય રેવા જૈન સંઘમાં એક માસ ઉપરાંત સ્થિરતા કરી અને ગૃહચૈત્યમાં અંજનશલાકા-પ્રતિષ્ઠાના પ્રસંગમાં પ.પૂ. પંન્યાસ જગવલ્લભ વર્ધમાન આયંબિલ તપના સામૂહિક પાયા તથા આસો માસની આયંબિલની વિજયજી મહારાજ સાહેબ સાથે રહેવાનું થયું... ત્યારબાદ રાજનગરના અન્ય ઓળી કરાવી... સંઘોના આંગણા પાવન કરતાં જેઠ માસમાં નિર્ણયનગરના ગરનાળા પાસે ચાતુર્માસનો અંતિમ માસ નવકારફલેટના ઉપાશ્રયમાં સ્થિરતા કરવા માટે આવેલી મધુવંદ સોસાયટીમાં નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા... જેઠ વિહાર કરવાનો હતો... આખી રાત મુશળધાર વરસાદ વરસ્યો હતો... સવારે સુદ ૩ ના દિવસે પૂજ્યશ્રી તથા ગચ્છાધિપતિશ્રી, સિદ્ધાંતદિવાકર પ.પૂ.આ. વિહારના સમયની પંદર મિનીટ પૂર્વે પણ એ જ પરિસ્થિતિ હતી... સૌએ વિનંતી જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ્રેરણાદાતા પ.પૂ.પં. કુલચંદ્રવિજયજી કરી કે ‘સાહેબ હવે આજે વિહાર મુલત્વી રાખો.' પરંતુ આ વચનસિદ્ધ ગણિવર્ય આદિ વિશાળ મુનિગણની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠા થઈ. સોલારોડ - મહાપુરુષના વચનો નીકળ્યા ‘હજુ સમય તો થવા દો, પછી જોશુંઅને ખરેખર ચિત્રકૂટના પ્રાંગણમાં બે મુમુક્ષુ આત્માઓની પ.પૂ.પં. હેમરત્નવિજયજી વિહારના સમયે વરસાદ બંધ થઈ ગયો... વિહાર થયો અને ૧૦ મિનીટમાં ગણિવર્ય પાસે દીક્ષા થઈ... વિહાર કરી પૂજ્યશ્રીએ જેવો નવકાર સંઘના ઉપાશ્રયમાં પગ મૂકી માંગલિકનો | પ્રાયઃ જેઠ સુદ ૯ ના દિવસે ‘લંડનહાઉસ' બંગલામાં બિરાજમાન હતા પ્રારંભ કર્યો કે તરત જ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો... મહાપુરુષોના ત્યારે મુંબઈના યુવાન નિલેશકુમાર દીક્ષા લેવા માટે ગૃહત્યાગ કરી પૂજયશ્રીના વચને કુદરત પણ ઝુકી જાય છે... ચાતુર્માસનો શેષ ૧ માસ વાસણામાં સ્થિરતા ચરણોમાં આવ્યા હતા... પૂજ્યશ્રીએ તેના માતા-પિતાને જાણ કરી થઈ... બોલાવ્યા... અત્યંત આક્રોશ સાથે આવેલા કુટુંબીજનો પૂજ્યશ્રીના દર્શન વિ. સં. ૨૦૫૩ : માત્રથી એટલા પ્રભાવિત થઈ ગયા કે દીક્ષા માટે સંમતિ આપી... મુહૂર્ત - કારતક વદમાં ન્યાયવિશારદ પ.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ માંગતા માત્ર બે દિવસ બાદ જેઠ સુદ ૧૨ ના મંગલ મુહૂર્ત બંગલાની સાહેબના સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે વાસણા બેરેજના વિશાળ ચોગાનમાં બહારના ભાગમાં જ પૂજ્યશ્રી સાથે પ.પૂ.પં. મુનિચન્દ્રવિજયજી ગણિવર્ય, લગભગ ૨૦૦ મહાત્માઓ તથા ૧૦00 સાધ્વીજી ભગવંતાદિ વિશાળ પ.પૂ. પં. હેમરત્નવિજયજી ગણિવર્ય આદિની પાવન નિશ્રામાં શાસનપ્રભાવક સમુદાયની પાવન નિશ્રામાં પરમાત્મા-ભક્તિ મહોત્સવનું આયોજન થયું... દીક્ષા થઈ... મુમુક્ષુ નિલેશકુમાર વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આ. સંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રકરસૂરીશ્વરજી મ., પૂજયશ્રી તથા ગચ્છાધિપતિશ્રી Page #65 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા આદિની પાવન નિશ્રામાં કારતક વદ-૧૩ના પંકજ સોસાયટીમાં અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર નયનરમ્ય સ્મૃતિમંદિરમાં પ.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ... 123 પૂજ્યશ્રી વિહાર કરી તપોવન સંસ્કારપીઠ-અમીયાપુરના નૂતન જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવાર્થે પધાર્યા... પ.પૂ.આ. રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્ય તથા નૂતન આચાર્ય ૫.પૂ. હેમરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિની નિશ્રામાં માગશર સુદ ત્રીજના દિવસે અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ. પૂજ્યશ્રી પુનઃ વાસણા તરફ પધાર્યા... પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન મુનિ દિવ્યપદ્મવિજયજી એક વર્ષ માટે પૂજ્યશ્રીની સાથે જોડાયા અને વ્યાખ્યાનાદિમાં સહાયક બન્યા... મહા માસમાં ગોદાવરીનગરની મહેસાણા પ્રાંતની વાડીમાં સુદ-૧૦ના દિવસે ચાર નુતન મુનિઓની વડી દીક્ષા અને ગૃહચૈત્યની પ્રતિષ્ઠા થઈ. મહા સુદ તેરસના દિવસે નવકારસંઘના વિસ્તારમાં સંસારી પુત્ર 30 Jain Educanon પ.પૂ.આ. નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની અંતિમસંસ્કારભૂમિ ઉપર નિર્માણ પામેલ ગુરુમંદિરમાં તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા થઈ. નૂતન આચાર્ય વિદ્યાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ.પં જયસુંદરવિજયજી ગણિવર્ય આદિએ ગુણાનુવાદ કર્યા... ચાતુર્માસ પણ વાસણા સંઘમાં જ થયું... વિ.સં. ૨૦૫૪ઃ વર્તમાન સમસ્ત પંચમહાવ્રતધારી પૂજ્યોના આદ્ય ગુરુ પરમાત્મા મહાવીરના પંચમ ગણધર સુધર્માસ્વામીના ૨૫૦૦મા નિર્વાણવર્ષ અવસરે આ. નરરત્નસૂ. સ્મારક ટ્રસ્ટની સ્થાપના થયેલ.... ભારતભરમાં પરમાત્મા મહાવીરની પાટપરંપરાયુક્ત જિનાલય પ્રાયઃ કયાંય બન્યું ન હતું તેથી આ. નરરત્નસૂરિ મહારાજ સાહેબની અંતિમ-સંસ્કારભૂમિ પાસે તૈયાર થઈ રહેલ નૂતન જિનાલયમાં આવા કોઈ વિશિષ્ટ સર્જનના સ્વપ્નો સેવાઇ રહ્યા હતા.. મકરાણાના શ્વેત સંગેમરમરના પાષાણમાંથી જયપુરના કુશળ કારીગરો દ્વારા વાસણાની આ પાવન ભૂમિ ઉપર જ વિધિપૂર્વક જિનબિંબનું ઘડતર થતાં અંજનશલાકા-મહોત્સવનું આયોજન થયું... મહા સુદ ૬ ના દિવસે નયનરમ્ય For Peace & Personal Use Only www.janbrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ જિનબિંબો તથા શાસનના અધિષ્ઠાયક દેવીઓની મૂર્તિઓની અંજનશલાકા સોનામાં સુગંધ ભળે તેમ વૈશાખ સુદ-૬ના દિવસે માણેકપુરના જિનાલયની થઈ. જિનાલયનું કાર્ય નિર્માણાધીન હોવાથી તે અવસરે માત્ર અધિષ્ઠાયક સાલગિરિ પણ હોવાથી ગામના જૈન-અજૈનોમાં ભારે ઉલ્લાસનું વાતાવરણ દેવીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી... પ્રતિષ્ઠા કરાવીને તરત જ બે છવાઇ ગયું હતું... વૈશાખ સુદ પાંચમના દિવસે શાસનપ્રભાવના પૂર્વક ગૃહચૈત્ય અને વાસણાના રેવા જૈનસંઘમાં મૂળનાયકની આજુબાજુના પૂજ્યશ્રીનું સામૈયું થયું... આખું ગામ હીલોળે ચડ્યું હતું... સાલગિરિનો ગોખલામાં પ્રભુજીની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે કરવામાં આવી હતી... પુનઃ પ્રસંગ પણ ઠાઠમાઠથી થયો. તે અવસરે પૂજ્યશ્રીના સંસારી બંધુઓ તથા વાસણા પધારી લગભગ ૪૫ દિવસ સ્થિરતા કરી... કલીકુંડ તીર્થમાં ચૈત્ર મહાજનની ભાવનાથી માણેકપુરના રત્નોનું એક ગુરુમંદિર થાય તેવો માસની શાશ્વતી ઓળીની આરાધના કરાવવા પૂજ્યશ્રીએ વિહાર કર્યો... નિર્ણય લેવાયો... ગુરુમંદિર માટે પૂજ્યશ્રીના બંધુઓ પુનમચંદભાઈ, પ.પૂ.પં. કુલચંદ્રવિજયજી ગણિવર્ય સાથે લગભગ ૬૦૦ આરાધકોની રસિકભાઈ, રમણભાઈ તથા ભત્રીજા ડોકટર ધીરુભાઈએ ઉદારતા બતાવી આરાધનામાં નિશ્રાપ્રદાન કરી.... પોતાનું ઘર આ કાર્ય માટે સમર્પિત કરી દીધું... રસિકભાઈએ સ્વદ્રવ્યથી આ શાશ્વતી ઓળીની પૂર્ણાહુતિ બાદ કઈ દિશામાં વિહાર કરવો તે બાબત ગુરુમંદિરના નિર્માણની ભાવના વ્યક્ત કરી... પૂજ્યશ્રી અને પૂજ્યશ્રીના પૂજ્યશ્રી વિમાસણમાં હતા... એક તરફ જીવનભર જે તીર્થોની ઉપાસના સંસારી વડીલબંધુ પ.પૂ.આ. જિતમૃગાંકસૂરિના શિષ્યરત્ન પ.પૂ.આ. કરેલ છે તે સિદ્ધગિરિ અને રૈવતગિરિ તીર્થોની સ્પર્શના કરવાની તીવ્ર હેમભૂષણસૂરિની નિશ્રામાં ખનનવિધિ અને શિલાસ્થાપનનો પ્રસંગ તાલાવેલી હતી તો બીજી તરફ માદરે વતનના આદિનાથ દાદાને ભેટવાનું ઉજવાયો... અત્યંત ટૂંકા ગાળામાં દેરીઓનું નિર્માણ થયું અને જેઠ સુદ ૧૦ ખેંચાણ હતું... જીવનની અંતિમ અવસ્થામાં ગિરનાર તીર્થના સાનિધ્યમાં ના દિવસે પૂજ્યશ્રીના જ હસ્તે સંસારી વડીલબંધુ ૫.પૂ.આ. જિતમૃગાંકસૂરિ રહેવાની ભાવના હોવાથી સિદ્ધગિરિ તરફ પ્રયાણ કરવા મન લલચાતું હતું તો તથા સંસારી પુત્ર પ.પૂ.આ. નરરત્નસૂરિની ચરણપાદુકાઓ તથા પ્રતિકૃતિ વળી છેલ્લે માદરે વતનના પ્રભુજીના દર્શનાર્થે જવાનું ટાળવાની ભાવના પણ ન હતી.. કોઈ નિર્ણય થઈ શકતો ન હતો... અંતે સ્વયં કોઈ નિર્ણય કરવાનો ભાર રાખ્યા વગર તે જવાબદારી શાસનદેવોને સોંપી દીધી... મહાપ્રભાવકે શ્રી કલીકુંડ પાર્શ્વનાથ દાદાના ધામમાં આગામી ચાતુર્માસ અંગેની વિવિધ વિકલ્પોની ચિઠ્ઠી દાદાના ખોળામાં મુકાવી અને ચતુર્વિધ સંઘે ત્યાં જાપની આરાધના કરી. ત્યારબાદ વાસણા સંઘના પ્રમુખ દિનેશભાઈ પટવાની પૌત્રી શ્રુતિના હસ્તે ચિઠ્ઠી ઉપાડવામાં આવી... અનેક વિકલ્પોમાંથી વાસણા સંઘમાં ચાતુર્માસની ચિટ્ટી નીકળી તેથી પૂજ્યશ્રીએ કલીકુંડથી માદરે વતનના દર્શન કરી વાસણા ચાતુર્માસાર્થે જવાનો નિર્ણય કર્યો... વર્ષોના વહાણા વીત્યા બાદ પૂજ્યશ્રી માણેકપુર પધારી રહ્યા હતા. વળી પૂજ્યશ્રી સાધિક ૩૦૫૦ ઉપવાસ અને ૧૧૫00 આયંબિલતપના કારક હતા... Page #67 -------------------------------------------------------------------------- ________________ અગ્નિકાંડમાંથી ચમત્કારિક બચાવ ! અગ્નિકાંડમાંથી ચમત્કારિક બચાવ ! જેઠ સુદ-૧૦ના દિવસે માણેકપુરમાં ગુરુમંદિરની પ્રતિષ્ઠા બાદ સાંજે પૂજ્યશ્રીએ વિહાર કર્યો... લીંબોદ્રા રાત્રિવાસ કર્યો અને બીજા દિવસે ત્યાંથી વિહાર કરી બાલવા ગામમાં પધાર્યા. આખો દિવસ ત્યાં જ પસાર કરી રાતવાસો પણ ત્યાં જ કર્યો... જેઠ સુદ ૧૨ની સવારે બાલવાથી ઉનાવા દર્શન કરી રાંધેજા પધાર્યા... બપોરના ગોચરી-પાણી કરીને સાંજે પેથાપુર જવા વિહાર કર્યો... લગભગ સંધ્યા અવસરે મહુડી-ગાંધીનગર હાઈવે ઉપર પેથાપુર ચોકડીએ પહોંચ્યા... પેથાપુર ગામમાં એક કિલોમીટર અંદર જઈ સવારે પાછા બહાર આવવું પડે તેથી જો બહાર જ ક્યાંય સંથારો કરી લેવામાં આવે તો તેટલું ચાલવાનું ઓછું થાય તેવો વિચાર થયો. તપાસ કરતાં ચોકડી ઉપર જ અરજણભાઈ પટેલની લાકડાની લાતી પટેલ સો મીલમાં ઉતારો કરવાનું નક્કી થયુ... કાળઝાળ ગરમીની મોસમમાં બહાર ઓફિસના ઓટલા ઉપર જ સંથારો કર્યો.. લાતીના માલિકને સાધુ મહાત્માનો ખાસ પરિચય ન હોવાથી તેની ભાવનાનુસાર રાત્રિના ૧૧ વાગ્યા સુધી સત્સંગ કર્યા બાદ સૌ સંથારી ગયા.. | નિત્યક્રમ મુજબ સવારે ૩.૨૫ કલાકે પૂજ્યશ્રી ઉઠ્યા અને જાપમાં બેસવાની ભાવના વ્યક્ત કરી... મુનિ હેમવલ્લભવિજયજીએ જાપ માટેની તૈયારીઓ કરાવીને આસન, જાપના-પટ વગેરે ગોઠવી આપ્યા...પૂજ્યશ્રીએ આહ્વાન વિધિનો પ્રારંભ કર્યો... મુનિરાજ થોડીવાર સુવા માટે આડા પડ્યા પરંતુ ઊંઘ ન આવવાથી પાંચ મિનિટમાં પડખું ફર્યા ત્યાં જ લાતીના વર્કશોપના છાપરામાં બે વાર ભડકા થતાં જોયા... હજુ કંઈ વિચારે ત્યાં તો ભડકાઓ વધવા લાગ્યા... આગ લાગતી હોવાના એંધાણ આવતાં તરત જ પૂજ્યશ્રીને વાકેફ કરી તાત્કાલિક જાપનો સામાન સમેટીને પૂજયશ્રીને કામળી ઓઢાડીને રોડ ઉપર લાવ્યા... સાથે રહેલા શ્રાવક હસમુખભાઈને ઉઠાડીને માલિકને સમાચાર આપવા જણાવ્યું... સાથે રહેલા મુનિ નયનરત્નવિજયજીને ઉઠાડી ઉપધિ ખસેડવાનું શરૂ કર્યું... પૂજ્યશ્રીને રોડ ઉપર બેસાડી મુનિ હેમવલ્લભવિજયજી ઉપાધિ લેવા પાછા ફર્યા અને જેટલી હાથમાં આવે તેટલી ઉપધિ લઈ લીધી... ચારેકોર હો... હા... થઈ ગઈ... સુકા લાકડાથી ભરેલી લાતી સળગવાથી આગે ભીષણ સ્વરૂપ પકડ્યું... બાજુની જગ્યામાં રહેલી ગાય-ભેંસો તાત્કાલિક છોડવામાં આવી... આખા હાઈ-વે ઉપર દોડાદોડ થઈ ગઈ... તાત્કાલિક બંબાવાળાઓને સમાચાર મોકલવામાં આવ્યા પરંતુ તે આવે તે દરમ્યાન માત્ર દશ મિનિટમાં તો લગભગ આખી લાતી વિકરાળ અગ્નિના સપાટામાં આવી ભસ્મીભૂત થઈ... સાત બંબાઓ આવ્યા. સળગતા લાકડાઓને ઠારવાનું કામ કરવા 36 Page #68 -------------------------------------------------------------------------- ________________ સિવાય કંઈ બાકી રહ્યું ન હતું... નસીબજોગે કોઈ જાનહાનિ થવા પામી ન ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીને સંકેત હતી... થયો કે ગરવા ગઢ ગિરનારની એક - જો પૂજ્યશ્રી જાપ કરવા જાગ્યા ન હોત તો કદાચ પૂજ્યશ્રી સાથે સૌ. દેરીમાં શ્રી નેમિનાથ પરમાત્માના મહાત્માદિ આગના ખપ્પરમાં હોમાઇ ગયા હોત ! રોડ ઉપર એક પાનના શાસનના અધિષ્ઠાયિકા અંબિકાદેવીની ગલ્લાના છાપરામાં બેસી પ્રતિક્રમણ-પડિલેહણાદિ આવશ્યક વિધિ પતાવી પ્રતિમાજી છે તે લઈ આવ.' તાત્કાલિક તે પૂજ્યશ્રી વિહાર કરી ગાંધીનગર પધાર્યા... પ્રતિમાજી અંગે તપાસ કરાવી પરંતુ તેવી ગાંધીનગર થોડા દિવસ સ્થિરતા દરમ્યાન શિષ્યરત્ન મુનિ નયનરત્ન કોઈ પ્રતિમાજી ન હોવાના સમાચાર વિજયજીનું સ્વાથ્ય બગડ્યુ... ન્યુમોનિયાની તકલીફના કારણે ૨૦ દિવસ મળ્યા... પૂજ્યશ્રીએ વ્યવસ્થિત તપાસ સ્થિરતા કરી... તે દરમ્યાન સ્વ માટે ઉત્સર્ગમાર્ગના આગ્રહી એવા કરવા પુનઃ સમાચાર મોકલ્યા ત્યારે મહાગીતાર્થ પૂજ્યશ્રી મહાત્માની દેહસમાધિ માટે અપવાદમાર્ગે દોષિત સમાચાર મળ્યા કે કેશર ઘસવાના સ્થાન પાસે એક દેરીમાં ક્ષેત્રપાલ, ભૈરવ આહારાદિ પણ સંમતિ આપી આદિ પ્રતિમાજીઓ સાથે અંબિકામાતાની પ્રતિમાજી પણ બિરાજમાન છે પરંતુ વપરાવવાનો આગ્રહ રાખી તે પ્રતિમાજી તો ખંડિત હોવાનું જણાવ્યું... પૂજ્યશ્રીએ જુનાગઢવાળા દ્રવ્યોપચાર કરાવતા. સાથે સાથે કલાકોના કલાકો સુધી સાર શશીકાંતભાઈ શેઠને સમાચાર મોકલાવ્યા... પેઢીમાંથી તેની પરવાનગી મેળવી પાસે બેસી તેમની આત્મસમાધિ તે દેવીની પ્રતિમાજી ક્યાં પધરાવવી ? તેનો નિર્ણય કરવા અટ્ટમ કરીને વિવિધ માટે વાસલ્યભાવપૂર્વક વિકલ્પોની ચિઠ્ઠી નાખવા જણાવ્યું જેમાં ગિરનાર પ્રથમ ટૂંક, સહસાવન, ભાવોપચાર પણ કરતા હતા... વાસણા, માણેકપુર તથા અન્ય કોઈ વિકલ્પાર્થ એક કોરી ચિઠ્ઠી નાંખવામાં ત્યાંથી વિહાર કરી પૂજ્યશ્રી આવી...માણેકપુર ગામનો પ્રચંડ પુણ્યોદય જાગ્યો... પૂજ્યશ્રીએ તાત્કાલિક તે ચાતુર્માસાર્થે વાસણા પધાર્યા.. પ્રતિમાજી અમદાવાદ-વાસણા મંગાવી અને લેપ કાર્ય શરૂ કરાવ્યું... સુયોગ્ય વાસણા સંઘના ઉપાશ્રયની લેપ થવાથી પ્રતિમાજી દિવ્યતેજથી દીપવા લાગ્યા... શુભ મુહૂર્ત તે પ્રતિમાજીને સામે જ રહેતા સંઘના પ્રમુખ દિનેશભાઈ પટવા જ્યોફરી મેનર્સ કંપનીની પો માં પધરાવવામાં આવ્યા જ્યાં યોગ્ય વિધિ દ્રાર & દ્વારા આવશ્યક લગભગ ૩૫-૩૭ વર્ષની સેવામાંથી ૫૮ વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્ત થયા.... વિધિવિધાન થયા. અને તે શાસનના અધિષ્ઠાયિકાના પગલે પગલે માણેકપુરનો અને મળેલા દુર્લભ એવા આ માનવભવને સફળ બનાવવા સજ્જ બન્યા... પુણ્યોદય જાગી ગયો. માણેકપુરના જિનાલયમાં અનેકવાર રાત્રિના સમયે સમસ્ત ચાતુર્માસ દરમ્યાન તેમણે નિત્ય એકાસણા સાથે રાત્રિપૌષધ કરી દિવ્યધ્વનિઓ અને નૃત્યના અવાજો આવતા હોવાનો પૂજ્યશ્રીને અનુભવ હતો. સંયમજીવનનું અંશાત્મક આસ્વાદન કર્યું... ૪૦ પૂજ્યશ્રી વયોવૃદ્ધાવસ્થામાં પણ શ્રી સંઘ ઋણમુક્તિ કાજે જિનવાણીના ઉપદેશક હતા.... Page #69 -------------------------------------------------------------------------- ________________ ગામમાં માત્ર એક શ્રાવકનું ઘર હોવાથી આવા દિવ્ય પ્રભાવવાળા પ્રભુજીનું ભાવિ રક્ષણ કઈ રીતે થાય ? તે જિનાલયના સંરક્ષણ અને વિકાસાર્થે કંઈક થવું જોઈએ તેવા વિચારોમાં ગરકાવ રહેવા લાગ્યા. વિ. સં. ૨૦૫૫ : ચાતુર્માસ બાદ વાસણા સંઘના પ્રમુખ દિનેશભાઈ પટવાની સજોડે દીક્ષાનો નિર્ણય થયો... મહા માસમાં વાસણાના ધર્મરસિક તીર્થવાટિકામાં સુધર્માવિહાર જિનાલયના ચૌમુખજી મહાવીર સ્વામી, ૧૧ ગણધર તથા પાટપરંપરાના કેટલાક મહાત્માઓની પ્રતિમા તથા ચરણપાદુકા પધરાવવાનો પ્રસંગ હતો. આ મહોત્સવ દરમ્યાન સુશ્રાવક દિનેશભાઈ પટવાની દીક્ષાનો નિર્ણય લેવાયો... પરંતુ શ્રાવિકા શશીબેનના ગુરુથ્રી બેંગલોર હોવાથી તેમની દીક્ષા વૈશાખ સુદ-૪ ના દિવસે બેંગલોરમાં તેમના વડીલ આચાર્ય પ.પૂ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરાવવાનો નિર્ણય થયો... મહાભિનિષ્ક્રમણનો પ્રસંગ થયો.. મુમુક્ષુ દિનશભાઈ બ યા મન હેમવલ્લભવિજયજીના શિષ્ય મુનિ જ્ઞાનવલ્લભવિજયજી ! સાથે આજોલ ગામના કલાવતીબેનની દીક્ષા અધ્યાત્મયોગી પ.પૂ.આ. કલાપૂર્ણસૂ. મ.સા. ના સમુદાયમાં થયેલ. મહોત્સવના પ્રાયઃ પાંચમા દિવસે મુંબઈના મુમુક્ષુ રેણુકાબેનની દીક્ષા સંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયમાં થયેલ. પરમાત્મભક્તિનો આ કલ્યાણક મહોત્સવ દિનપ્રતિદિન રંગે ચડ્યો હતો. મહા સુદ ચૌદશના દિવસે પ્રભુજીની પાવનકારી પ્રતિષ્ઠા થઈ. પ્રભુવીરના શાસનમાં પ્રભુવીરના ગણધરો તથા પંચમ ગણધર સુધર્માસ્વામી ભગવંતની પાટપરંપરા આદિની પ્રતિમાજી, ચરણપાદુકા પધરાવવાનો ભારતભરમાં આ પ્રથમ પ્રસંગ બન્યો. અનેક નયનરમ્ય તીર્થપટો તથા તે તે તીર્થોની સ્પર્શનાર્થે તે તે તીર્થોની શિલાઓ પણ સ્થાપન કરવામાં આવી હતી. મહા વદ પાંચમના દિવસે નૂતન માણેકપુર ગામમાં શૈશવકાળથી જેની ઉપાસના કરી છે તે આરાધ્ય પરમાત્માના જિનાલયના ઉત્કર્ષના વિચારોમાં પૂજ્યશ્રી વિચરવા લાગ્યા હતા... અચાનક એક રાત્રિએ દિવ્ય સંકેત દ્વારા માણેકપુરમાં મૂળનાયક આદિનાથ પરમાત્મા હોવાથી જો મિની સિદ્ધાચલની રચના થાય તો મુનિની વડીદીક્ષા વાસણામાં જ થઈ... દીક્ષા-દિવસથી જ ૧૦૮ આયંબિલના સંકલ્પ સાથે ચારિત્રજીવનના મંગલ સાથે સંયમરંગે જીવનને રંગવા લાગ્યા... યાત્રાળુઓની અવર-જવરના કારણે મહાપ્રભાવિક પ્રભુજીનું સંરક્ષણ થવા સાથે બહુમાનભાવ પણ જળવાઇ રહે એવો વિચાર સ્ફુરાયમાન થયો... આ સિદ્ધાચલમાં શત્રુંજય માહાત્મ્યાદિ ગ્રંથોમાં વર્ણન આવે છે તે મુજબ એક સુવર્ણગુફા નિર્માણ કરવાનું પણ આયોજન કરવાનો વિચાર મુનિ હેમવલ્લભવિજયજીને દર્શાવી તે મુજબ પ્લાનીંગ કરવા જણાવ્યું... તે માટે એક ૫૧ ઇંચના મનમોહક પ્રતિમાજી તૈયાર કરાવી અંજનશલાકા કરાવવાનો નિર્ણય થયો... ૪૧ Jain Education વાસણામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભના જ દિવસે મહા સુદ પાંચમના ૫૨માં મંગલકારી ચૈત્ર-માસની શાશ્વતી ઓળીની આરાધના પણ વાસણામાં થઈ... માણેકપુરમાં સિદ્ધાચલ તીર્થધામનું વિશિષ્ટ આયોજન થાય તે માટે ચૈત્ર વદ-૬ ના દિવસે વાસણાથી વિહાર કર્યો... માણેકપુરના જિનાલયની વૈશાખ સુદ૬ની સાલગર હોવાથી વૈશાખ સુદ પાંચમના દિવસે સિદ્ધાચલ તીર્થધામની સુવર્ણગુફામાં પધરાવવા માટેના ૫૧ ઇંચના આદિનાથ પરમાત્મા સહિત અનેક મનોહર પ્રતિમાજીઓ સાથે પૂજ્યશ્રીનું સામૈયું થયું... વૈશાખ સુદ-૬નો પૂજ્યશ્રી અંતિમદિવસો પર્યંત પણ અધ્યયન-અધ્યાપનના ચાહક હતી... For Pad & Personal Use Only www.brary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ સાલગિરિનો પ્રસંગ ઉલ્લાસભેર ઉજવાયો... માણેકપુરના ચાવડા પરિવારના શ્રાવકો અને કુશળ કારીગરો દ્વારા અથાગ પ્રયત્ન થયા. પરિણામ શૂન્ય દરબારો તથા ગામના સુશ્રાવકો વડે અર્પણ કરાયેલ ભૂમિ ઉપર સિદ્ધાચલ આવ્યું... પૂજ્યશ્રીને હકીકત જણાવતાં વાસક્ષેપ આપીને મુનિ તીર્થધામનું નિર્માણ કરવાનો પ્રારંભ થયો અને તે મુજબ સુવર્ણગુફા માટેનું હેમવલ્લભવિજયજીને મોકલ્યા.... મહાત્મા દ્વારા અજોડ સંયમી ખોદકામ પણ થઈ ગયેલ.... મહાપુરુષનો વાસક્ષેપ પડતાંની સાથે જ કોઈ ચમત્કાર સર્જાયો હોય તેમ આ વૈશાખ સુદ સાતમના દિવસે મંગલ પ્રભાતે નૂતન જિનબિંબોને યોગ્ય પ્રતિમાજી અત્યંત હળવા ફુલ જેવા થયા... સાવ સહજતાપૂર્વક અતિ સ્થાને પધરાવવાનું શરૂ થયું... આખું ગામ હીલોળે ચડ્યું હતું. ભારતભરના આનંદોલ્લાસ સાથે પ્રભુજીને સુવર્ણગુફા માટેના ખાડામાં યોગ્ય સ્થાને પધરાવવામાં આવ્યા... શેઠશ્રી વાડીલાલ પોપટલાલ વસા પરિવાર દ્વારા ભરાવેલ આ પ્રતિમાજી વૈશાખ સુદ તેરસના દિવસે પબાસણ ઉપર કાયમ માટે પ્રતિષ્ઠા કરવામાં આવ્યા. તે જ મંગલમુર્ત સુવર્ણના શ્રી વિમલનાથ પ્રભુને સિદ્ધગિરિના શિખરે દાદાના ગભારામાં પધરાવવામાં આવ્યા હતા... સિદ્ધાચલ તીર્થધામનું નિર્માણ કાર્ય પૂરબહારમાં ચાલવા લાગ્યું... પૂજ્યશ્રીનું ચાતુર્માસ પણ માણેકપુરમાં કરાવવાનો નિર્ણય થતાં જય બોલાવી હતી... પૂજ્યશ્રીએ જેઠ સુદ ૧૦ ના દિવસે ચાતુર્માસ પ્રવેશ કર્યો... ગામના દરબાર-પટેલાદિ જૈનેતરોમાં પણ પૂજ્યશ્રી પ્રત્યેની કુમળી લાગણીના પ્રતાપે સૌ કોઈ ઉલ્લાસભેર પ્રવેશ અવસરે પધાર્યા... ગુરુપૂજનનો ચડાવો ગામના જીવણભાઈ ચૌધરીએ લીધો... ગામમાં જૈનોનું એક જ ઘર હોવા છતાં જૈન સંઘના અગ્રણી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રેષ્ઠિવર્ય. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આખો વ્યાખ્યાનખંડ અજૈનો દ્વારા ભરાઇ જતો... શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠ પધાર્યા હતા. ધોરાજીના વતની શેઠશ્રી વાડીલાલ યોગશાસ્ત્ર” અને “જૈનરામાયણ” ના પૂજ્યશ્રીના સરળ અને સચોટ પોપટલાલ વસા પરિવારે સિદ્ધાચલ તીર્થધામમાં મુખ્ય યોગદાનની જાહેરાત ભાષાના પ્રવચનમાં લોકો એકાકાર બની જતા... નિત્ય પ્રભાવનાદિ પણ કરી અને પૂજ્યશ્રીના શુભ હસ્તે અંજનશલાકા થયેલ સુવર્ણના પાંચ ઈચના અજૈનો કરતા અને તપાદિ અનુષ્ઠાનોમાં આયંબિલ-ઉપવાસાદિ પણ કરતા શ્રી વિમલનાથ ભગવાનની પ્રતિમા તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિ મહાતીર્થના થયા... પર્યુષણ પર્વમાં અટ્ટમ-અટ્ટાઈઓ પણ થઈ... પરમાત્માની મૂળનાયક આદિનાથ દાદાના ગભારામાં પધરાવવા માટે શેઠશ્રી રથયાત્રામાં અજૈનો પણ જોડાયા હતા... સાધિક ૩૦૦૦ ઉપવાસ અને શ્રેણિકભાઈને ચતુર્વિધ સંઘ સમક્ષ અર્પણ કરવામાં આવ્યા.... ૧૧૫૦૦ આયંબિલ તપની ઘોર તપશ્ચર્યા દરમ્યાન ૨૦ દિવસમાં માત્ર વૈશાખ સુદ સાતમની રાત્રિના મંગલમુર્ત સુવર્ણગુફામાં બિરાજમાન મગનું પાણી અને ભાત વાપરીને નિત્ય પ000 નમસ્કાર મહામંત્ર સાથે કરવાના ૫૧ ઈચના પ્રતિમાજી કેમે કરીને ટ્રકમાંથી ખસતા ન હતા... અનેક Page #71 -------------------------------------------------------------------------- ________________ એક લાખ નવકારનો જાપ સુવર્ણગુફાની પાવનભૂમિમાં કરતાં તેના પ્રભાવે આખી ગુફાના વાતાવરણમાં એક અનેરા ખેંચાણનો વિશિષ્ટ અનુભવ થવા લાગ્યો... શાશ્વતી ઓળીના અવસરે અનેક અજૈનોએ વર્ધમાનતપના પાયા તથા નવપદ આયંબિલની આરાધના કરી હતી... દિવાળીના છટ્ટ કર્યા... ચાતુર્માસ પૂર્ણાહુતિ અવસરે ચાતુર્માસ પરિવર્તન માટે લગભગ ૧૪ વિનંતિઓ આવેલ જેમાં મુખ્યતયા અજૈનોની વિનંતિ હતી.. વિ. સં. ૨૦૫૬ : બેસતા વર્ષે બધાના નામની ચિટ્ટીઓ બનાવી એક ચિઠ્ઠી ઉપાડવામાં આવતા દરબાર ચંદ્રસિંહજી બિહોલાના નામની ચિઠ્ઠી આવતાં તેમને ત્યાં ચાતુર્માસ પરિવર્તન કરવાની જાહેરાત થઈ... ગ્રામ્યજનો આનંદમાં આવી ગયા... કારતક સુદ પુનમના દિવસે સકળ સંઘ તેમને ત્યાં પધાર્યો અને ત્યાં શત્રુંજય મહાતીર્થની પટ સમક્ષ કારતક પુનમની સામૂહિક આરાધના થઈ.... કારતક વદ-૬ના દિવસે ગામના ૨૫-૩૦ અજૈન ભાઈ-બહેનો સાથે પદયાત્રા સંઘ નીકળ્યો... જેમાં અજૈનો નિત્ય એકાસણા સાથે પરમાત્માની પૂજા-પ્રતિક્રમણાદિ ક્રિયામાં જોડાયા... માણેકપુરથી લોદ્રા, મહુડી, શંખપુર, આગલોડ, સરદારનગર થઈ સંઘ વડનગર પહોંચ્યો... વસંતબેન વાડીલાલ વસા પરિવાર દ્વારા વડનગરથી તારંગા છ'રી પાલિત સંઘનું આયોજન થયું... સંઘપતિ પ્રકાશભાઈ વસાએ સંઘના પ્રારંભદિનથી જ અઠ્ઠાઈના પચ્ચકખાણ કરીને લગભગ ૩૫૦ આરાધક યાત્રિકોને એકાસણામાં રોજ નિતનવી પ-૫ મીઠાઈઓ વપરાવવા દ્વારા સાધર્મિકભક્તિનો લાભ લીધો હતો... માગ. સુદ૨ના સંઘનો મુકામ તારંગાના ડુંગર ઉપર દિગંબર તપોવનમાં હતો.. પૂજ્યશ્રીની આચાર્યપદવીનો દિવસ હોવાથી તે દિવસે લગભગ ૨૫૫ યાત્રિકોને આયંબિલ તપની આરાધના થયેલ... સાંજે તીર્થપ્રવેશ થયો અને માગશર સુદ-૩ના દિવસે સંઘમાળનો પ્રસંગ પણ ઠાઠમાઠથી થયો... નિત્ય અજિતનાથ દાદાની ભક્તિ કરતાં કરતાં પૂજ્યશ્રીને સિદ્ધશિલાની ટેકરીની પણ યાત્રા કરવાની ભાવના થઈ... એક દિવસ બપોરે અચાનક શિષ્યરત્ન મુનિ નયનરત્નવિજયજીને લઈ ચાલી નીકળ્યા અને અતિવિકટ સિદ્ધશિલાની ટેકરી ચડવાનો પ્રારંભ કર્યો... તેવામાં સ્પંડિલભૂમિ ગયેલા મુનિ હેમવલ્લભવિજયજી પાછા ફર્યા ત્યારે સમાચાર મળતાં તાત્કાલિક સિદ્ધશિલાની ટેકરી તરફ જવા નીકળ્યા... ૯૩ વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે તેમ દેઢ મનોબળ સાથે કૃશ થયેલ કાયા વડે આ ટેકરીની યાત્રા કરી અને સહેવર્તિ મુનિઓને દેરી પાસે સુતા સુતા બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરાવ્યો હતો... તારંગાથી વિહાર કરી પૂજ્યશ્રી સીપોર, વડનગરમાં મૌન એકાદશીની આરાધના કરાવી વિસનગર થઈ વાલમ પધાર્યા હતા.. વાલમ તીર્થપતિ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની ભક્તિ કરતાં કરતાં પોષ દસમીના સામુહિક અટ્ટમ કરાવવાની ભાવના થતાં જાહેરાત થઈ... લગભગ ૧૦૦ આરાધકો આ આરાધનામાં જોડાયા હતા જેમાં ૨૫ થી ૨૭ માણેકપુરના અજૈનો હતા.. અટ્ટમની આરાધના પૂર્ણ થતા પૂજ્યશ્રી પદયાત્રા સંઘ સાથે વાલમથી મહેસાણા, મોઢેરા થઈ મહાપ્રભાવક શ્રીશંખેશ્વર દાદાના ધામમાં પધાર્યા... પાંચ દિવસની પ્રભુભક્તિ બાદ વિહાર કરી શંખલપુર, બહુચરાજી, રાંતેજ, ભોયણી, નંદાસણ, ખોરજ, બોરુ, ઈટાદરા, માણસા થઈ લગભગ તારંગાતીર્થ સંઘમાળ પ્રસંગ Education International For Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ કિ.મી.નો પગપાળા વિહાર કરી મહા માસમાં પુનઃ માણેકપુર પધાર્યા... સિદ્ધાચલ તીર્થધામનું કામકાજ ઝડપભેર ચાલું થયું અને ચૈત્ર માસમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું... ચૈત્ર સુદ ચૌદશના દિવસે પૂજ્યશ્રી સાથે પરમ પૂ. આ. પ્રભાકરસૂરીશ્વરજી મહારાજાની શુભ નિશ્રામાં સિદ્ધાચલ પહાડની મિની રચનાના શિખરે પ્રતિષ્ઠા થઈ... ગામના જૂના દેરાસરના શિખરમાં સુમતિનાથ પરમાત્માની અને ગુરુમંદિરમાં પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી અને સુધર્માસ્વામીની પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા સાથે પ.પૂ. મણિવિજયદાદા, પ.પૂ. બુદ્ધિવિજય મ.સા, પૂ. આ. વિજયાનંદસૂરિ મ.સા., પૂ. કમલ સૂ.મ.સા., ઉપા. પ.પૂ. વીરવિજય મ.સા., પ.પૂ.આ. દાન સ.મ.સા., પ.પૂ.આ. પ્રેમ સૂ.મ.સા., પ.પૂ.આ. રામચન્દ્ર સૂ.મ.સા. તથા પૂજ્યશ્રીના રજોહરણદાતા પ.પૂ. સિદ્ધિ સૂ. મ.સા.ની ચરણપાદુકા તથા પ્રતિકૃતિની સ્થાપના કરવામાં આવી હતી... વૈશાખ સુદ ૬ ના જૂના દેરાસરની સાિિગર તથા જેઠ સુદ ૧૦ ના ગુરુમંદિરની સાલગિરિના પ્રસંગો બાદ પૂજ્યશ્રી વિહાર કરી પાનસર, શેરીસા થઈ રાજનગરના મધુવૃંદ સોસાયટી થઈ સોલારોડના ઉપાશ્રયમાં પધાર્યા... ચાતુર્માસ મેમનગરના અરિહંતનગરના સંઘમાં કરવાની જય બોલાવી.. અષાઢ સુદ તેરસના દિવસે ચાતુર્માસ પ્રવેશ કરવાનો હતો પરંતુ ભારે મેઘરાજાની પધરામણીના કારણે રાતથી રાજનગરનો સમસ્ત વાહન-વ્યવહાર ખોરવાઇ ગયો હતો... ચારેકોર જળબંબાકાર સર્જાયો હતો... અમદાવાદના કેટલાક માર્ગોમાં સ્કુટર, ગાડીના બદલે નાવ ચાલવા માંડી હતી... શોપીંગ Jan Education international સેન્ટરોના ભોંયરાઓ પાણીથી ભરાઇ જવાથી કરોડો રૂપિયાના નુકશાન થયા હતા... બેંકોમાં ચોપડાઓ પાણીથી ભીંજાયા હતા... મેઘરાજા કેમે કરી વિશ્રામ લેવા તૈયાર ન હતા... પૂજ્યશ્રી નિશ્ચિંત હતા... બહાર ધોધમાર વરસાદ હોવા છતાં મુહૂર્તવેળાએ ચાતુર્માસ પ્રવેશ કરવા તૈયારી કરી અને જ્યાં વિહાર કરવાનો સમય થયો ત્યાં વરસાદ સંપૂર્ણપણે થંભી ગયો અને પૂજ્યશ્રી વિહાર કરી મેમનગરના ઉપાશ્રયમાં પહોંચ્યા ત્યાં પુનઃ ધોધમાર વરસાદ શરૂ થયો... શું મહાપુરુષના સંકલ્પનો પ્રભાવ હશે ? તે અવસરે ચારેબાજુ પાણી ભરાઇ જવાથી રાજનગરના કોઈ ભક્તજનો આવવા પામ્યા ન હતા તો સદ્ભાગ્યે ઘેટીથી આવેલ ભક્તજનોની બસ નિર્વિઘ્ને સમયસર પ્રવેશમાં પહોંચવા સમર્થ બની હતી... ચાતુર્માસના પ્રારંભથી જ પૂજ્યશ્રીના મહાસત્ત્વશાળી શ્રાવક પ્રકાશભાઈએ મૂળવિધિથી વ્યક્તિગત રીતે ઉપધાનતપ કરવાનો પ્રારંભ કર્યો... સાથે કલ્યાણમિત્ર નીતિનભાઈએ સાથ પુરાવ્યો... પ્રકાશભાઈએ ઉપધાનતપના ૪૭ દિવસમાં ૩૯ ઉપવાસ સાથે અપ્રમત્તતાપૂર્વક લાખો નમસ્કાર મહામંત્રાદિ જાપની આરાધના કરી... પર્યુષણ બાદ પૂજ્યશ્રી થોડા સમય વાસણા રોકાયા બાદ શાશ્વતી ઓળીના દિવસોમાં ગૃહચૈત્યોની પ્રતિષ્ઠા કરાવી પુનઃ મેમનગર પધાર્યા... દશેરાના દિવસે અનેક આચાર્ય ભગવંતો, પંન્યાસ પૂજ્યો, તથા મુનિ મહાત્માઓની પાવન નિશ્રામાં શ્રેષ્ટિવર્ય શ્રેણિકભાઈ શેઠ આદિ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પ્રકાશભાઈના ઉપધાન તપની મોક્ષમાળનો પ્રસંગ થયો... વિ. સં. ૨૦૫૦: ચાતુર્માસ પૂર્ણાહુતિ થતાં પૂજ્યશ્રી રાજનગરના પાલડી વિસ્તારના ઓપેરા સોસાયટીના સંઘમાં પધાર્યા...બેતાલીસ જ્ઞાતિજનો દ્વારા પૂજ્યશ્રીના દીર્ઘ સંયમપર્યાય તથા ઉગ્ર તપશ્ચર્યાદિની અનુમોદનાર્થે સામુહિક આયંબિલ સાથે ગુણાનુવાદનું આયોજન થયું... પૂજ્યશ્રી સંસારીપણે તે જ્ઞાતિના હોવાથી For Private & Personal y ४४ Page #73 -------------------------------------------------------------------------- ________________ લગભગ ૩૦૦ ઉપરાંત આયંબિલની જાહેરાત થઈ.. વ્યાખ્યાન દરમ્યાન માંગલિક ફરમાવી નિઃસ્પૃહશિરોમણિ પૂજ્યશ્રી પોતાના ગુણાનુવાદનું શ્રવણ કરવાને બદલે તાત્કાલિક નીચે ઊતરી ગયા.. પ્રવચનકાર પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યએ પૂજ્યશ્રીના અનેકવિધ ગુણોની મીઠી મીઠી વાતો કરી... સાથે સાથે શાસનહિત માટે શહીદ થવા નીકળેલા આ મહાત્માના દૃઢ સંકલ્પની વાતો કરતાં જણાવ્યું કે પ્રશિષ્ય હેમવલ્લભવિજયજીની સહાયક વૃત્તિ પણ અનુમોદનીય છે.. તેણે આ મહાપુરુષની સેવા કરી જે પુણ્યોપાર્જન કરેલ છે તેના બે ટકા પણ મને મળે તો મારું જીવન સફળ થઈ જાય! આપણે સૌ પણ આ મહાપુરુષની સંઘ એકતાની ભાવનાને પૂર્ણ કરવા કટિબદ્ધ બનીએ.’ “આ મહાપુરુષ સતત સંઘની ચિંતાથી બળી રહ્યા છે, મારા પરમોપકારી ગુરુદેવશ્રી પ.પૂ.આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ જીવનના અંતિમકાળમાં સ્વસમુદાય તથા ભવિષ્યમાં શાસનના અન્ય સમુદાયોમાં પણ આદરણીય બને તેવી સમુદાયની વ્યવસ્થા વર્ણવતું અંતિમ આજ્ઞાપત્ર બનાવ્યું હતું... આ અંતિમ આજ્ઞાપત્ર કેટલાક પૂજ્યો અને અગ્રણી શ્રાવકોને આપવામાં આવ્યું અને પોતાના કાળધર્મ બાદ તેનો અમલ કરવા જણાવ્યું હતું... માગશર સુદ-૩ના દિવસે અચાનક અમદાવાદ શહેરમાં હાજાપટેલની પોળના સંવેગી ઉપાશ્રયમાં બિરાજમાન સંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબના ગંભીર સ્વાસ્થ્યના સમાચાર મળ્યા... બીજા દિવસે સવારે પૂજ્યશ્રી વિહાર કરી ત્યાં પહોંચ્યા અને લગભગ બેભાન અવસ્થામાં રહેલા આચાર્યભગવંતને અંતિમ અનશનાદિ કરાવવા સહવર્તિ પૂજ્યપાદ ગુરુદેવશ્રીની આ ભાવનાને પૂર્ણ કરવા આ મહાત્મા સતત ઝંખી રહ્યા છે અને પ્રબળ પુરુષાર્થ પણ કરી રહ્યા છે પરંતુ તેઓશ્રીના પુણ્યની ખામી ગણો, સંઘના પુણ્યની ખામી ગણો કે કાળનો પરિપાક થવામાં હજુ વાર હોય ! ગમે તે કારણે તેમની ભાવના પૂર્ણ થતી ન હતી.. તેઓશ્રીએ મને પણ સ્વ. પૂજ્યપાદશ્રીના શિષ્ય હોવાને નાતે અનેકવાર સમજાવતાં કહેલ છે કે મુનિઓને પ્રેરણા કરી.. આખો દિવસ ત્યાં રહી બીજા દિવસે વિહાર કરી શહેરના જગવલ્લભ પાર્શ્વનાથ, મૂળેવા પાર્શ્વનાથ આદિ જિનાલયોના દર્શન કરી વાસણા સંઘના ઉપાશ્રયમાં પધાર્યા... માગશર સુદ-૬ના શનિવારના દિવસે સવારે સમાચાર મળ્યા કે સંઘસ્થવિર, શ્રીસંઘ એકતાર્થે મુનિસંમેલનના પાયાના પથ્થર પ.પૂ.આ. ભદ્રંકર સૂ.મ.સા. કાળધર્મ પામ્યા છે.... આચાર્ય ભગવંતના પાર્થિવદેહની અગ્નિસંસ્કારવિધિ પણ વાસણામાં જ કરવામાં આવી હતી... મૌન એકાદશીની આરાધના વાસણામાં કરાવી પૂજ્યશ્રી ચન્દ્રશેખર! તું આચાર્યપદવી લે તો હું અખંડ આયંબિલનું પારણું કરું પરંતુ હું જૈનસોસાયટીના સંઘમાં પધાર્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કરીને પોષ દસમીની આરાધના કરાવી તેઓશ્રી પુનઃ વાસણા પધાર્યા... તેઓશ્રીની ભાવના સફળ ન કરી શક્યો... અને તિથિ અંગેના ભેદો પણ અણઉકેલ્યા રહેવાથી જ્યાં સુધી સુખદ સર્વસંમત નિર્ણય ન થાય ત્યાં સુધી પૂજ્યશ્રીએ સ્વ. પૂજ્યપાદશ્રીની માન્યતા મુજબ જ સંવત્સરી આદિની આરાધના કરવાનો નિર્ણય કરેલો છે... સંઘ એકતાથે દીર્ઘ ઉંમરે પણ ઝઝુમી રહ્યા છે અને માત્ર ખાખરા અને ચણા જેવા નિર્દોષ દ્રવ્યો વડે આયંબિલ કરી શાસનરક્ષાના દીપકમાં તેલ પૂરી રહ્યા છે... પૂજ્યશ્રીની આ યાત્રામાં મારા ૪૫ Jain Edugy rsonal Use Only આપ શિખરે તો હળિય હીતી હળવી પળો શિખર વાપી થી લાળ વડે તહીં દૃષ્ટિ તિહાળી કેવો આવિધિ હોય જે વૃકા વિણ તડપે ડાળી પદ્મ મરણભૂમિ પર C Rળની જેવી જીવન લઇ રઝળીયે ! નહીં મિલાદની મારા તહી રે ફળ આ પ્રતિક્ષાનું સાય થઇ હતી ધાને સહેરો બસ આ સપનું - આપ શિખરે તે તને કહોને કેમ કરી તે મળી www.jinibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ સંભારણા iતિમ સંભારણા... યાંતિમ સંભારાણIT. કૃશ થયેલ દેહવાળા પૂજ્યશ્રી તો ધીમે ધીમે વિહાર કરીને લગભગ ૧૦.૩૦ કલાકે મુકામમાં પહોંચ્યા હતા.... પ્રભુદર્શન-નિત્ય સ્વાધ્યાયાદિ-ગોચરી વાપર્યા બાદ બપોરે ૪.૦૦ વાગ્યે યાત્રિકજનો સમક્ષ પૂજ્યશ્રીએ પ્રથમ પ્રવચન ફરમાવ્યું જેમાં તીર્થાધિરાજ સિદ્ધગિરિને ભેટવાની તમન્ના સાથે આયંબિલના તપની મહત્તાનું વર્ણન કર્યું હતું... બીજા દિવસથી નિત્ય પ્રાતઃકાલે સામુહિક ચૈત્યવંદન-ભક્તામર મહાસ્તોત્રનો પાઠ, સિદ્ધિગિરિના ખમાસમણા તથા કાઉસ્સગ્ગાદિ વિધિ થતી... પૂર્ણ પ્રકાશ થતાં પૂજ્યશ્રીના શ્રીમુખે માંગલિક તથા પચ્ચખાણ ગ્રહણ કર્યા બાદ પૂજ્યશ્રી સ્વહસ્તે સૌ યાત્રિકજનોને વાસક્ષેપપૂર્વક આશીર્વાદ આપતાં... અંતિમ પગપાળા લાંબો વિહાર : પૂજ્યશ્રીના આશીર્વાદ લઈ મુનિ નયનરત્નવિજયજી તથા મુનિ | વિ. સં. ૨૦૫૭ પોષ વદ-૬ સોમવાર તા. ૧૫-૧-૨૦૦૧ના મંગલદિન જ્ઞાનવલ્લભવિજયજી સાથે સંઘનું પ્રયાણ થતું... સૌ યાત્રિક પુણ્યાત્માઓ સેંકડો વર્ષોના ઇતિહાસમાં પ્રાયઃ સર્વપ્રથમવાર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાદિ મુકામે પહોંચી સ્નાનાદિ વિધિ પતાવી સામુહિક સ્નાત્ર મહોત્સવપૂર્વક ચતુર્વિધ સંઘે રાજનગરથી સિદ્ધગિરિના છ'રી પાલિત સંઘ દરમ્યાન દરેકે પરમાત્મ-ભક્તિમાં લીન થતાં... પરમાત્માભક્તિ બાદ તરત જ સૌ આરાધકો ફરજીયાત આયંબિલનો તપ કરવાપૂર્વક પગપાળા ચાલીને જવાનું ઐતિહાસિક ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગ સાથે અનાદિકાળના આહારસંશાના અશુભ આયોજન પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં થયું હતું. મંગલ પ્રભાતે શરણાઈ વાદન સંસ્કારને તોડનારા આયંબિલ તપની નિરસ વાનગીઓ વાપરાતા... ભક્તિવાન અને સુમધુર સંગીતની સૂરાવલી સાથે હજારોની માનવમેદનીના મહેરામણ કાર્યકરોની લાગણીસભર ભક્તિના પ્રભાવે આરાધકો નિરસ એવી વચ્ચે ઐતિહાસિક છ'રી પાલિત સંઘનું વાસણાથી પ્રયાણ થયું. ઐતિહાસિક આયંબિલની વાનગીઓને પણ મિષ્ટાન્ન ભોજનની માફક રસપૂર્વક વાપરતાં... છ'રીપાલિત સંઘ તથા લગભગ દસ દસ વર્ષથી રાજનગરના વિવિધ વિસ્તારમાં આયંબિલ કર્યા બાદ સૌ થોડો વિશ્રામ લઈ સામાયિક આદિ આરાધના કરી વિચરતા મહાપુરુષને ૯૩ વર્ષની જૈફ વયે પગપાળા ચાલીને વિહાર કરી રહેલા નિયત સમયે વ્યાખ્યાનમંડપમાં હાજર થઈ જતા... જ્યાં મુનિ નિરખવા તથા વિદાય આપવા ઉમટેલા ભાવકજનો એક-બે-ત્રણ કિલોમીટર નયનરત્નવિજયજી ખૂબ જ સરળ અને સચોટ શૈલીમાં શ્રી શત્રુંજય માહાસ્યના અને કેટલાક તો યાવત્ અગ્યાર કિલોમીટર સુધીના પ્રથમ મુકામ સુધી વળાવવા અમૃતરસનું પાન કરાવતાં... પધાર્યા હતા... સકળ સંઘના યાત્રિક પુણ્યાત્માઓ તો સંવારે લગભગ ૮.૩૦ | બીજી બાજુ રોજ સવારે પૂજ્યશ્રીની જાપાદિની નિત્ય આરાધના પૂર્ણ થયા કલાકે સંઘની પ્રથમ મંઝીલે પહોંચી ગયા હતા પરંતુ ઉંમર અને દીર્ઘ તપશ્ચર્યાથી બાદ લગભગ ૯.૩૦ કલાક આસપાસ તેઓશ્રી તથા મુનિ હેમવલ્લભવિજયજીનો વિહાર શરૂ થતો, કેટલાક ભક્તિવાન શ્રાવકો પણ ( ૪૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં સાથે જ રહેતા હતા. તપોમય દેહ, કૃશ થયેલ દુર્બળ કાયા, ક્ષીણ જંઘાબળ વગેરેના કારણે શરીરની પ્રતિકૂળતા હોવા છતાં નશ્વર દેહની નબળાઈને લક્ષમાં લીધા વિના સિદ્ધપદની સાધનાને સિદ્ધ કરવાના શુભ સંકલ્પવાળા પૂજ્યશ્રી મક્કમ મનોબળના સથવારે એક તરફ મુનિ હેમવલ્લભવિજયજી અને બીજી તરફ વાસણાના સુશ્રાવક હસમુખભાઈનો હાથ પકડી કમ્મરથી વાંકા વળી જતાં હોવા છતાં પગપાળા જ વિહાર કરતાં હતા. અંદરથી દીર્ઘ-તપશ્ચર્યાના તાપ અને બહારથી સૂર્યનારાયણના તાપ વડે સુવર્ણમય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા ઉપર લાગેલા અનાદિકાળના અશુભ કર્મોને ભસ્મીભૂત કરવાનો ભગીરથ પુરુષાર્થ કરતાં હતા. પૂર્ણકલાએ ગગને ચડેલાં સૂર્યદેવના મહાતાપથી તપેલી ડામરની સડકના દાહથી રક્ષણ મેળવવા વાપરેલા કપડાના જૂના ચીથરાઓ ભેગા કરી પગમાં બાંધીને ધીમે ધીમે વિહાર કરતા હતા.. એકાદ કિલોમીટર ચાલવાથી ઉંમરના લીધે લાગેલા થાક અને ચડેલા શ્વાસને ઉતારવા માટે થોડો સમય માર્ગમાં વિશ્રામ લેતા. ૧૫-૨૦ મિનિટે પુનઃ ચાલવાનું શરૂ કરી આગળ વધતાં અને વારંવાર વિશ્રામ-વિહારની પરંપરા સાથે થાકીને લોથપોથ થઈ ગયેલા પૂજ્યશ્રી લગભગ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સંઘ મંડપમાં પહોંચતા. આટલા શ્રમિત થવા છતાં થાકને લેશમાત્ર ગણકાર્યા વગર સીધા જ સંઘના જિનાલયમાં પ્રભુદર્શન, દેવવંદન, કાયોત્સર્ગ, ખમાસમણાદિ નિત્ય આરાધનામાં પરોવાઇ જતા... લગભગ દોઢ કલાકની દેરાસરની આરાધના બાદ સ્થાનમાં પધારી પોતાનો નિત્ય સ્વાધ્યાય કર્યા બાદ પાંચ વાગ્યાની આસપાસ પચ્ચખાણ પારી આયંબિલ કરવા બેસતાં. જ્યાં વાપરીને ઊભા થતાં ત્યાં વ્યાખ્યાનમાંથી છૂટીને આરાધક યાત્રાળુઓ તથા તે તે મુકામના ગ્રામવાસીઓ દર્શન-વંદન કરવા પધારતાં. તે સમયે મનમાં સ્ટેજમાત્ર પણ અરુચિ કે ઉદ્વેગવિના ખૂબ જ પ્રસન્નતાપૂર્વક સૌને હિતવચનોનું પીયુષપાન કરાવી યથાયોગ્ય ધર્મબોધ આપતાં અને સૌના હૈયામાં પ્રભુના શાસન પ્રત્યે બહુમાનભાવ પેદા કરવા દ્વારા સવિ જીવ કરું શાસનરસીની ભાવનાને દિલમાં વહાવતાં. ક્યારેક ક્યારેક તો આઠ-નવ કિલોમીટરનો વિહાર કર્યા બાદ એક ડગલું પણ આગળ વધવું અશક્ય બની જતું... અતિશ્રમને કારણે અધવચ્ચે જ કોઈપણ સ્થાને અટકી જતાં ત્યારે સહવત મુનિ પૂજ્યશ્રીને વિશ્રામયોગ્ય સ્થાનની તપાસ કરી તેઓશ્રીને ત્યાં સ્થિરતા કરાવતાં અને સાથે રહેલાં શ્રાવકોને પૂજ્યશ્રીનો ખ્યાલ રાખવાની ભલામણ કરી સ્વયં બે-ત્રણ કિલોમીટર દૂર રહેલા સંઘના મંડપમાં જઈ પૂજ્યશ્રી તથા પોતાની ગોચરી લઈ બે-ત્રણ કિલોમીટર પાછા પૂજ્યશ્રી પાસે આવતાં... અને જો કોઈવાર સૂર્યાસ્તના સમય સુધીમાં સંઘના મંડપમાંથી ગોચરી લાવી વાપરવા પૂરતો સમય ન હોય તો વિશ્રામ કરવા બેઠાં હોય તે સ્થાનની નજીક કોઈ અજૈનોના ઘરમાંથી જ સવારે બનાવેલા સુકા રોટલા-રોટલી વહોરી લાવી સાથે રહેલા શ્રાવકો પાસેથી પાણી ગ્રહણ કરી પૂજ્યશ્રીને પચ્ચખાણ પરાવીને આયંબિલ કરાવતાં ! ત્યારબાદ તરત ત્યાં જ પડિલેહણાદિ વિધિ પતાવી વિહાર કરતાં અને સંઘમંડપમાં સમયસર પહોંચી જતા. ડગલે ને પગલે જયણા-સંયમાદિના આલંબને જિનાજ્ઞાપૂર્વક સંયમપાલનના સાક્ષાત્ દર્શન થતાં.... | ઐતિહાસિક છ'રીપાલિત સંઘ શાસનપ્રભાવનાપૂર્વક દિનપ્રતિદિન આગળ વધી રહ્યો હતો... મુખ્ય સંઘપતિ વસંતબેન વાડીલાલ પોપટલાલ વસાના (ધોરાજીવાળા) સુપુત્ર પ્રકાશભાઈએ તો આ સંઘ નિર્વિધ્ધ સિદ્ધાચલની શીતલ છાયામાં પહોંચે તેવા શુભાશયથી સંઘપ્રયાણના શુભ દિનથી વીસ ઉપવાસની દીર્ઘ તપશ્ચર્યા આદરી હતી. અમદાવાદના રીતેશભાઈ અને નિમેષભાઈએ અનુક્રમે દસ અને આઠ ઉપવાસની આરાધના કરી, અન્ય યાત્રિકોમાં વર્ધમાન આયંબિલ તપનો પાયો, અટ્ટમના પારણે અટ્ટમ, છટ્ટ, Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ અને અંતે ઓછામાં ઓછું આયંબિલના તાપૂર્વક સૌ ભાવિકો ખૂબ જ મળ્યા... અમદાવાદમાં મકાનોના મકાનો જમીનદોસ્ત થતાં થયેલી પ્રસન્નતાપૂર્વક ભાવોલ્લાસ સાથે પગપાળા વિહાર કરતાં હતા... ગામેગામ સંઘ જાનહાનિના કરુણ દૃશ્યો નિહાળી સૌના હૈયામાં કંપારી છૂટી જતી અને આવવાના વાવડ મળતાં વિશાળ જનમેદની વચ્ચે સંઘના સામૈયા થતાં... ઉદ્ગાર નીકળતાં કે છેલ્લા દસ-દસ વર્ષથી રાજનગરની પાવનભૂમિ ઉપર આયંબિલના તપ સાથે છ'રી પાલિત સંઘની વાતો વાયુવેગે ઠેર ઠેર પ્રસરવા થિ ૨ તા કરે લ જિ ન શાસન ના બે - બે મહાપુરુષોની લાગી... જે સાંભળે તે આશ્ચર્યચકિત થતાં અને મુખથી ઉગાર સરી જતાં કે “ (૫.પૂ.આ.ભદ્ર કરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ.આ. આયંબિલના તપ સાથે છ'રી પાલિત સંઘ? આ તો ભાઈ !પહેલીવાર સાંભળ્યું.” હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ) રાજનગરથી વિદાય થતાં અમદાવાદના ઉપરાંત ૯૩ વર્ષની જૈફ વયે અખંડ ૪૫૭૫ આયંબિલતપની દીર્ઘ આરાધના પુણ્ય પરવારી જતાં કુદરતી હોનારતોના રમખાણ મંડાયા છે... તેવામાં મહા સાથે પગપાળા વિહાર કરી રહેલા આ મહાપુરુષ! અને ખાવો, પીવો, મોજ કરો! સુદ ચોથ રવિવાર તા. ૨૮-૧-૨૦૦૧ના દિવસે પૂજ્યશ્રીએ વિહાર શરૂ કર્યો ના આ કલિકાળમાં જ્યાં મીઠી મધુર મીઠાઈઓ અને તીખી તમતમતી ચટાકેદાર અને શરૂઆતના ચારેક કિલોમીટર તો પૂજ્યશ્રી સહજતાપૂર્વક ખૂબ જ ઝડપથી વાનગીઓ સાથેના રાજસી અને તામસી ભોજનને બદલે નિરસ પરંતુ સાત્વિક ચાલતા હતા. એટલામાં અચાનક ધીમે ધીમે ડાબી બાજુ કમ્મરના ભાગમાં એવા આયંબિલ સાથેના છ'રી પાલિત સંઘ? આ બધું પ્રત્યક્ષ જોનાર અને દુ:ખાવો વધવાની ફરિયાદ મહાત્માને કરી... મુનિવરે તરત જ પૂજ્યશ્રીને સાંભળનારની આંખો હર્ષાશ્રુથી ઉભરાઇ જતી. વાણી અવાચક બની જતી અને માર્ગમાં એક તરફ સુવડાવી પ્રાથમિક ઉપચારરૂપ બામ વિગેરે લગાવી દર્દમાં કાયા આ મહાપુરુષને તથા લોકોત્તર એવા પ્રભુશાસનને નતમસ્તક ઝૂકી પડતી રાહત આપવા પ્રયત્નો કર્યા...પુનઃ થોડીવાર સુધી પૂજ્યશ્રી ધીમે ધીમે ચાલવા હતી. તેઓના અંતરમાંથી એક જ ભાવ ઉભરાઇ ઉઠતાં ‘ધન્ય સૂરિવરા’ ‘ધન્ય લાગ્યા પરંતુ હજુ પા-અડધો કિલોમીટર નહીં ચાલ્યા હોય ત્યાં તો ફરી તીવ્ર પ્રભુશાસન.' દુ:ખાવો ઉપડ્યો અને એકદમ એકબાજુ આસન પાથરવાનો સંકેત કરતાં | સિદ્ધપદદાયક સિદ્ધગિરિ મહાતીર્થને ભેટવાના મનોરથ સાથે નિશદિન મુનિશ્રીએ લાંબુ આસન પાથર્યું અને પૂજ્યશ્રી તરત જ ત્યાં લાંબા થઈ સંથારી શાસનપ્રભાવનાપૂર્વક સંઘ આગેકૂચ કરી રહ્યો હતો.... મહા સુદ બીજ, શુક્રવાર ગયા... મહાત્માએ પુનઃ બામ આદિ લગાવવા દ્વારા પૂજ્યશ્રીને રાહત તા. ૨૬મી જાન્યુઆરીના ગોઝારા દિવસે સવારે સૌ યાત્રિકો આગામી મુકામ આપવાના પ્રયત્નો કર્યા પરંતુ બધા જ ઉપચારોનું પરિણામ શૂન્ય જણાવા બરવાળા તરફ વિહાર કરી રહ્યા હતા અને અચાનકે કુદરતે પડખું ફેરવ્યું... ધરતી લાગ્યું... વેદનાનું કોઈ રીતે શમન થતું ન હતું. તે વખતે યોગાનુયોગ ધમધમી ઊઠી સૌએ ધરતીકંપના આંચકાનો સામાન્ય અનુભવ કર્યો... તે વખતે પૂજ્યશ્રીના સંસારી લઘુબંધુ તથા ભત્રીજા વગેરે પૂજ્યશ્રીને વંદનાર્થે નીકળ્યા પૂજ્યશ્રી હજુ તો રાત્રિ મુકામ કરેલ સ્થાનથી વિહાર કરવાની તૈયારીમાં હતાં ત્યાં હતા તેમણે રસ્તામાં જ પૂજ્યશ્રીને સુતેલા જોઈ સૌ આશ્ચર્ય ગરકાવ થઈ પણ ધરતીમાતાએ ધ્રુજારી દ્વારા સૌને ધણધણાવી દીધા હતા... પણ નસીબજોગે ગયા... પૂજ્યશ્રીના સંસારી ભત્રીજા તો સ્વયં ડોકટર હોવાથી પૂજ્યશ્રીના કોઈપણ યાત્રિકને કોઈ તકલીફ પડી ન હતી. ચારેબાજુથી કચ્છ, અમદાવાદ દર્દના કારણનું અનુમાન કરી નજીકના ગામમાંથી ઈજેકશન મંગાવી આદિ સ્થળે ભારે ભૂકંપથી થયેલ ગોઝારી હોનારતોના સમાચાર જાણવા તાત્કાલિક એક ઈન્જકશન આપ્યું અને એકાદ કલાકમાં વેદનાનું શમન થઈ Page #77 -------------------------------------------------------------------------- ________________ આવ્યા... જશે તેમ જણાવ્યું... એકાદ કલાકને બદલે દોઢ-બે કલાક વીતી જવા છતાં લાવ્યા... ગોચરી પાણી વાપર્યા બાદ બપોરે હોસ્પીટલમાં એક્સ-રે પડાવ્યો... પૂજ્યશ્રીના દર્દમાં કોઈ સુધારો જણાતો ન હતો. તે સમયે સાંજના પાંચ વાગી એક્સ-રે સ્પષ્ટ ન આવવા છતાં ડોકટરે ખાસ કોઈ તકલીફ જણાતી નથી માત્ર ગયા હતા અને સંઘનો મુકામ તો હજુ ૬ કિલોમીટર દૂર હતો, તે અવસરે સ્નાયુઓ ખેંચાઇ ગયા હોય તેવું લાગે છે તેવો અભિપ્રાય આપ્યો... તે માટે સમયસૂચકતા વાપરીને મહાત્માએ પૂજ્યશ્રીને ખુરશીમાં બેસી જવા યોગ્ય દવાઓ આપવા અંગે સુચન કર્યું અને પૂજ્યશ્રીને ગામ બહાર આજીજીપૂર્વકની વિનંતી કરી, શરૂઆતમાં આનાકાની બાદ મહામહેનતે સંઘમંડપમાં લાવવામાં આવ્યા... દુ:ખાવો ચાલુ હોવા છતાં છ'રી પાલિત સંઘ તેઓશ્રી સંમત થયાં. તેમને ખુરશીમાં બેસાડી ચારબાજુથી શ્રાવકોએ તથા સાથે હોવાથી યોગ્ય ઉપચારાદિ માટે ત્યાં બે-ચાર દિવસ રોકાઇ જવાનું પરવડે મુનિશ્રીએ ખુરશી ઉપાડી ૫૦૦ ડગલાં દૂર રહેલા ગામના પાદરમાં થોડીવાર તેમ ન હતું... આવી કટોકટીમાં અસહ્ય વેદના વચ્ચે પણ સંઘની સાથે ને સાથે સ્થિરતા કરાવવા માટે લાવ્યા... સૂર્યાસ્ત સમય નજીક આવી રહ્યો હતો, હવે જ આગળ વધવાનું થયું... બે દિવસમાં સંઘ સોનગઢ પહોંચી ગયો... સંઘના રસોડે જઈ ગોચરી લાવવા પૂરતો સમય ન હોવાથી મહાત્માએ શાસનપ્રભાવનાપૂર્વક ઐતિહાસિક સંઘ સમેત પધારી રહેલા પૂજ્યશ્રીને ગામમાંથી જ સવારનો લૂખો-સૂકો રોટલો લાવી શ્રાવકો પાસેથી પાણી વહોરી સામેથી લેવા મુનિરાજ ધર્મરક્ષિતવિજયજી આદિ સિદ્ધગિરિથી સોનગઢ નિર્દોષ ભિક્ષાચર્યાના આગ્રહી પૂજ્યશ્રી સાથે આયંબિલ કર્યું... ભયંકર અશાતાવેદનીય કર્મોદયના અવસરે પણ તપ-સંયમાદિ યોગોમાં કોઈ અપવાદ સિદ્ધગિરિરાજ પ્રત્યે અવિહડ રાગ અને પૂજ્યશ્રી પ્રત્યે અત્યંત આદરકે બાંધછોડ કરવાનો વિચાર સુદ્ધા નહીં!!! બહુમાન ધરાવનાર પૂ. ધર્મરક્ષિતવિજયજી મહારાજ સાહેબ નિત્ય | આયંબિલ કર્યા બાદ પડિલેણાદિ ક્રિયા થઈ ત્યાં સુધી પૂજ્યશ્રીની વ્યાખ્યાનમાં શત્રુંજય માહાભ્યની અવનવી, અદ્ભત રહસ્યમય વાતો વેદનામાં કોઈ સુધારો ન જણાતાં અને સૂર્યાસ્ત સમય અતિ નજીક હોવાથી ન કરતાં... સાથે સાથે પૂજ્યશ્રીની સંયમજીવનની ઘોરાતિઘોર સાધના અને છૂટકે પૂજ્યશ્રીની અનિચ્છાએ પણ તેઓશ્રીની ખુરશીની બે બાજુ વાંસના - અતિઉગ્ર અને દીર્ઘ તપશ્ચર્યાદિની વાતો કરતાં... વ્યાખ્યાનમાં ત્રીજા ભવે બાંબુ બાંધી તેઓશ્રીને અયોધ્યાપુરમ્ તીર્થમાં પહોંચાડ્યા.. આખી રાત પૂજ્યશ્રી અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા, સખત દુ:ખાવાના કારણે પગ પણ લાંબા-ટૂંકો કરવામાં ધીમી ચીસ પડી જતી.... સવારે પૂજ્યશ્રી થોડા સ્વસ્થ થયેલા જણાતા હતા... માંગલિકના શ્રવણ બાદ સંઘનું પ્રયાણ થયું... પૂજ્યશ્રીની નિત્ય-આરાધના પૂર્ણ થતાં તેઓશ્રી ખુરશીમાં બેઠાં બેઠાં જ અયોધ્યાપુરમ્ તીર્થમાં બિરાજમાન થનાર મહાકાય પરમાત્માની ઘડાતી પ્રતિમાજીના દર્શનાર્થે પધાર્યા... સંસ્થાના મેનેજર પાસેથી ભાવિ આયોજનની '' રૂપરેખા જાણ્યા બાદ શ્રાવકો ખુરશી ઉપાડી પૂજ્યશ્રીને વલ્લભીપુર તીર્થમાં સિદ્ધગિહિaoffી જયંતળેટીમાં આંદામાળનો પ્રn. in Enucano onal Use Only ક Page #78 -------------------------------------------------------------------------- ________________ મોક્ષદાયક સિદ્ધાચલની ચોવિહારા છટ્ટ સાથે સાત યાત્રા અને પાંચ કે આઠ વર્ષમાં ૫૦૦ આયંબિલ કરવાની જોરદાર પ્રેરણા થઈ... મહાત્માની હૃદયસ્પર્શી પ્રેરણા અને પૂજ્યશ્રીના જીવનમાં થયેલા ૧૧૫૦૦ આયંબિલતપના પુણ્યપ્રભાવે અનેક પુણ્યાત્માઓના કોમળ હૈયા પીગળી ગયા... અનેક ભાવુક આત્માઓએ ૫૦૦ આયંબિલના સંકલ્પ કર્યા અને લગભગ ૧૧૦૦૦ આયંબિલતપનું સુંદર મજાનું નજરાણું પૂજ્યશ્રીને ભેટ ધરવામાં આવ્યું... મહા સુદ-૯ નો સંઘમુકામ ગામ બહાર ગુરુકુળ પાસે રાખવામાં આવ્યો હતો... દિવસ દરમ્યાનનો કાર્યક્રમ પૂર્ણ થતાં પૂજ્યશ્રી તથા બે-ત્રણ મહાત્માઓએ વિહાર કરી સર્વોદય સોસાયટીમાં રાત્રિમુકામ કર્યો... ઐતિહાસિક સંઘનો તીર્થપ્રવેશનો ભવતારક દિવસ હતો... મહા સુદ ૧૦ના સવારથી જ પૂજ્યશ્રીને અસહ્ય પીડા શરૂ થયેલી હતી...ખુરશીમાં બેસી પૂજ્યશ્રી ગામની હદ સુધી પધાર્યા.... પરંતુ આયંબિલપૂર્વકના આવા ઐતિહાસિક છ’રી પાલિત સંઘનો તીર્થપ્રવેશ શ્રાવકો દ્વારા ખુરશી ઉપડાવીને કરવો? આ વાત તેમના અંતરમાં ખટકતી હતી... મક્કમ મનોબળવાળા આ મહાપુરુષ તરત જ ખુરશીમાંથી નીચે ઉતરી ગયા અને ભયંકર વેદના હોવા છતાં એક તરફ મુનિ હેમવલ્લભવિજયજી અને બીજી તરફ હસમુખભાઈનો સહારો લઈ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થનો તારક તીર્થપ્રવેશ કરી લગભગ અડધો કિલોમીટર પગપાળા ચાલી જયતળેટીને ભેટવા અધીરા થયા હતા... પ્રભુના શાસનની અનેરી પ્રભાવના સાથે સંઘ જયતળેટીએ પહોંચ્યો... ગિરિરાજની ભક્તિવધામણા આદિ વિધિ પૂર્ણ થઈ... અનંતા આત્માઓને સિદ્ધિવધૂ સાથે સંગમ કરાવનાર સિદ્ધગિરિરાજની જયતળેટીના પ્રાંગણમાં જ સિદ્ધિવધૂને વરવા સંઘમાળનો પ્રસંગ ખૂબ જ આનંદોલ્લાસ સાથે સંપન્ન થયો... તે અવસરે પાલીતાણા સ્થિત પૂ. તપોરત્નવિજયજી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ તથા શ્રાવકજનના સહારે અને સથવારે પૂજ્યશ્રીએ ‘રામપોળ’ માં Jam Education ammation પ્રવેશ કરતાં અનેરો રોમાંચ અનુભવ્યો... વાઘણપોળથી પ્રવેશ કરી શ્રી શાંતિનાથ જિનાલય આદિના વિધિપૂર્વક પાંચ ચૈત્યવંદનો કર્યા અને દાદાના દરબારમાં તો ૧૧-૧૧ વર્ષથી દાદાના દર્શનથી અતૃપ્ત એવા પૂજ્યશ્રીના નેત્રકમલો ખીલી ઊઠ્યા હતા... સઘળી બાહ્ય પીડાઓને વિસરી જઈ બસ ! એકતાન થઈ અત્યંતર ભાવોમાં લીન થઈ મન મૂકીને પરમાત્મા ભક્તિ કરવા લાગ્યા... કાશ ! સમયને અટકાવી શકાય તેમ હોત તો ! પૂજ્યશ્રી પ્રભુભક્તિથી કેમે તૃપ્ત થતા ન હતા... અંતે અનિચ્છાએ પણ પ્રભુથી વિખૂટા પડી પુનઃ નીચે ઉતરવાનું શરૂ થયું અને લગભગ બપોરે ચાર વાગે પૂજ્યશ્રી મુકામમાં પધાર્યા.... સકળ સંઘ પૂજ્યશ્રીના પધારવાની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો... કેટલાક ભક્તિવાન્ આત્માઓએ તો મહાત્માઓ જ્યાં સુધી આયંબિલની ગોચરી વહોરી ન જાય ત્યાં સુધી આયંબિલ કરવા નહીં બેસવાના સંકલ્પ કર્યા હતા... અને મહાત્માઓ ગોચરી વહોરી ગયા બાદ જ આયંબિલ કરવા બેઠાં હતા... પૂજ્યશ્રીને હજુ પગની પીડામાં કોઈ ફરક પડતો ન હતો... બે-ત્રણ દિવસ પાલીતાણાના ડોકટરોએ ઉપચાર કર્યા પણ કોઈ સફળ પરિણામ ન આવ્યું.... ભાવનગરથી પ્રસિદ્ધ હાડવૈદ્ય કલ્યાણભાઈ આદિને બોલાવવામાં આવ્યા, તેમના ઉપચારોથી પણ કોઈ રાહત ન થઈ... અમદાવાદથી માલિશ માટે એક ફીઝીયોથેરાપીસ્ટ ડોકટર આવ્યા છતાં કોઈ સુધારો ન થતાં અંતે ફરી વખત એક નવો એક્સ-રે પડાવ્યો ત્યારે ડાબા થાપાના હાડકાનો ગોળો સંપૂર્ણતયા તૂટીને છૂટો પડી ગયો હોવાનો ખ્યાલ આવ્યો... ડોકટરના અભિપ્રાય મુજબ હવે ઓપરેશન સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો, વળી ઓપરેશન પણ અમદાવાદ કે ભાવનગર જઈને કરાવવાનું અનિવાર્ય બની ગયું હતું... અમદાવાદભાવનગરના ડોકટરોના સંપર્ક થયા.... તેમણે તાત્કાલિક ૫૦ www.janboy.org Page #79 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને વાહનમાં ત્યાં લઈ આવવા સુચના કરી... પરંતુ સમગ્ર સંયમજીવન ભયંકર વેદનાને સમતાપૂર્વક સહન કરી રહ્યા હતા, દીનતા કે અસમાધિની દરમ્યાન શરીર વડે કર્મરાજા સાથે ખૂંખાર યુદ્ધ આદરેલ આ મહાત્મા આવા કોઈ રેખા તેમના મુખકમલ ઉપર વર્તાતી ન હતી.. ખરેખરા મહાપુરૂષોની અપવાદ સેવન માટે ક્યાંથી તૈયાર થાય ! શરીર પ્રત્યે કઠોર અને સંયમમાં સહનશીલતાની ઊંડાઈ કોણ માપી શકે! કડક એવા પૂજ્યશ્રીએ સ્પષ્ટ નિવેદન કરી દીધું કે “જે ઉપાય અહીં જ દાદાના બાવીસમા દિવસે મહા વદ -૧૧, રવિવાર તા. ૧૮-૨-૨૦૦૧ના ધામમાં થાય તે કરાવો બાકી વાહનમાં બેસીને ઉપાય કરાવવા જવાની મારી દિવસે અમદાવાદથી આવેલ ડોકટરોની ટીમે સવારે લગભગ ૯-૩૦ કલાકે કોઈ જ ભાવના નથી. વાહનમાં બેસીને ઈલાજ કરાવવા જવાને બદલે જો આ પૂજ્યશ્રીને ઓપરેશન થીયેટરમાં લઈ જઈ ૧૦.00 વાગે ઓપરેશનનો દાદાના ધામમાં જ મારું આયુષ્ય પૂર્ણ થશે તો મને વધુ આનંદ આવશે.” પ્રારંભ કર્યો...વર્ષોથી રાત્રિના સમયે વારંવાર માત્રુ કરવા ઉઠવું પડતું હોવાની પૂજ્યશ્રીના અડગ વચનો સાંભળી સૌ મુંઝવણમાં મુકાઇ ગયા... ફરિયાદને લક્ષમાં લઈ અનેકવાર ઓપરેશન માટે ડોકટરોએ સલાહ આપેલ પુણ્યશાળીને રણમાં પણ જલની પ્રાપ્તિ થાય તેમ શૂરવીર, સાહસિક અને પરંતુ હંમેશા તેને પૂજ્યશ્રી ટાળતાં હતાં. પરંતુ હવે જ્યારે હાડકાનું એક સંયમમાં અડગ એવા સૂરિશ્રીને સંયમચુસ્તતાના પ્રચંડ પુણ્યોદયે તેમના ઓપરેશન કરાવવાનું જ છે ત્યારે સાથે સાથે આ પ્રોસ્ટેટનું ઓપરેશન પણ થઈ અમેરિકા સ્થિત સંસારી ભત્રીજા ડો. ધીરૂભાઈ શાહ તેમના મિત્ર હાડકાના ડો. જાય તેવું ડોકટરોને ઉચિત લાગતાં પૂજ્યશ્રીની સંમતિપૂર્વક પ્રથમ પ્રોસ્ટેટનું મહીપાલભાઈ શાહ સાથે અમેરિકાથી થોડા દિવસ પહેલાં જ આવ્યા હોવાના ઓપરેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ થાપાનો તૂટેલો ગોળો કાઢીને ત્યાં સમાચાર મળ્યા... તેમનો સંપર્ક કરતાં તેઓ રૂબરૂ પૂજ્યશ્રીને જોવા આવ્યા સ્ટીલનો કૃત્રિમ ગોળો બેસાડવામાં આવ્યો. બન્ને ઓપરેશન થતાં લગભગ હતા અને ઓપરેશન માટે તૈયારી બતાવી... તેઓની સાથે આવેલા ૩.૩૦ કે, થયા. ઓપરેશન થીયેટરમાંથી બહાર આવ્યા બાદ લગભગ બે પૂજ્યશ્રીના સંસારી ભાણીયા ડો. હસમુખભાઈ શાહ પાલીતાણાની છેલ્લા પ કલાક પછી પૂજ્યશ્રી દવાના ઘેનમાંથી બહાર આવ્યા... જાગ્રત થતાંની સાથે ૬ વર્ષથી બંધ પડેલી શત્રુંજય હોસ્પીટલમાં ઓપરેશન માટે ઉપલબ્ધ જ પોતાનો નિત્ય સ્વાધ્યાય કરવા લાગ્યા અને ત્યારબાદ પચ્ચખાણ પારીને સગવડતાની તપાસ કરવા ગયા... પરંતુ મર્યાદિત સુવિધાની ઉપલબ્ધિ અલ્પ દ્રવ્ય વડે આયંબિલ કર્યું... શું સંકલ્પની અડગતા ! આવા મોટા હોવાથી પૂજ્યશ્રીના ઓપરેશન માટે આવશ્યક એવી બધી જ સામગ્રી તથા ઓપરેશન બાદ પણ વિગઈ અને ફુટ વાપરવાને બદલે લૂખો-સુકો અન્ય સહાયક ડોકટરોને પણ અમદાવાદથી લાવી પાલીતાણામાં જ આયંબિલનો જ આહારમાં સામાન્ય માનવનું દિમાગ પણ કામ ન કરે તેવી આ પૂજ્યશ્રીના ઓપરેશન માટેનો આખરી નિર્ણય થયો. આશ્ચર્યકારક ઘટના હતી... આયંબિલ કર્યા પછી જાણે કશું જ બન્યું ન હોય આપણા જેવા સામાન્ય માણસને જો હાડકામાં દોરા જેવી ઝીણી તિરાડ તેમ એકદમ સ્વસ્થતાપૂર્વક ડોકટર સાથે વાતચીત કરવા લાગ્યા અને પણ પડી હોય તો સતત કળતર અને દુ:ખાવાની અસહ્ય વેદનાથી પીડાતા હોય ડોકટરના કહેવાથી વોકરના સહારે પણ ઊભા થયા ત્યારે સૌ વિસ્મયમાં પડી અને કોઈ કામ ન સુઝે, મન સતત બેચેન રહે, જ્યારે આ મહાપુરુષ તો ડાબા ગયા કે આટલું મોટું ઓપરેશન થયું હોવા છતાં સાહેબજી કેવા સ્વસ્થ દેખાય પગના થાપાનો સંપૂર્ણ ગોળો તૂટી ગયો હોવા છતાં ૨૧-૨૧ દિવસ સુધી પ૧ પૂજ્યશ્રી જીવનમાં સાદગીના સદાગ્રહી હતા... En Education Page #80 -------------------------------------------------------------------------- ________________ છે! ૬-૬ વર્ષથી બંધપ્રાયઃ એવી હોસ્પીટલમાં લાંબા કાળે આવું સફળ બન્ને બગડે.’ આ વિચારથી તેઓ ગંભીર વિચાર વમળમાં ડૂબવા લાગ્યા. ઓપરેશન થવાથી હોસ્પીટલના કર્મચારી વર્ગ પણ ખુશી અનુભવવા લાગ્યો. | “એક તરફ જિનશાસનના અભ્યસ્થાન તથા સકળ શ્રીસંઘ અને સમુદાયની - ઓપરેશનના કારણે થયેલી કાપકૂપ આદિ કારણે રસી વગેરે ન થઈ જાય એકતાર્થે ભીષ્મ સંકલ્પપૂર્વક કરેલી નિર્દોષ ભિક્ષાચર્યા પૂર્વક અખંડ ૪૬૦૧ તે માટે કેટલાક ભારે એન્ટીબાયોટીક ઈન્જકશનો આપવા જરૂરી હોવાથી તે આયંબિલ તપની ઘોરાતિઘોર સાધના! અને બીજી તરફ ભવોભવ જમાડનારી ઈન્જકશનો આપવાના શરૂ થયા.... અસમાધિ! શું કરવું? શું ન કરવું?’’ કંઈ પણ નિર્ણય થઈ શકતો ન હતો. આવી દીર્ઘકાલીન અખંડ આયંબિલતપની આરાધનાથી દુર્બળ બનેલો દેહ આ વિકટ પરિસ્થિતિને પામીને આ અવસરે સાહેબજી પ્રત્યે અત્યંત આદરભારે ઈન્જકશનોની ગરમીને સહન કરવા કઈ રીતે સમર્થ બની શકે ? બીજા બહુમાન ધરાવતાં પૂજ્યશ્રીનાં અંગત શ્રાવક પ્રકાશભાઈ વસાને જાણ કરવાનું દિવસની રાતથી ઈન્જકશનોની વિપરિત અસરોનો અનુભવ થવા લાગ્યો..... ઉચિત માની મુનિ હેમવલ્લભવિજયજીએ પૂજ્યશ્રીની સંમતિપૂર્વક દેવાની ગરમીના કારણે માથું ધમધમવા માંડ્યું... ડોકટરને સમાચાર આપી પ્રકાશભાઈને સમાચાર મોકલી રૂબરૂ બોલાવ્યા. અમદાવાદથી નીકળી દવાઓમાં ફેરફાર કરવામાં આવ્યો ત્યારે દિવસે થોડી રાહત રહેતી પરંતુ રાત્રે પાલિતાણા પહોંચતા લગભગ અઢી વાગ્યા હતા. પૂજ્યશ્રીએ હજુ પચ્ચખાણ તો પુનઃ એ જ પરિસ્થિતિ ચાલુ રહેવાથી પૂજ્યશ્રી અત્યંત બેચેન બની જતા.... પાર્યું ન હતું. પ્રકાશભાઈ આવી જતાં રાત્રિની અત્યંત અસમાધિમય દવાની અસર મગજ સુધી પહોંચવા લાગી ત્યારે રાત્રિના સમયે થતું મનન પરિસ્થિતિનો તેમને ખ્યાલ આપી પૂજ્યશ્રી, મહાત્મા તથા પ્રકાશભાઈએ ભેગા ચિંતન પણ અટકી ગયું... અર્ધનિદ્રામાં જ પૂજ્યશ્રી કલાકો સુધી અસંબંધ વાતો બેસી ઘણી ચર્ચા-વિચારણાઓ દ્વારા પૂજ્યશ્રીના આત્મિક લાભાલાભનો બોલવા માંડ્યા... ધીમે ધીમે મગજ ઉપરનો કાબૂ ગુમાતો હોવાનો અનુભવ ગંભીરતાપૂર્વક વિચાર કર્યો. પૂજ્યશ્રીના આ ભીષ્મ સંકલ્પગ્રહણ અવસરે થવા લાગ્યો.... સવાર થતાં ધીમે ધીમે પુનઃ સ્વસ્થ થઈ જતાં ને રાત પડતાં ફરી અસમાધિનો અવસર આવે તો આ અખંડ આયંબિલમાં બાંધછોડ કરવાનો એ જ સ્થિતિ ! સંપૂર્ણ મગજ ખાલી થઈ જતું અને સતત ગરમીથી ધમધમી વિકલ્પ રાખેલો જ હતો અને ખરેખરી પૂજ્યશ્રી તેવી જ માનસિક ઉઠતું હતું... અત્યાર સુધી તો પૂજ્યશ્રી ખૂબ ઝઝુમ્યા પરંતુ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા... દવાઓની અતિગરમી સામે અશાતાવેદનીયના ઉદયથી મગજની ગરમીના કારણે સતત બેચેની લાગવા ઝઝુમતા પૂજ્યશ્રીના રૂક્ષ થયેલા દેહમાં જો થોડો સમય દૂધ-ઘી આદિ વિગઈનું માંડી ત્યારે પૂજ્યશ્રી, મહાત્માઓ તથા ભક્તવર્ગ સૌ ચિંતિત બન્યા.... આવી સિંચન થાય તો પરિસ્થિતિ કાબૂમાં આવી જાય! તે વિચારણા સાથે દીર્ઘકાલીન અકલ્પનીય અસમાધિના અવસરે હવે શું કરવું? તેની દ્વિધામાં પૂજ્યશ્રી સ્વયં આયંબિલની તપશ્ચર્યાનું પારણું કરાવવાનો નિર્ણય લેવાયો. ચિંતિત બન્યા... ફાગણ સુદ-૧, શનિવાર તા. ૨૪-૨-૦૨ના સવારથી | જિનેશ્વર પરમાત્માના આ લોકોત્તર શાસનનો અભ્યદય, સકળ શ્રીસંઘ પૂજ્યશ્રીનું મન સાથે તુમુલ યુદ્ધ મંડાયું ‘જો આ પરિસ્થિતિમાં જ કદાચ તથા સમુદાયમાં એકતા અને સિદ્ધાંતમહોદધિ, દાદા ગુરુદેવ પરમપૂજ્ય આયુષ્યનો બંધ પડે અથવા આયુષ્ય પૂર્ણ થાય તો તો આ ભવ અને પરભવ આચાર્ય શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના ‘અંતિમ આજ્ઞાપત્ર'નું પૂજ્યશ્રી અનેકોના જીવનમાં આયંબિલ તપના બીજ રોપકે હતા... પર Page #81 -------------------------------------------------------------------------- ________________ પાલન થાય તેવા શુભાશયથી શાસન અને પૂજ્યપાદશ્રી પ્રત્યેના અવિહડ આહારનું પાચન થવા લાગ્યું તેમ તેમ મગજની ગરમી ઓછી થવા લાગી અને રાગથી આ અભિગ્રહ ગ્રહણ કર્યા બાદ અનેક કસોટીમાંથી પસાર થયા, તેઓશ્રી સંપૂર્ણતયા માનસિક સ્વસ્થતા અનુભવવા લાગ્યા... જયતળેટીથી અસહ્ય તાવ, ટી.બી.ની બિમારી, મરડો અરે ! કલાકે-કલાકે વિહાર દરમ્યાન નજીક કાચના દેરાસરની સામેના “પ્રતાપનિવાસ’ બંગલામાં પૂજ્યશ્રી સ્પંડિલમાં વાટકી ભરાય તેટલું લોહી પડતું હોય તેવી કારમી પરિસ્થિતિમાં બિરાજમાન થયા... ગિરિરાજની જયતળેટીની નિત્ય સ્પર્શના કરવાની તીવ્ર પણ શરીરને ગૌણ બનાવી શાસન તરફ નજર રાખી મક્કમતાપૂર્વક ઝંખના હોવા છતાં ખુરશીમાં બેસીને જવાની ઈચ્છા ન હોવાથી બંગલાના વીર્ષોલ્લાસ સાથે અભિગ્રહપાલનમાં મેરુ તુલ્ય અડોલ રહ્યા હતા... પરંતુ સ્વાગતખંડમાં પાટ ઉપર બેઠાં બેઠાં જ સિદ્ધગિરિના પહાડ ઉપર દેખાતો આજે પરિસ્થિતિએ પલટો લીધો હતો... કર્મરાજાએ માત્ર દેહ ઉપર નહીં હીંગળાજનો હડો, શ્રી કલીકુંડ પાર્શ્વનાથ ભગવાનની દેરી તથા શ્રીપૂજની પરંતુ આત્મા ઉપર પણ ચઢાઈ કરી આત્મિક સમાધિ ઉપર હુમલો કર્યો ટૂંકના દર્શન કરતાં કરતાં પોતાની નિત્ય આરાધના કરતાં.... શેષ સમયમાં આશ્રિત મુનિ ભગવંતોને પાઠો આપતાં અને પોતાની નિત્ય સ્વાધ્યાયાદિ હતો... આજે આ ભવની અંતિમ આરાધના અને પરભવની સદ્ગતિનો પ્રશ્ન પ્રવૃત્તિમાં લીન રહેતા.... સમસ્ત જીવન દરમ્યાન અનેકવિધ તપઆવી ઊભો હોવાથી અત્યંત દુભાતા દિલે, હતાશ હૈયે સાંજે પાંચ વાગે આરાધનાના ગાઢ સંસ્કારને કારણે વિગઈના ભોજન તેમને અનિષ્ટ બની ગયા પચ્ચખાણ પાવું.... ‘ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે' એવા હતા, છતાં દવાઓ સાથે અનુપાનમાં આવશ્યક એવી વિગઈ લીધા વગર આ હળાહળ કલિકાળમાં જ્યાં નાની અમથી ઓળીના પારણા પણ છૂટકો ન હતો... થોડા દિવસ બાદ ભારે દવાઓ પૂર્ણ થવાથી ધીમે ધીમે મહામહોત્સવ સાથે આડંબરપૂર્વક થતાં હોય ત્યાં અખંડ ૧૭૫૧ આયંબિલ + એકાસણા શરૂ કરી દીધા અને પર્વતિથિ વગેરે અવસરે આયંબિલના ૯૨ દિવસ છ વિગઈ ત્યાગપૂર્વકના એકાસણા +૪૬૦૧ અખંડ આયંબિલની પચ્ચકખાણ કરવામાં સહેજ પણ વિલંબ કરતાં નહીં... જીવનભર આયંબિલ નિર્દોષ ભિક્ષા સમેતની અતિઘોર સાધનાના ૧૮-૧૮ વર્ષ દરમ્યાન વિગઈનો ઉપવાસની આત્મમસ્તીના માનસરોવરમાં ક્રીડા કરતો રાજહંસ વિકરાળ છાંટો પણ મોંમા નથી નાખ્યો એવા પૂજ્યશ્રીના પારણાની નથી તો કોઈ વિગઈના કીચડમાં ક્યાં સુધી ખૂંચેલો રહે! જાહેરાત થઈ ! કે નથી તો કોઈ પત્રિકા છપાયેલ! અને સાવ સહજતાપૂર્વક ઐસી દશા હો ભગવાન ! જબ પ્રાણ તનસે નીકલે... મુનિ હેમવલ્લભવિજયજી, મુનિ નયનરત્નવિજયજી અને મુનિ ગિરિરાજ કી હો છાયા, મનમેન હોવે માયા; તપસે હો શુદ્ધ કાયા, જબ પ્રાણ તનસે નીકલે.... જ્ઞાનવલ્લભવિજયજીના હાથે વિગઈ વાપરીને પારણું કર્યું... આવા ભીષ્મ તપસ્વીને કટોકટીના સમયે પારણું કરાવી આ મહાત્માઓ પણ ધન્ય બની બસ ! સતત આ ભાવોમાં રમતાં રમતાં આરાધનામય દિવસો પસાર થઈ રહ્યા હતા. હવે તો પરમ પવિત્ર તીર્થાધિરાજની શીતળ છાયામાં જ ગયા... સમાધિમય મરણ પ્રાપ્ત થાય તેવા સુંદરતમ ભાવોમાં મ્હાલવા લાગ્યા ૧૮-૧૮ વર્ષના વહાણા વીતી ગયા બાદ લેવાતા વિગઈપૂર્વકના ભોજન હતા....... સિદ્ધગિરિરાજના ૧૦૮ શિખરોનું સ્મરણ કરતાં કરતાં પાંચમા પૂજ્યશ્રીને થોડા દિવસ તો ખાસ અનુકૂળ નહોતા આવતા... પરંતુ ધીમે ધીમે | શિખર ‘શ્રી રૈવતગિરિ'નું ચિંતન કરતાં ત્યારે તેઓશ્રીનું ચિત્ત ચલિત થઈ જતું પૂજ્યશ્રી કોઈકની પાલ rtહી8તા... Page #82 -------------------------------------------------------------------------- ________________ અને કોઈ ઊંડા વિચારોની અંધારી ખીણમાં ઉતરી જતું... જીવનમાં વર્ષોના પાંચ કરોડ મુનિવરો સાથે જે દિવસે આ પુણ્યભૂમિ ઉપરથી પરમપદને પામ્યા વર્ષો સુધી બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના આ મહાતીર્થમાં હતા તે ચૈત્રી પૂનમનો દિવસ આવ્યો. મુનિ હેમવલ્લભવિજયજી ચૌદશઅનેકવિધ આરાધના-સાધના-ઉપાસના કરેલ છે તે તીર્થ! જ્યાં નેમિનાથ પૂનમનો ચોવિહારો છઠ્ઠ કરી પૂનમના દિવસે સાતમી યાત્રા કરી બપોરે પ્રભુના દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકો થયા છે અને રાજીમતિશ્રીનું બંગલામાં પાછા આવ્યા. લગભગ સાંજે પાંચ વાગે નમસ્કાર મહામંત્રના મોક્ષગમન થયું છે તે સહસાવન તીર્થ !પૂજ્યોના દિવ્ય સંકેતના સહારે નિજ આરાધક પ.પૂ.પં. ભંદ્રકરવિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પ.પૂ.પં. પ્રેરણાથી જે કલ્યાણકભૂમિના ઉદ્ધારનો વર્ષો પહેલાં પ્રારંભ થયો હતો અને વજસેનવિજયજી ગણિવર્યના ગુરુબંધુ પૂ. મુનિરાજ હેમપ્રભવિજયજી આજે પૂર્ણતાને ઉંબરે આવી ઊભો છે તે સહસ્ત્રામવનના દર્શનથી શું હું વંચિત મહારાજ સાહેબ આદિ મુનિ ભગવંતો સાહેબજીના વંદનાર્થે પધાર્યા હતા... રહી જઈશ ? છેલ્લે છેલ્લે પણ એ પવિત્રતમ ભૂમિની સ્પર્શના નહીં પામી શકું વંદન-સુખશાતાદિ પૃચ્છા બાદ સાહેબજી સાથે પ્રભુશાસનની અને તેઓશ્રીએ ? આવા વિચારોના વમળમાં અટવાઇ જતાં ત્યારે સદા ચિત્તપ્રસન્ન એવા કરેલા તપ-જપની અતિઘોર સાધનાની અલક-મલકની વાતો ચાલતી હતી તેમના વદનકમલ ઉપર વિષાદની શ્યામ રેખા ફરકી જતી હતી.. વિજળીની તેવામાં મહાત્માઓએ સાહેજીની આરાધનાની ઉપબૃહણા કરતાં કહ્યું કે જેમ ઝબૂકતી આ વિષાદની રેખા મુનિ હેમવલ્લભ વિજયજીની નજરથી છાની | ‘સાહેબજી! આપે તો ગજબની આરાધના કરી છે.’ તે અવસરે તેઓશ્રી બોલ્યા ન રહી શકી... પૂજ્યશ્રીને મનમાં રહેલા રંજનું કારણ પૂછ્યું ત્યારે હકીકત અરે શું આરાધના? આજે ચૈત્રી પુનમનો મહાન દિવસ! અને જાણી... પણ ડોળીમાં બેસાડ્યા વગર ગરવા ગિરનારની સ્પર્શના કઈ રીતે સિદ્ધગિરિનું સાનિધ્ય હોવા છતાં યાત્રા તો શું? જયતળેટીની સ્પર્શનાથી પણ કરાવવી ? પૂજ્યશ્રીની જીવનસંધ્યાની આ ભાવના કઈ રીતે પૂર્ણ કરવી ? બસ વંચિત રહ્યો છું, આ મારું કેવું દુર્ભાગ્ય છે!” પૂજ્યશ્રીના આ હતાશાભર્યા આ જ વિચારોમાં દિવસો પસાર થઈ રહ્યા હતા... ઉદ્ગારો સાંભળી ભક્તિપરાયણ પૂ. હેમપ્રભવિજયજી મહારાજ સાહેબે કર સિદ્ધગિરિમંડન શ્રી ઋષભદેવ પરમાત્માના પ્રથમ ગણધરશ્રી પુંડરીકસ્વામી જોડીને વિનંતી કરી કે ‘સાહેબજી ! અમારા ઉપર કૃપા કરી આજે આ લાભ અમને આપો, અમે સાધુઓ જ આપને ખુરશીમાં બેસાડી જયતળેટીની સ્પર્શના કરાવશું.’ સિદ્ધગિરિની પવિત્રતમ સ્પર્શના કરવાની તીવ્ર ઝંખના ધરાવતાં પૂજ્યશ્રીએ ઉદાર હૈયે અનુમતિ આપી. સૌ સાથે મળી પૂજ્યશ્રીને જયતળેટી લઈ ગયા.. ધરાઇ ધરાઇને ભક્તિ કરી સૌ બંગલે પાછા ફર્યા... સાહેબજીને ગિરનાર તીર્થની સ્પર્શના કરાવવાના કોડવાળા મુનિ હેમવલ્લભવિજયજીને વિચાર આવ્યો કે “આ મહાત્માઓ જ તૈયાર થતાં હોય તો પૂજ્યશ્રીને ગિરનારની સ્પર્શના કરાવવાનું અશક્ય નથી.’ તેમણે મહાત્માઓ સમક્ષ આ વાતની રજૂઆત કરી અને ગ્લાન-વૃદ્ધ મહાત્માઓની શુશ્રુષાના વ્યસની પૂ. હેમપ્રભ મહારાજ સાહેબે સહર્ષ તત્ક્ષણ તે તકનો સ્વીકાર કર્યો. નહિ જામ થઈ રિયા પ૪ Education international Page #83 -------------------------------------------------------------------------- ________________ કોઈ વિલંબ! કે નહિ કોઈ વિકલ્પ! તેઓ તો આવો લાભ મળે તેમાં જીવન ધન્ય બનવાનો આનંદ માનતા હતા... તરત જ પૂજ્યશ્રીને આદર-બહુમાનપૂર્વક આ લાભ અવશ્ય અમને જ આપો તેવી વિનંતી કરી... સમયજ્ઞ સાહેબજીએ પણ તેમના ઉલ્લાસ અને ભાવોનો આદર કરતાં જણાવ્યું ‘તમારી ભાવના સારી છે, જો આ રીતે મહાત્માઓ અને શ્રાવકોના સહારે ખુરશી દ્વારા પણ છેલ્લે છેલ્લે ગિરનાર જેવી કલ્યાણકભૂમિની સ્પર્શના થતી હોય તો જરૂર વિચારવું પડે! હાલ તો આ ચોમાસુ અહીં છીએ, ચોમાસા બાદ જવાનું નક્કી થશે તો તમને જરૂર જાણ કરશું.' મહાત્માઓનો મહુવા ચાતુર્માસ માટે વિહાર થયો.... હવે આ બાજુ થોડા જ દિવસમાં દાઠા નિવાસી પ્રતાપભાઈ મોહનલાલ શાહ આદિ પરિવાર મુંબઈથી આવ્યા હતા.. સાહેબજીને વિનંતી કરી કે ગારીયાધારમાં શાંતિનાથ સોસાયટીમાં એક નાનું જિનાલય તથા ઉપાશ્રય નિર્માણનો લાભ અમારા પરિવારને મળેલ છે... સ્વદ્રવ્યથી નિર્માણાધીન આ જિનાલયની પ્રતિષ્ઠા આપના શુભ હસ્તે જ કરાવવાની અમારી તીવ્ર ભાવના છે. તે માટે આપ અમારી આ વિનંતીનો સ્વીકાર કરવાની કૃપા કરો!' હવે સ્વાસ્થ્યની અનુકૂળતા ઓછી રહેતી હોવાથી થોડી વિચારણામાં રહ્યા...પરંતુ પ્રતાપભાઈ આદિ પરિવારના અતિઆગ્રહને વશ થઈ મુહૂર્તજ્ઞ પૂજ્યશ્રીએ પંચાંગના પાના ઉથલાવ્યા અને થોડો સમય ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા બાદ જણાવ્યું કે ‘મારા સ્વાસ્થ્યની અનુકૂળતા રહેતી હોય તો ચાતુર્માસ બાદ તરત છેલ્લે એકવાર છ’રી પાલિત સંઘપૂર્વક ગિરનાર તીર્થની સ્પર્શના કરવાની તીવ્ર ભાવના છે. તેથી જો તે નક્કી થાય તો ચાલુ સંઘમાં જ કારતક વદ બીજના શુભ મુહૂર્તો પ્રતિષ્ઠા કરાવવાની ભાવના હોય તો હું તે રીતે આગળનો કાર્યક્રમ વિચારું.’ માત્ર છ માસમાં જિનાલય-ઉપાશ્રય નિર્માણનું કાર્ય મુશ્કેલ જણાતું હોવા છતાં જો પૂજ્યશ્રીના શુભ હસ્તે આ કાર્ય થતું જ હોય તો વધુ માણસો ૫૫ Jain Educatio મૂકી કામ કરાવી લેવાના વિચાર સાથે ખૂબ જ ઉલ્લાસભેર પૂજ્યશ્રીએ આપેલ આ મુહૂર્ત વધાવી લીધું ... પ્રાયઃ વૈશાખ માસમાં રાજકોટના પ્રહલાદ પ્લોટ ઘે.મૂ.જૈન સંઘના ટ્રસ્ટીઓ તથા સંઘના અગ્રણીઓ પધાર્યા હતા... ચાતુર્માસ બાદ રાજકોટ પધારી સંઘમાં કેટલાક નૂતન જિનબિંબો પધરાવવાની સકળ સંઘની ભાવના છે. તે પ્રતિમાઓની અંજનશલાકા-પ્રતિષ્ઠાવિધિ આપના હાથે જ કરાવવાની અમારી તીવ્ર ભાવના છે. તેથી આપ વહેલાસર રાજકોટ પધારો ! આવી આગ્રહભરી વિનંતી કરી... પૂજ્યશ્રીએ કહ્યું ‘ ચોમાસા બાદ મારે ગિરનાર આવવાની પૂરેપૂરી ભાવના છે પરંતુ ત્યાંથી ખસવાની કોઈ ભાવના નથી, તેથી આ કાર્ય તંત્ર વિચરતા કોઈ મહાત્માઓ પાસે કરાવી લો ! મારી રાહ જોવાની જરૂર નથી.’ ત્યારે સંઘવાળાએ કહ્યું કે ‘એક વાત તો નક્કી જ છે કે જો આપ પ્રતિષ્ટા માટે ન પધારી શકો તો છેલ્લે અંજનશલાકા તો આપના હસ્તે જ કરાવવી છે.’ તેથી પૂજ્યશ્રીએ તેમની અતિલાગણીને વશ થઈ વચલો માર્ગ કાઢ્યો કે તો અહીં સિદ્ધગિરિ જેવા પવિત્રતમ ક્ષેત્રમાં અંજનશલાકા કરાવી રાજકોટમાં અન્ય આચાર્ય ભગવંતાદિના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવાશે.' રાજકોટ-સંઘના ભાગ્યશાળીઓ આ માર્ગદર્શનથી આનંદમાં આવી ગયા અને પૂજ્યશ્રી પાસે તે માટે શુભ મુહૂર્તની વિનંતી કરતાં શ્રાવણ સુદ અગ્યારશ સોમવાર તા. ૨૯-૭૦૧ના શુભ દિવસથી મહોત્સવનો પ્રારંભ કરી શ્રાવણ સુદ ચૌદશ શુક્રવાર તા. ૩-૮-૦૧ની રાત્રિના શુભ લગ્ને અંજનશલાકા કરવાનું મંગલમુહૂર્ત પ્રદાન કર્યું. સંઘવાળા તડામાર તૈયારીમાં લાગી ગયા ... પ્રતિમાજીઓ ભરાવવાની તથા પ્રતિષ્ઠાદિની ઉછામણી રાજકોટમાં બોલાવવામાં આવી હતી અને સૌએ ખૂબ ઉલ્લાસ સાથે ચઢાવા બોલી લાભ લીધો હતો... અંજનશલાકા મહોત્સવના મંગલ દિવસો આવી પહોંચ્યા... પ્રતાપનિવાસ બંગલામાં જ શ્રાવણ સુદ અગ્યારસથી અંજનશલાકાથે વિધિવિધાન || Page #84 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના સુશ્રાવક રજનીભાઈ શાહના હસ્તક શરૂ થયા... મોટી સંખ્યામાં ધીમે વિહાર કરતાં કરતાં માત્ર છે. રાજકોટથી ભાવુકો પધાર્યા હતા.... ૯૪ વર્ષની જૈફ વયે એકલા હાથે સમસ્ત સાત કિલોમીટરના અંતરે અંજનશલાકાના અનુષ્ઠાનોમાં હાજરી આપી સુવિશુદ્ધ સંયમી પૂજ્યશ્રી દ્વારા રહેલા ઘેટી ગામમાં પાંચમા ! શક્યતઃ શુદ્ધ વિધિવિધાન થયા... ચૌદશના દિવસે તો રાજકોટ સંઘના અન્ય દિવસે પહોંચ્યા.. ધન્ય તે ભાવુકો પણ આવી પહોંચતા મહોત્સવનો રંગ જામી ગયો હતો...પરમાત્માના સૂરિવર અને મુનિવરોને ! ઘેટી યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકો ખૂબ જ ભાવપૂર્વક ઉજવાયા... ગામના ઇતિહાસમાં આ પૂર્વે મહાત્માના બે ચાતુર્માસ થયેલા અને તે પણ વિ. મધ્યરાત્રિએ ૯૪ વર્ષના આ મહાપુરુષના પુનિત હસ્તે દરેક જિનબિંબોની સં. ૨૦૧૦ અને વિ. સં. ૨૦૩૨ ની સાલમાં સાહેબજીના જ થયા હતા.. પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજનશલાકા-વિધિ સંપન્ન થઈ... સાહેબના આ તૃતીય ચાતુર્માસ પ્રવેશ અવસરે સમસ્ત ઘટી ગામના જૈનપર્યુષણ મહાપર્વ અને આસો માસની શાશ્વતી ઓળીની આરાધના માટે અજૈનો, નાના-મોટા સૌ ભાવિકજનોના હૈયા હિલોળે ચડ્યા હતા... શાસનપૂજ્યશ્રીને ઘેટી ગામમાં પધારવાનું નક્કી થયેલ હતું... શ્રાવણ સુદ પુનમના પ્રભાવનાપૂર્વક થયેલા સામૈયા બાદ જિનશાસનના વર્ષોના ઇતિહાસમાં પ્રાયઃ પ્રભાતે પરમાત્માના નિર્વાણ કલ્યાણકની ઉજવણી બાદ પૂજ્યશ્રીએ વિહાર પ્રથમવાર આયંબિલતપની ઘોર સાધના કરેલા આ અણગારના આરાધનામય કર્યો... ડાબા પગના થાપામાં સ્ટીલનો ગોળો નંખાવેલ હોવા છતાં ખુરશીમાં સંયમજીવનની અનુમોદનાથે મંગલ પ્રવેશ અવસરે મોટી સંખ્યામાં આયંબિલ બેસવાને બદલે ચાલીને વિહાર કરીને જ ઘટી જવાનો પૂજ્યશ્રીએ નિર્ણય કર્યો.. તપ તથા આયંબિલની વિવિધ વાનગીઓનું સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું મુનિ હેમવલ્લભવિજયજીનો હાથ પકડી સર્વોદય સોસાયટીમાં મહેતા હતું... પર્યુષણ મહાપર્વના પ્રારંભમાં પૂજ્યશ્રી ૯૪ વર્ષની જૈફ વયે યુવાન ડેરીવાળા ખાંતીભાઈના નિવાસસ્થાને ગૃહચૈત્યમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્માની સાધુને પણ શરમાવે તે રીતે ત્રણ-ત્રણ કલાક સુધી એક જ બેઠકે બેસી પહાડી પ્રતિષ્ટાર્થે પધાર્યા.. આનંદોલ્લાસ સભર થયેલ પ્રતિષ્ઠા બાદ સાંજે પૂજ્યશ્રીએ અડધો કિલોમીટરનો વિહાર કર્યો. ચાતુર્માસ પૂર્વેથી જ ચાલીને જ ઘટી જવાના નિર્ણયને કારણે મહાત્માએ પાલીતાણાથી ઘેટી ગામના ૭ કિલોમીટરના અંતરમાં નવ સ્થાને મુહપત્તિ પડિલેહણ કરેલી હતી. બીજા દિવસથી પૂજ્યશ્રી રોજ એક સવા કિલોમીટરનો વિહાર કરી માર્ગમાં મુહપત્તિ પડિલેહણ કરેલ ખેતરની પાણીના બોરની રૂમોમાં સ્થિરતા કરતાં ત્યારે મહાત્મા ૨-૩ કિલોમીટર રહેલા પાલીતાણા કે ઘેટી ગામમાંથી ગોચરી લાવી સૌને વપરાવતાં... નિર્દોષ ભિક્ષા માટે આટલી જૈફ વયે પણ કેવી અડગતા ! ધીમે Page #85 -------------------------------------------------------------------------- ________________ અવાજ સાથે અષ્ટાદ્વિકાના પ્રવચનો કરતાં હતા. એટલું જ નહીં બારસાસ્ત્રનું કરવા માટે ઠેર ઠેરથી લોકો પધાર્યા હતા... ઐતિહાસિક સંઘ માટે તડામાર વાંચન પણ કર્યું હતું... આવી દીર્ઘ ઉંમરે આવો ગજબનો સ્થિરતાનુણ ધરાવતાં તૈયારીઓ થવા માંડી.... પૂજ્યશ્રીને નિહાળવા એ પણ એક અણમોલ લ્હાવો હતો... અંતિમ સંઘપ્રયાણ તથા સિદ્ધગિરિરાજની અંતિમ સ્પર્શના: | આ મહાપર્વ નિમિત્તે ગામમાં જૈન-અજૈનો દ્વારા માસક્ષમણ, ૧૬ ઉપવાસ, સિદ્ધગિરિથી રૈવતગિરિના ઐતિહાસિક સંઘના પ્રસ્થાન સ્વરૂપે અઢાઈ, ઉપવાસાદિ અનેકવિધ તપાદિ આરાધના થયેલ.. આસો માસની ‘પ્રતાપનિવાસ’ બંગલાથી કારતક સુદ તેરસ, બુધવાર તા. ૨૮-૧૧-૨૦૦૧ શાશ્વતી ઓળી દરમ્યાન પણ જૈન-અજૈનમાં મોટી સંખ્યામાં વધમાન શભદિવસે મંગલમહત્ત્વ સંઘનું પ્રયાણ થયું અને સૌ ગિરિવિહારની ધર્મશાળામાં આયંબિલ તપના પાયા તથા નવપદની ઓળીની આરાધના અતિશય હર્ષોલ્લાસ પધાર્યા હતા..કારતક સુદ તેરસ અને ચૌદશના દિવસે પરમપદદાયક પરમપૂર્વક થવા પામી હતી. મંગલકારી એવા પરમાત્મભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ઘેટી ગામમાં પર્યુષણ મહાપર્વ તથા શાશ્વતી ઓળી બાદ પૂજ્યશ્રી પૂર્વવત્ હતું. ધીમે ધીમે વિહાર કરી પાંચમા દિવસે પાલીતાણા પધાર્યા... પુનઃ મહાત્માના દ્રાવિડ-વારિખિલ્લ મુનિની સાથે ૧૦-૧૦ કરોડ મુનિભગવંતો જે મહાન આલંબનના સથવારે ધીમે ધીમે જયતળેટીની સ્પર્શના કરવા જતાં...હવે દિવસે સિદ્ધપદદાયક સિદ્ધગિરિરાજના સાનિધ્યમાં આરાધના કરી સિદ્ધપદને લગભગ એકાસણા અને વચ્ચે વચ્ચે આયંબિલના તાપૂર્વક સ્વાધ્યાય, જ્ઞાન, પામ્યા હતા તે પુનમના પરમ પવિત્ર દિવસે મંગલ ઘડીએ છ'રીપાલિત સંઘના ધ્યાનની સાધનામાં લીન રહી દિવસો પસાર થતાં હતાં.... તેવા અવસરે ઘણા ૨૧૦ આરાધકો તથા ધાનેરા ભુવન ધર્મશાળામાં ધાનેરા નિવાસી દિવસોના વિચારોના વલોણા બાદ મનોમંથન દ્વારા ભાગ્યશાળીઓ દ્વારા આયોજીત ૯૯ યાત્રામાં પધારેલ ભાવુકો સમક્ષ જગમાં તીરથ દો વડાં, શત્રુંજય ગિરનાર; એક ગઢ ગઢષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર. પૂજ્યશ્રીએ માંગલિક ફરમાવતા છ'રીપાલિત સંઘનું પ્રયાણ થયું અને ૯૯ આ પંક્તિમાં ઉલ્લેખ કરેલ એક શત્રુંજય મહાતીર્થની સ્પર્શના તો થઈ ગઈ યાત્રાનો પ્રારંભ થયો.... પરંતુ હવે આ મહામૂલ્લા માનવના ખોળીયામાં છેલ્લે છેલ્લે પણ અનંતા પૂજ્યશ્રીના ડાબા પગના થાપામાં થયેલા ગોળાના ઓપરેશન તથા તીર્થકરોની કલ્યાણકભૂમિ એવા આ બીજા ગિરનાર મહાતીર્થની સ્પર્શના અવસ્થાને કારણે ચાલવામાં અતિ મુશ્કેલી પડતી હોવા છતાં તેઓશ્રીએ સ્વયં કરવાના નિર્ણયસ્વરૂપ માખણ માનસપટ ઉપર તરી આવ્યું.... અને પગપાળા ચાલીને જ સંઘનો મંગલ પ્રારંભ કરાવ્યો... સંઘનો ગિરિવિહાર આયંબિલતપ પૂર્વક છ'રી પાલિત સંઘના ઈતિહાસમાં શત્રુંજયગિરિથી ધર્મશાળાથી પ્રારંભ થયો અને આત્મશત્રુને મહાત કરવાના સંગ્રામના મંડાણ રૈવતગિરિ સંઘના આયોજન દ્વારા એક નવા ઇતિહાસનું એલાન કરવામાં માટે રણશીંગા ફૂંકાઇ રહ્યા ન હોય! તેમ શત્રુંજયની શીતળ છાયામાં ચોતરફ આવ્યું... સંગીતની સુમધુર સુરાવલીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.... કારતક પુનમની વિક્રમ સંવત ૨૦૫૮ના નૂતનવર્ષના મંગલપ્રભાતે સિદ્ધગિરિના યાત્રા કરવા હજારોની માનવમેદની પાલીતાણાની જયતળેટીના માર્ગમાં ‘જય સાનિધ્યમાં બિરાજમાન પૂજ્યશ્રીના શ્રીમુખે મહામંગલકારી માંગલિકનું શ્રવણ જયશ્રી આદિનાથ'ના અંતરનાદ સાથે આગળ વધી રહી હતી... પૂજ્યશ્રી પણ Page #86 -------------------------------------------------------------------------- ________________ ધીમે ધીમે આગળ વધતાં સંઘ સાથે જયતળેટીમાં આવી પહોંચ્યા. જયતળેટીમાં અને ભક્તિવાનું શ્રાવકજનો દ્વારા ઉપાડાતી ખુરશીમાં બેઠાં બેઠાં પૂજ્યશ્રી શ્રીગિરિરાજને વધાવી ચૈત્યવંદનાદિ દ્વારા તીર્થભક્તિ કરવામાં આવી.... માર્ગમાં આવતી દરેક દેરીઓને નમન કરવાપૂર્વક તે તે દેરીઓના માહાભ્યની એકેકું ડગલું ભરે શત્રુંજય સમુ જેહ; સંક્ષિપ્ત વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા.... અઢષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ. ‘જય જયશ્રી આદિનાથ’ના અંતરનાદ સાથે આગળ વધતાં જ્યાં સૌ બસ આ પંક્તિનું સ્મરણ કરવા પૂર્વક અત્યંત ભાવ સાથે આનંદવિભોર રામપોળના મુખ્ય દ્વારમાં પ્રવેશ્યા ત્યાં જ સૌએ દાદાની જય બોલાવી અને બની સૌ આગળ વધી દાદાને ભેટવા થનગની રહ્યા હતા... આનંદની ચિચિયારી પાડવા લાગ્યા....સૌ પોતાના આત્મમળને શુદ્ધ કરવાના દુર્લભ એવા આ માનવભવમાં સિદ્ધગિરિરાજની અંતિમવાર સ્પર્શના કરી આ અમોઘ અવસરને પામી ભાવવિભોર બની ગયા. ત્યાંથી આગળ વધતાં રહેલા પૂજ્યશ્રીના હૈયાના ભાવો આસમાને ચઢવા સાથે પૂજ્યશ્રી પણ એક એક વધતાં વાઘણપોળમાં પ્રવેશ કરતાંની સાથે જ પૂજ્યશ્રી ખુરશીમાંથી નીચે ઉતરી ડગલું આગળ વધતાં વધતાં કર્મમળનો નાશ કરી રહ્યા હતા... થોડી થોડી વારે ગયા..... ભવથાક ઉતારવા વિસામો લઇ રહેલા પૂજ્યશ્રી શાશ્વતગિરિના શુદ્ધ-પવિત્ર શ્રી શાંતિનાથ જિનાલયમાં ચૈત્યવંદનાદિ વિધિ કર્યા બાદ ચાલતાં ચાલતાં વાયુમંડળના આસ્વાદન દ્વારા શાશ્વતપદ તરફ એક એક ડગલું વધી રહ્યા ક્રમસર શાસનના અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવી, અંબિકા દેવી, ઝંકાર દેવી હતા.... ધીમે ધીમે સાહેબ ભરત ચક્રવતીના પગલાની દેરી સુધી આદિની દેરીના દર્શન કરી શત્રુંજયગિરિના અધિષ્ઠાયક કપડયક્ષની દેરી પાસે પહોંચ્યા....થોડો વિસામો લઇ આગળ વધતાં ઈચ્છાકુંડ પહોંચી ગયા જ્યાંથી આવી પ્રભુના શાસનોત્થાનાર્થે શુભ ભાવો ભાવી નેમિનાથની ચોરીવાળા બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના પગલાની દેરી નિરખી તેમનો દેરાસર, સહસ્ત્રફણા પાર્શ્વનાથના દેરાસર, પુણ્ય-પાપની બારી, શ્રી શત્રુંજય મનમયૂર નાચી ઉઠ્યો.... સમસ્ત જીવન દરમ્યાન જે પ્રભુની આરાધના, માહાભ્યના રચયિતા પ.પૂ.શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજ સાહેબની સાધના અને ઉપાસનામાં લીન રહ્યા હતા તે પ્રભુના પગલાની દેરીના દર્શન પ્રતિમાજી આદિના દર્શન કરતાં આગળ વધ્યાં. કરતાં સાક્ષાત્ પરમાત્માના દર્શન જેટલો આનંદ તેમના મુખારવિંદ ઉપર વર્તાઇ રહ્યો હતો..... લળી લળી પ્રભુના પગલાંના દર્શન-વંદન કરતાં હૈયાનો થનગનાટ કરી બસ ‘જિન તેરે ચરણકી શરણ ગ્રહું...'ની ભાવના ભાવી રહ્યા તે તો આંસુઓમાં વહી ગયું હતા... ધરાઇ ધરાઇને વંદન કરી પૂજ્યશ્રી આગળ વધી રહ્યા હતા ત્યારે સંગ તમારી નહી જોયું... તે ખટકો થઇને રહી ગયું. એકલતાની વાત મને કોઇ... રહી રહીને કહી ગયું. મહાત્માઓ તથા ભાવુકજનોએ કરજોડી વિનંતી કરી કે ‘સાહેબજી ! આપ ઘણું કયુ દૃશ્ય કેમ સાંધુ ? રે... જ્યાં મારા તૂટ્યાં ધાગા ચાલ્યા, હવે કૃપા કરી ખુરશીમાં બેસો તો સારું, વધુ ચાલવાથી રખેને કોઇ અહીં તમારું નામ સોડમાં... તમે રહ્યા છો આઘા તકલીફ ઊભી થાય !” ઘણી આનાકાની બાદ ભાવના અને વાસ્તવિકતા વચ્ચેના મધ દરિયે અહીં મૂકી મને... મારી નાવ કોઇ લઇ ગયું. અંતરને લક્ષમાં રાખી અનિચ્છાએ પણ પૂજ્યશ્રી ખુરશીમાં બેઠાં... મહાત્માઓ પ૮ Page #87 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધગિરિ તીર્થાધિરાજના ઉત્તુંગ શિખરે બિરાજમાન તીર્થપતિ, યુગાદિદેવ, વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભજિનરાજના જિનાલયના પ્રાંગણમાં પ્રવેશ કરતાં જ પૂજ્યશ્રી દાદાના જિનાલય સમક્ષ નતમસ્તક ઝૂકી ગયા અને ડાબી બાજુથી ભમતીમાં ફરવા સાથે પ્રથમ પ્રદક્ષિણાનો પ્રારંભ કર્યો... ‘શ્વાસે શ્વાસે સમરું સ્વામી, મારા પ્રાણ તણાં આધાર....' એવા બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુની દેરી પાસે આવી અટકી ગયા, દર્શન કરતાં જ હૈયું પુલકિત બની ગયું....ઉછળતા ભાવે દર્શન કરી આગળ વધતાં ત્રણ પ્રદક્ષિણા પૂર્ણ કરી દાદાના દરબારમાં પ્રવેશ કરતાં જ અનેરો રોમાંચ અનુભવતાં મનોમન ભાવના ભાવવા લાગ્યા કે.... આજ મનોરથ મારો ફલીયો, શ્રી આદેશ્વર મલીયો રે; દુર્ગતિનો ભય દૂર કલીયો, પાયો પુણ્ય પોટલીયો રે..... દાદાના દર્શન કરતાં હર્ષોલ્લાસથી સજળ થયેલા નેત્રે એકીટશે જોતાં જ રહ્યા અને ચિંતનની કેડીએ પગરવ માંડ્યો..... અમે તો તમારા, તમે તો અમારા; સંબંધો છે આપણા, પુરાણાપુરાણા.... બસ મન મુકીને દાદાની ભક્તિ કરવા લાગ્યા. સૌ ભાવુકો સાથે જોડાયા. બે વાગ્યા સુધી ધરાઇ ધરાઇને ભક્તિ કરી. જીવનમાં દાદાના અંતિમ દર્શન પામી ગદ્ગદ્ હૈયે દાદાના દરબારમાંથી બહાર આવ્યા.... છ'રીપાલિત સંઘના ભાવુકો સાથે ઘેટીની બારીથી નીચે ઘેટી પાગ તરફ ઉતરવાનું શરૂ થયું.... લગભગ પોણાત્રણ વાગે ઘેટીપાગની ધર્મશાળામાં પધાર્યા ત્યાં જ સંઘના આરાધકોના પ્રથમ આયંબિલની વ્યવસ્થા હોવાથી પૂજ્યશ્રીએ પણ ત્યાં જ આયંબિલ કર્યું અને સંઘનો પહેલો પડાવ ઘટી ગામની સીમમાં રાખવામાં આવ્યો હતો ત્યાં પહોંચવા સાંજે પાંચ વાગે પ્રયાણ થયું અને છ વાગે મંડપના પ્રાંગણમાં પહોંચી ગયા હતા.... સાંજે સંધ્યાભક્તિ, પ્રતિક્રમણ અને પરમાત્માભક્તિ દ્વારા પ્રથમ દિવસની પૂર્ણાહુતિ થઈ....બીજા દિવસનો મુકામ માનગઢ ગામની નજીકમાં રાખવામાં આવ્યો હતો. અંતિમ પ્રતિષ્ઠા: કારતક વદ બીજ, રવિવાર તા. ૨-૧૨-૨૦૦૧ ની નવલી પ્રભાતે માનગઢ ગામના પડાવથી પૂજ્યશ્રી સાથે સંઘનું પ્રયાણ થયું.... સંઘના આરાધકો માટે ગારીયાધાર ગામના પાદરમાં સંઘના તંબૂઓ બંધાયેલા... ત્યાંથી ગારીયાધારની શાંતિનાથ સોસાયટીમાં દાઠા ગામના વતની સુશ્રાવક પ્રતાપભાઈ મોહનલાલ શાહ પરિવાર દ્વારા નવનિર્મિત નૂતન જિનાલય મધ્ય પરિકરની અંજનશલાકા તથા અજાહરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા પ્રસંગે સકળ સંઘનું સામૈયું થયું. તે અવસરે મહુવા ચાતુર્માસ બિરાજમાન સાધિક ૧૦૦+૯૩ ઓળીના આરાધક પ. પૂ. જિનસેનવિજયજી મહારાજ સાહેબ, પ.પૂ. વજસેનવિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્યશ્રીને ગિરનાર ગિરિવરની સ્પર્શના કરાવવા તેઓશ્રીની ખુરશીને ખભે ઉપાડી લઈ જવા થનગની રહેલા પ.પૂ. હેમપ્રભવિજયજી મહારાજ સાહેબ આદિ મુનિભગવંતો માત્ર બે દિવસમાં ૭૫ કિલોમીટરનો ઉગ્ર વિહાર કરી ગારીયાધાર પધારી ગયા હતા... સુશ્રાવકે પ્રતાપભાઈ શાહ પરિવાર દ્વારા નવનિર્મિત નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું... પૂજ્યશ્રીના જ સ્વહસ્તે સં. ૨૦૪૯ની સાલમાં વાસણા મળે અંજનશલાકા થયેલ રક્તવર્ણના પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા તથા સંગેમરમરના રક્તવર્ણના નૂતન પરિકરની અંજનશલાકા-પ્રતિષ્ઠા મંગલમુહૂર્ત પૂજ્યશ્રીના સ્વહસ્તે સકળ સંઘના ભાવોલ્લાસપૂર્વક કરવામાં આવી... બીજા દિવસે મંગલપ્રભાતે શુભ મુહૂર્ત નૂતન જિનાલયનો દ્વારોદ્ધાટનનો પ્રસંગ થયો... પૂજ્યશ્રીનું સંઘ સાથે ગરવા ગિરનાર તરફ પ્રયાણ થયું.. માર્ગમાં જૈનઅજૈનોમાં પ્રભુશાસનની પ્રભાવના કરાવતાં કરાવતાં સંઘ આગળ વધી રહ્યો હતો... સંઘના પ્રથમ દિવસથી જ મુખ્ય સંઘપતિ સુશ્રાવક પ્રકાશભાઈ વસાએ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપવાસની ભીષ્મ તપશ્ચર્યા આદરેલ હોવા છતાં સાત્ત્વિકતાપૂર્વક દરેક આરાધક યાત્રિકોની સગવડતા વગેરેની ખડે પગે તકેદારી રાખતા.. જન્મ લોહાણાજ્ઞાતીય પરંતુ ધર્મ જૈન એવા સંઘના અન્ય સંઘપતિ જતીનભાઈ ઠક્કરના મનોભાવ પણ સતત ઉછાળા મારતાં હતા... પૂજ્યશ્રીના સંપર્કમાં આવ્યા ત્યારથી લગભગ દરેક અનુષ્ઠાનોમાં તેઓ પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરતાં હતા. વળી સંઘ દરમ્યાન દરેક યાત્રિકજનોની આદરબહુમાનપૂર્વક જે ભક્તિ કરતાં તે જોઈને તો ભલભલાના હૈયા ગદ્ગદ્ બની જતાં, આંખો હર્ષાશ્રુથી ભીની થતી. આરાધકોની રોજ ૫૫-૬૦ આયંબિલની વિવિધ અનુકૂળ વાનગીથી એવી ભક્તિ કરતાં કે નિરસ એવા આયંબિલના ભોજનમાં પણ સૌને મિષ્ટાન્ન ભોજનના રસ કરતાં પણ વિશેષ રસનું આસ્વાદન થતું હતું... Education international અંતિમ સંઘનો તીર્થપ્રવેશ તથા અંતિમ દીક્ષા વિ. સં. ૨૦૫૮ કારતક વદ ચૌદશના શુભ દિને સિદ્ધગિરિથી રૈવતગિરિના આયંબિલપૂર્વક ઐતિહાસિક છ'રી પાલિત સંઘની ધામધૂમથી જૂનાગઢમાં પધરામણી થઈ... મહાભિનિષ્ક્રમણના મહામંગલ પંથે પ્રયાણ કરવા પગરવ માંડી રહેલ મુમુક્ષુ દંપતિ દ્વારા અપાઇ રહેલા વર્ષીદાન અવસરે જિનશાસનના જય જયકારના મંગલનાદ સાથે જૂનાગઢ શહેરના રાજમાર્ગો ગુંજી રહ્યા હતા... જૂનાગઢ શહેરની જનમેદનીના હૈયામાં શાસન પ્રત્યે બહુમાન જગાડતાં-જગાડતાં છ'રી પાલિત સંઘ આપણા આસન્નોપકારી, કરુણામૂર્તિ, વર્તમાન શાસનશણગાર ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જિનાલયે દર્શન કરવા પધાર્યો. મોક્ષપદને પામવાના મનોરથોમાં મહાલતાં એવા દંપતિએ મહાવીરે ચિંધેલા રાહે વિચરવા સંઘ સાથે હેમાભાઈના વંડાના વિશાળ શામીયાણાં મંડપમાં પ્રવેશ કરતાં વિશુદ્ધ વિધિ સમેત વિરતિધર્મ અંગીકારની ક્રિયાનો મંગલ પ્રારંભ થયો... મુમુક્ષુ BH ૬૦ www.janbrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ દર્શનવર્ધનાશ્રીજી', ભવદુ:ખભંજની દીક્ષાના આ અવસરે આત્મકલ્યાણકારી શુભ ઘડીએ સાહેબજીના શુભ હસ્તે અણાહારીપદદાયક આયંબિલની વાનગીઓ વડે જૂનાગઢ શ્રીસંઘનું મુમુક્ષુ દંપતિને સ્વામીવાત્સલ્ય રાખવામાં આવેલ હતું.... દેરાવાસી-સ્થાનકવાસી આદિ કોઈ પારમેશ્વરી પ્રવજ્યા પણ ભેદભાવ વગર ૫00 ઉપરાંત આયંબિલ તપની આરાધના પ્રદાન. પૂજ્યપાદશ્રીની પાવન નિશ્રામાં થઈ હતી... બાર-બાર વર્ષના વહાણા વીત્યા બાદ પુનઃ ગિરનાર ગિરિવરને ભેટવા પધારેલ પૂજ્યશ્રી સાથે છ'રી પાલિત સંઘે ઢળતી સંધ્યાએ તળેટી તરફ પ્રયાણ કર્યું હતું... કારતક વદ અમાસના દિવસે સંઘનો પડાવ તળેટીમાં જ હોવાથી અનેક યાત્રિકો નિરંજન નેમિનાથ દાદાને ભેટવા અધીરા થઈ યાત્રા કરવા ચાલ્યા હતા... પ્રચંડ સત્ત્વના સ્વામી, મુખ્ય સંઘપતિ સુશ્રાવક પ્રકાશભાઈએ આત્મવીયને ફોરવીને તે પુણ્યવંત પ્રભાતે ઓગણીસમા ઉપવાસે સહસાવનના સરળ માર્ગ થઈ ગિરનાર ગિરિવરની ઐતિહાસિક યાત્રા કરવાનો પ્રારંભ કર્યો... સહસાવનમાં શ્રીનેમિપ્રભુના દીક્ષા-કેવળજ્ઞાન સ્થાનની પ્રાચીન દેરી તથા સહસાવન મંદિરના દર્શન કરી ધીમે ધીમે એક એક ડગલે અનંતા અનંત અશુભ કર્મોના ભુક્કા બોલાવતાં આગેકૂચ કરીને નેમિજિનના દરબારમાં પહોંચ્યા... શ્રીસંઘ અને શાસનરક્ષાના અનેક સંકલ્પો સાથે મન મૂકીને દાદાની ભક્તિમાં મગ્ન બની અંતે તળેટી પહોંરયા હતા... દંપતિને શુભ ઘડીએ સાહેબજીના શુભહસ્તે પારમેશ્વરી પ્રવ્રયાના પુણ્યકારી અંતિમ સંઘમાળનો અણમોલ અવસર : પ્રતિક સમા રજોહરણનું પ્રદાન થયું..... વિરાગવેલડીનું સિંચન કરનાર | આયંબિલપૂર્વકના સિદ્ધગિરિથી રૈવતગિરિના ઐતિહાસિક છ'રી પાલિત વેશપરિધાનવિધિ બાદ પ.પૂ.પં. વજસેનવિજયજી મહારાજ સાહેબના સંઘનો તીર્થપ્રવેશ થયા બાદ માગશર સુદ એકમના અનેરા દિને મંગલમુહૂર્ત ગુરુભ્રાતા પ.પૂ.પં. હેમપ્રભવિજયજી મહારાજ સાહેબના સંસારી બેન તથા શિવવધૂનો સંગમ કરાવી આપનારી શ્રીસંઘમાળનો પાવન વિધિનો પ્રારંભ બનેવી એવા આ મુમુક્ષુ દંપતિના નામાભિધાન થયા અને મુમુક્ષુ પ્રેમચંદભાઈ થયો... પૂજ્ય ગુરુભગવંતો દ્વારા શુભ વિધિનો પ્રારંભ થતાં મંગલ ઘડીએ બન્યા ‘મુનિ પુણ્યભદ્રવિજયજી' અને મુમુક્ષુ દમયંતીબેન બન્યા ‘સાધ્વી વર્તમાન જિનશાસનના અણમોલ અણગારના શુભ હસ્તે મુખ્ય સંઘપતિ ૬૧ . Page #90 -------------------------------------------------------------------------- ________________ વસંતબેન વાડીલાલ પોપટલાલ વસા (ધોરાજીવાળા) ના પરિવારજનોની હતી... નેમિપ્રભુના પ્રવ્રયા પંથના પ્રયાણ પ્રસંગ તથા વીતરાગ અવસ્થાના માળારોપણ વિધિ થતાં ક્રમસર સહસંઘપતિઓની પણ માળારોપણવિધિ ખૂબ આલંબને કૈવલ્ય લક્ષ્મીના સ્વામી બનેલા પરમાત્માના તે કાળના સ્પંદનો જ ઉલ્લાસભેર શિસ્તબદ્ધ રીતે થયેલ હતી... માળારોપણના મંગલ કાર્ય બાદ આજે પણ વાયરાના વેગમાં વહેતા વહેતા દેહને સ્પર્શી આત્માને રોમાંચનો સૌ સંઘપતિઓ તથા યાત્રિકજનોની સમક્ષ પૂજ્યશ્રીએ સુંદર હિતવચનોનું અનુભવ કરાવતાં હતા... એક એક આત્મપ્રદેશ અધ્યાત્મરસના સ્નાન દ્વારા સુધાપાન કરાવ્યું હતું... પૂજ્યશ્રીની પવિત્ર વાણીનું પીયુષપાન થયા બાદ શુદ્ધતાને પામી રહ્યો હતો... સહવર્તી મહાત્માઓ પણ સહસાવનના શુદ્ધ સંઘની પૂર્ણાહુતિ થતાં લગભગ ૧૨.00 વાગે પૂજ્યશ્રીને ખુરશીમાં બેસાડી વાતાવરણમાં તપ-જપાદિ દ્વારા આધ્યાત્મિક બળ મેળવવાનો અનેરો લાભ ‘જય જયશ્રી નેમિનાથ'ના મંગલનાદ સાથે ભક્તજનો દ્વારા પહેલી ટુંકના પંથે લઈ રહ્યા હતા... નિત્ય પરમાત્માભક્તિ આદિ સાથે સેવાભાવી મુનિવર પ્રયાણ થયું... લગભગ ૧.00 વાગે પ્રથમ ટૂંકના પ્રવેશદ્વારે પહોંચતા આ પહેલી ટૂંક તથા નેમિપ્રભુની નિર્વાણભૂમિ પાંચમી ટૂંકની સ્પર્શનાઓ દ્વારા મહાપુરુષનો મનમયૂર નાચી ઉઠ્યો... જિનાલયમાં પ્રવેશ થતાંની સાથે જ ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રાઓ કરવા સાથે સાથે ગિરનાર ગિરિવર ઉપર દાદાના દર્શન કરતાં બસ! અનિમેષ નયને નેમિપ્રભુને નિહાળતાં જ રહ્યા... રહેલા અન્યધર્મી સંન્યાસીઓના આશ્રમોમાં ફરી ફરી નિર્દોષ જાણે કોઈ જન્મોજનમની જૂની પ્રીત ન હોય ! બાર-બાર વર્ષના વિરહની ભિક્ષાગ્રહણપૂર્વક પૂજ્યશ્રીને આયંબિલ કરાવી રહ્યા હતા... પોષ સુદ ૭ના વેદનાનું શમન થયું... આંખો અશ્રુભીની બની ! હૈયું ગદ્ગદ્ બન્યું... મુખ્ય દિવસે અખિલ ભારતીય જૈન સંઘના અગ્રણી શ્રેષ્ટિવર્ય શેઠશ્રી શ્રેણિકભાઈ જિનાલયની ફરતે વિવિધ દેરીઓના દર્શન કરી સૌએ સામુહિક પરમાતભક્તિ કસ્તુરભાઈ ગિરનારજી મહાતીર્થની યાત્રાર્થે આવ્યા હતા... પહેલી ટૂંકની કરી. અન્ય જિનાલયોના દર્શન બાદ સૌ લગભગ ૩.00 વાગે નિરંજન યાત્રામાં નેમિનાથ પરમાત્માના દર્શન-પૂજન બાદ તેઓશ્રી સહસાવનમાં નેમિનાથ પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાનની ભૂમિની સ્પર્શના કરવા આગળ | પૂજ્યશ્રીના વંદનાર્થે પધાર્યા હતા... ગિરનાર મહાતીર્થના વિકાસ અંગે વધ્યા... સમવસરણ મંદિરના દર્શન કરી પૂજ્યશ્રી ઉપાશ્રયમાં બિરાજમાન સાહેબની સાથે અનેકવિધ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી જેમાં થયા... નિત્ય સ્વાધ્યાયનો લગભગ શેષ અડધા કલાકનો સ્વાધ્યાય કર્યા બાદ પૂજ્યશ્રી તરફથી સિદ્ધગિરિ મહાતીર્થની માફક ગિરનાર મહાતીર્થમાં પણ લગભગ ૪.૩૦ કલાકે પચ્ચકખાણ પારીને આયંબિલ કરવા બેઠાં... ૫.પૂ.પં. યાત્રા કરવા આવનાર પુણ્યાત્માઓને તળેટીમાં પણ તીર્થભક્તિ થાય માટે વજસેન મ.સા.ના ભક્તિપરાયણ ગુરુભ્રાતા પ. પૂ.પં. હેમપ્રભ મ.સા. આદિ એક વિશિષ્ટ ‘જયતળેટી'નું નિર્માણ કરાવવા માટે સુચન કરવામાં આવ્યુ હતું. મુનિવરોએ સિદ્ધગિરિથી પૂજ્યશ્રીને ખુરશીમાં બેસાડી રૈવતગિરિના શિખરે ગિરિવર ચઢવા અસમર્થ એવા ભવ્યજીવોને તીર્થભક્તિ માટે ‘જયતળેટી' મોટું પહોંચાડવાનો કોલ પાળ્યો... સહસાવનની શીતળ છાયામાં પૂજ્યશ્રીને આલંબન બની શકે અને ગિરિરાજ ચઢવાવાળાને પણ યાત્રા માટે વિશેષ બેસાડી સૌએ અનુજ્ઞા લઈ તળેટી તરફ ઉતરવાનું શરૂ કર્યું... ઉલ્લાસ રહે તે માટે પણ આવી “જય તળેટી”નું નિર્માણ કરવા માટે પ્રસ્તાવ સહસ્સામ્રવનના રમણીય વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી મૂકવામાં આવ્યો હતો... પૂજ્યશ્રી ઉત્સર્ગમાર્ગ અપનાવવા ઉત્સાહિત હતા... Page #91 -------------------------------------------------------------------------- ________________ થોડા દિવસ બાદ અમદાવાદથી સુશ્રાવક જયેન્દ્રભાઈ તથા રાજુભાઈ આદિ પરિવાર પૂજ્યશ્રીની અસીમ કૃપાથી પ્રાપ્ત થયેલ ભેટશું પૂજ્યશ્રીના કર કમલમાં અર્પણ કરવા પધાર્યા હતા... જિનેશ્વર પરમાત્માના અચિન્ય પ્રભાવ અને પૂજ્યોની પરમ કૃપાના બળે અત્યંત રહસ્યમય રીતે પ્રાપ્ત થયેલ પ્રાયઃ સાધિક બે હજાર વર્ષ પ્રાચીન મહાપ્રભાવકે રક્તવર્ણીય શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાના પૂજ્યશ્રીને દર્શન કરાવ્યા... અત્યંત દિવ્ય તેજપૂંજ સમા આ પ્રભુના દર્શન કરતાંની સાથે જ પ્રભુના શાસન પ્રત્યેના અવિહડ રાગ ધરાવતાં સાહેબજીએ તે જ ક્ષણે બે હાથ જોડી ચોવિહારા અટ્ટમના પચ્ચકખાણ ગ્રહણ કર્યા. તે જોતાં સાહેબના પગલે પગલું દબાવવા પ્રયાસ કરતાં સેવાભાવી મુનિવરે પણ તરત જ તેઓશ્રી પાસે ચોવિહારા અટ્ટમના પચ્ચખાણ ગ્રહણ કર્યા... સૂરિવર અને મુનિવર તો સ્વાત્માની નિર્મલતા અને પ્રભુપ્રતિમાની પવિત્રતામાં વૃદ્ધિ કરવા પલાઠી લગાવીને પ્રભુજીની સન્મુખ વિશિષ્ટ જાપાદિ આરાધનામાં મગ્ન બની ગયા... સુશ્રાવક જયેન્દ્રભાઈ આદિ પરિવારે ત્રણ દિવસ પર્યત બાલ બ્રહ્મચારી નેમિનાથ દાદાની મન મૂકીને ભક્તિ કરી.... અઠ્ઠમ તપની આરાધનાના અંતે પૂજ્યશ્રીએ આ મહાપ્રભાવકે ગોડીજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સુશ્રાવકે જયેન્દ્રભાઈ-રાજુભાઈ પરિવારને સુપ્રત કરવા સાથે તેને ગૃહચૈત્યમાં પધરાવી નિત્ય ખૂબ ભાવોલ્લાસપૂર્વક પ્રભુભક્તિ કરવા સાથે મહાદુર્લભ એવા આ અણમોલ માનવભવને સફળ બનાવવા પાવનીય પ્રેરણા અને શુભાશિષનો ધોધ વરસાવ્યો હતો... | શિયાળાની મોસમ પૂરબહારમાં ખીલી હતી... ભૂમિથી લગભગ ૨000 ફુટ ઊંચે ગિરિવરોની હારમાળાઓ વચ્ચે રહેલા સુંદર-રળીયામણા આ સહસાવનમાં ચારે કોર આમ્રવનની લીલી વનરાજીઓના કારણે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હતું... હિમાલયની આસપાસના વિસ્તારોમાં અતિશય હિમવર્ષા થવાથી અચાનક આ તરફ પણ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું... સિદ્ધગિરિથી છ'રી પાલિત આયંબિલપૂર્વકના સંઘના મંગલ પ્રયાણથી આદરેલ આયંબિલતપના કારણે યત્કિંચિત્ કૃશ-નબળો બનેલ પૂજ્યશ્રીનો દેહ આ કાતિલ ઠંડીને સહન કરવા અસમર્થ બની રહ્યો હતો... વાતાવરણની વિષમતાના પ્રભાવે પૂજ્યશ્રીને શરદી-ઉધરસ આદિનો પ્રકોપ થયો... અચાનક સ્વાચ્ય એવું કથળવા લાગ્યું કે તે સમયે તેઓશ્રીને ગિરિવર ઉપરથી નીચે ઉતારવાનું પણ અશક્ય બની ગયું.... સહવતી ત્રણેય મહાત્માઓ પણ ઓછા વત્તા અંશે આ કાતિલ ઠંડીનો ભોગ બન્યા હતા... પૂજ્યશ્રીની અસ્વસ્થતાના સમાચાર જૂનાગઢ ગામમાં મોકલવામાં આવ્યા... પણ ક્યા ડોકટર પૂજ્યશ્રીને તપાસવા ગિરનાર પહાડનું આરોહણ કરે ? પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે ગિરનારની યાત્રા કરવા પધારેલ એક અજૈન ડોકટર સહસાવન દર્શન કરી નીચે ઉતરી રહ્યા હતા... અચાનક કોઈ મહાત્મા બિમાર હોવાનું જાણતાં પૂજ્યશ્રીના સ્વાથ્ય અંગે તપાસ કરી યોગ્ય દવા-ઇન્જકશનો નીચેથી તાત્કાલિક મોકલી આપવાનું જણાવી તેઓ નીચે ઉતરી ગયા.. સાંજ સુધીમાં તો દવા-ઇન્જકશનો આવી ગયા... મુનિ હેમવલ્લભ વિજયજીએ જ ઈન્જકશનાદિ ઉપચાર શરૂ કરતાં ધીમે ધીમે ત્રીજા દિવસે સ્વાશ્યની અનુકૂળતા થતી હોવાનો પૂજ્યશ્રીને અનુભવ થવા લાગ્યો... ચોથા દિવસે એટલે કે પ્રાયઃ પોષ વદ ૭ના બપોરે બાર વાગે સ્વાથ્યની વિશેષ સાનુકૂળતા જણાતાં પૂજ્યશ્રીએ તાત્કાલિક નીચે ઉતરી ગામમાં પહોંચી જવાનો નિર્ણય કર્યો.. તરત જ બધું સમેટીને એક વાગે ખુરશીમાં નીચે ઉતારવાનો પ્રારંભ કર્યો અને ત્રણ વાગ્યા સુધીમાં તો જૂનાગઢ ગામમાં હેમાભાઈના વંડાના ઉપાશ્રયમાં પહોંચી ગયા... સંઘના સુશ્રાવકોને પરિસ્થિતિનો ખ્યાલ આપી તાત્કાલિક ડોકટરને બોલાવવા માટે ભલામણ કરવામાં આવી અને ડોકટર આવે તે સમય દરમ્યાન પૂજ્યશ્રીએ ગોચરી-પાણી વાપર્યા... ડોકટર આવતાં ૬૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને તપાસતાં કફાદિનું વિશેષ પ્રમાણ હોવાથી સતત ડોકટરની દેખરેખ આવી ગયો... બીજા જ દિવસે ગોધરામાં ચાલુ ટ્રેનમાં બોમ્બ ધડાકા થવાથી હેઠળ સારવાર થાય તે ઉચિત હોવાનું જણાવ્યું... બીજા દિવસે સવારે પૂજ્યશ્રીને ટ્રેનમાં આગના કારણે ભયંકર જાનહાનિના સમાચાર આવ્યા.. આ હોસ્પીટલમાં લઈ ગયા જ્યાં એક્સ-રે, સોનોગ્રાફી અને બ્લડ-ટેસ્ટાદિ દ્વારા સમાચારના પ્રત્યાઘાતરૂપે દેશમાં ઠેર ઠેર હિન્દુ-મુસ્લીમ વચ્ચે કોમી ચોક્કસ રોગને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.. અનિયત બ્લડકાઉન્ટને રમખાણના ગોઝારા બનાવો થયા... ઠેર ઠેર મીલીટરીઓ બોલાવી અનુલક્ષી લૂકોઝ આદિના બાટલાઓ ચડાવવા સાથે એન્ટીબાયોટીક પરિસ્થિતિને કાબૂમાં રાખવાના પ્રયાસો થયા... એ અવસરે સમગ્ર જૂનાગઢમાં ઈજેકશનો આપી ધીમે ધીમે પરિસ્થિતિ કાબૂમાં આવતાં બાર દિવસની પણ કર્ફયુ લાદવામાં આવ્યો... હવે સંઘ પ્રવેશ કઈ રીતે કરવો? સૌ ચિંતામાં હોસ્પીટલની સ્થિરતા બાદ પૂજ્યશ્રીને મહા સુદ પાંચમના દિવસે પુનઃ મુકાઇ ગયા... ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા... સંઘપતિ અને સૂરિવર વચ્ચે અનેક ચર્ચા-વિચારણાઓ થવા લાગી... | અંતિમ વડી દીક્ષા: જૂનાગઢ સંઘના કાર્યકર ભાઈઓ પણ સંઘના કાર્યકરોની સહાયમાં સાથે રહ્યા પૂજ્યશ્રીનું સ્વાથ્ય ધીમે ધીમે પૂર્વવત્ નિરોગી બની રહ્યું હતું... અને અનેક સ્થાને પોલિસ કન્ટ્રોલ આદિમાં ઓળખાણ-પિછાણોના બળે અંતે હેમાભાઈના વંડાના જૂના ઉપાશ્રયની રૂમમાં બેઠાં બેઠાં જ ગિરનાર ગિરિવરના . મહામહેનતે છ'રી પાલિત યાત્રિકોને ટ્રક અને બસોમાં બેસાડી સીધા તળેટી જિનાલયોના દર્શન થતાં હતા. પૂજ્યશ્રી હંમેશ મુજબ પોતાના તે સ્થાને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી અને પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને બિરાજમાન થતા નેમિપ્રભુની ભક્તિમાં લીન રહેવા લાગ્યા હતા... કલાકોના ચારે તરફથી પોલિસ બંદોબસ્ત હેઠળ હેમખેમ વિહાર કરાવી ગિરનાર તળેટી કલાકો ગિરિવરની સન્મુખ બેસીને વિશિષ્ટ જાપ-ધ્યાનની આરાધનામાં મગ્ન પહોંચાડવામાં આવ્યા હતા... દેશમાં ચારે તરફ ભયજનક તોફાનોના બની જતાં હતા... એ દિવસોમાં દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ. ગુણરત્નસૂરીશ્વરજી ગમગીન વાતાવરણમાં ગિરનાર તળેટીમાં સંઘમાળનો પ્રસંગ હેમખેમ પાર મહારાજ સાહેબ લગભગ 3000 યાત્રિકો સાથે ખૂબ જ શાસનપ્રભાવનાપૂર્વક પડ્યો... સિદ્ધગિરિથી ગિરનારનો છ'રી પાલિત સંઘ લઈને મહા વદ ચોથના દિવસે સિદ્ધગિરિરાજની છત્રછાયામાં સામુહિક ૩૮ દીક્ષાના અવસરે દીક્ષા જુનાગઢ નગરપ્રવેશ કરી ગિરનાર તળેટીમાં પધારશે તેવા સમાચાર મળ્યા.. ગ્રહણ કરેલ પૂજ્યોમાંથી લગભગ ૩૬ સાધુ-સાધ્વીજી ભગવંતોની વડીદીક્ષા જ્યોતિર્વિદ્ પૂજ્યશ્રીએ પંચાંગના પાના ઉથલાવ્યાં અને નગરપ્રવેશના દિવસમાં | મહા વદ-૧૩ના જૂનાગઢમાં જ કરવાની હતી... પરંતુ તે સમયે કોમી હુલ્લડ કંઈક ખામી હોવાનું જણાતાં સંઘમાં પૂ. આચાર્ય ભગવંતને સમાચાર અને ચારેબાજુ તોફાની વાતાવરણમાં વડીદીક્ષાનો પ્રસંગ શી રીતે પાર પાડવો મોકલવામાં આવ્યા કે નગરપ્રવેશના દિવસમાં ફેરફાર કરવા યોગ્ય છે. પરંતુ તે ? સૌ મુંઝવણમાં મૂકાયા હતા. શું કરવું ? કેમ કરવું ? ની વિમાસણમાં સૌ અવસરે સંઘના મુકામો તેમજ દિવસો નક્કી થયેલા હોવાથી હવે અચાનક પડ્યા હતા... તે અવસરે પૂજ્યશ્રીએ જણાવ્યું તમારો પ્રવેશ જ એવો થયો છે ફેરફાર કરવાનો કોઈ અવકાશ જણાતો ન હોવાના સમાચાર આવ્યા... તેથી કદાચ થોડી કસોટી જરૂર આવે પરંતુ તેમાં ચિંતા કરવાની કોઈ જરૂર સમાચાર મળતાં જ કંઈક અઘટિત ઘટના ઘટવાનો અણસાર પૂજયશ્રીને નથી. તમારું કામ પાર પડી જશે... Page #93 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના વચનોથી આચાર્યભગવંત તથા નૂતન પૂજ્યોના સ્વજનોને બહુમાન રાખી એકમાત્ર મોક્ષના ધ્યેય સાથે જિનાજ્ઞા મુજબ જીવવામાં આવે સાંત્વન મળ્યું અને મહાસંયમપૂત પૂજ્યશ્રીના સાનિધ્યમાં જ હેમાભાઈના તો ભલભલા ઝંઝાવાતો શમી જઈ આખરી મંજિલે પહોંચવાનું શક્ય બને છે. વંડામાં આ વડીદીક્ષાનો પ્રસંગ ખૂબ ઠાઠમાઠથી ઉજવવાનો નિર્ણય લેવાયો... મંડપો ઉખડી જવાના કારણે વડીદીક્ષાની શેષ વિધિ ઉપાશ્રયમાં નિર્વિદને પૂર્ણ વીરપ્રભુના જન્મકલ્યાણકના ૨૬૦૦મા વર્ષની ઉજવણી અર્થે સામુહિક થવા પામી... ૨૬00 સામાયિક સાથે આ વડીદીક્ષાનો પ્રસંગ ઉજવવાનું નક્કી થયું... શુભ જૂનાગઢ સંઘના ભૂતકાળના અનેક વિખવાદોનું શમન કરવામાં પડદા દિન આવી ગયો, હેમાભાઈના વંડાના ચોગાનમાં શામિયાણા મંડપો પાછળ રહી મુખ્ય ભૂમિકા ભજવનારા પરમોપકારી, નમ્રતામૂર્તિ પ.પૂ.આ. નંખાયા... લીલા તોરણો બંધાયા.. વિશ્વશાંતિના પ્રતીક સમા શ્વેત વર્ણના નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ (પૂજ્યશ્રીના સંસારી પુત્ર)ની સાતમી વસ્ત્રો પરિધાન કરેલ માનવમેદનીથી વિશાળ જનસમુદાય શોભતો હતો... વાર્ષિક સ્વર્ગારોહણ તિથિનો અવસર હતો ફાગણ વદ અમાસ !, સંઘમાં દેરાવાસી, સ્થાનકવાસીના કોઈ ભેદભાવ વગર સૌ ભાવુકજનો સમયસર સામુહિક આયંબિલનું આયોજન રાખવામાં આવ્યું અને પૂજ્યશ્રીની પાવન સ્વસ્થાને પધારી ગયા હતા... નિશ્રામાં પ. પૂ. આ.ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં વિરતિધરોની વડી દીક્ષાની વિધિનો મંગલ મુનીશરત્ન વિજયજીએ સ્વ. આ નરરત્ન સુ.મ. સા.ના ગુણાનુવાદ કર્યા અને તે પ્રારંભ થયો... નૂતન સાધુ-સાધ્વીજી ભગવંતોએ ભવભ્રમણ ભાંગનાર ત્રણ સમયે જૂનાગઢ સંઘની ભાવનાથી ઉપાશ્રયમાં યોગ્ય સ્થાને પૂ.આ. નરરત્ન પ્રદક્ષિણા દેવાનો પ્રારંભ કર્યો... પૂજ્યશ્રીના શુભહસ્તે વિરાગભાવમાં સૂ.મ. સા.ની પ્રતિમાજી તથા ચરણપાદુકાની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના શુભહસ્તે વૃદ્ધિકારક એવો સૂરિમંત્રથી વાસિત વાસક્ષેપ નંખાવી સૌ ક્રમબદ્ધ સ્વસ્થાને કરવામાં આવી હતી. ચૈત્ર ગોઠવાઇ ગયા... ત્યારબાદ પંચમહાવ્રતોચ્ચારણ વિધિનો પ્રારંભ થયો અને માસની ઓળીના પ્રારંભના શુભ ઘડીએ મહામંગલકારી પાંચ મહાવ્રત અને રાત્રિભોજન વિરમણવ્રતનું આગલા દિવસે ચૈત્ર સુદઉચ્ચારણ થયું... બસ ! એ જ સમયે વસંતઋતુનો વાયરો ફૂંકાયો.. જોરદાર ૬ના પૂજ્યશ્રીના ૯૬મા વર્ષ વાવાઝોડાનું વાતાવરણ સર્જાયું... શામિયાણા મંડપોમાં પવન પ્રવેશતાં મંડપો નિમિત્તે જૂનાગઢ સંઘમાં ઉડવા લાગ્યા... જનમેદનીમાં ગભરાટ ફેલાઈ ગયો... સૌ આમતેમ દોડવા સામુહિક આયંબિલની લાગ્યા... પણ ભાવિના એંધાણને પૂર્વથી જ ભાખેલ પૂજ્યશ્રી નિશ્ચિંત રહ્યા આરાધના રાખવામાં હતા... મહાતપસ્વી, ઉત્કૃષ્ટ સંયમી પૂજ્યશ્રીના તપ-સંયમના પ્રભાવે થોડી જ આવેલી જેમાં લગભગ પળોમાં વાતાવરણ શમી ગયું... અને નૂતન સંયમીઓ સાથે ભવિ જીવોને બોધ ૨૦૦ ઉપરાંત ભાવુકોએ આપતું ગયું કે જીવનમાં ગમે તેવા ઝંઝાવાતો આવે ત્યારે હાંફળા-ફાફળા આયંબિલ કર્યા હતા... થયા વગર પરમાત્મા તથા પરમાત્માની આજ્ઞા પ્રત્યે અવિહડ શ્રદ્ધા અંતિમ ગિરનાર યાત્રા: Gીની લાર યાત્રા ૬૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ર વદ-૩ની સોહામણી સવારે સાહેબજી જૂનાગઢ ગામથી ગિરનાર તળેટી પધાર્યા હતા... વ્હાલા નેમિપ્રભુના ધામની તળેટીની સ્પર્શના - પ્રભુભક્તિ કરીને લગભગ ૯.૦૦ વાગે તળેટીના ઉપાશ્રયમાં પધાર્યા... આખો દિવસ નીચેથી દાદાના જિનાલયોને નિરખતાં નિરખતાં પ્રભુમિલન પૂર્વે પ્રભુપ્રીતિના સાગરમાં ભાવોની ભરતી ઉમટવા લાગી... વહેલી સવારે વ્હાલા પ્રભુ સાથે મેળાપ કરવા પ્રારંભ થાય છે..... ખુરશીમાં બેઠાં બેઠાં એક એક પગથિયે પૂજ્યશ્રીના ચડતાં પરિણામના કારણે અનંતા અશુભ કર્મોના ચૂરેચૂરા થઈ રહ્યા હતા... માર્ગની એક તરફ લીલી ચાદર બિછાવી હોય તેમ લીલી વનરાજીઓથી ધરતી શોભતી હતી તો કાળમીંઢ પાષાણોના શિખરે જિનાલયોની હારમાળા બીજી તરફ શોભતી હતી.. ! “જય જયશ્રી નેમિનાથ’’ના નાદ સાથે સૌ પહેલી ટૂંકે પહોંચ્યા... સૌએ ભાવપૂર્વક ભક્તિ કરી... પૂજ્યશ્રી પ્રભુભક્તિમાં લીન બની ગયા. અંતે બપોર થતાં સૌએ યદુકુલનંદનની દીક્ષા-કેવલજ્ઞાન કલ્યાણકભૂમિ સહસાવન ભણી પ્રયાણ આદર્યું... ભૈરવ જપ પાસેના રામાનંદજીના મંદિરથી આગળ વધ્યાં ત્યાં જ ચારેકોર લીલા રંગના જળની વચ્ચે કોઈ બેટ હોય તેમ સહસાવનની પુન્ય ભૂમિ શોભી રહી હતી.. ધીમે ધીમે નીચે ઉતરતાં માર્ગમાં કોયલના ટહૂકાર અને મોરના કીંકરોથી વાતાવરણ ગુંજી ઉઠતું હતું... સહસાવનમાં નેમિપ્રભુના સંયમગ્રહણની સૌભાગ્યવંતી ભૂમિ તથા કૈવલ્યલક્ષ્મીના સંગમની ભૂમિની સ્પર્શના કરી નૂતન સમવસરણ મંદિરમાં દર્શન-ભક્તિ કરી... સહસાવનમાં બેઠાં બેઠાં જ જ્યાંથી નેમિપ્રભુનું નિર્વાણ થયેલ તે પાંચમી ટૂંકના દર્શન થાય છે. તે જગ્યાએ બેસીને ધ્યાન લગાવીને પ્રભુના મોક્ષકલ્યાણકના અવસરની ભાવના ભાવતાં ભાવતાં પોતાના પરમપદને પામવાના મનોરથોને વધુ ને વધુ પ્રબળ બનાવવા લાગ્યા... ચૈત્ર વદ ૫ ના શુભ દિને ૧૮-૧૮ વર્ષ પૂર્વે સરળ સ્વભાવી પ. પૂ. આ. Jan Education international નરરત્ન સૂ. મ. સા. (સંસારી પુત્ર), અધ્યાત્મયોગી ૫. પૂ.આ. કલાપૂર્ણ સૂ.મ.સા., વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આ. હેમચન્દ્ર સૂ. મ. સા. આદિ સાધુસાધ્વીજી ભગવંતના વિશાળ સમુદાય સાથે સમવસરણ મંદિરમાં થયેલ પ્રતિષ્ઠા મહોત્સવના સ્મરણો તાજા થયાં... બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનના સંપ્રતિકાલીન જિનબિંબાદિ ચૌમુખજી બિંબોની પ્રતિષ્ઠાની સાલિંગરના અનેરા અવસરે પૂજ્યશ્રીની પધરામણી થવાથી ભાવુક આત્માઓએ ખૂબ ભાવોલ્લાસ સાથે ધજારોપણની ઉજવણી કરી હતી.. ચૈત્ર વદ-૬ના મંગલ પ્રભાતે દ્વારોદ્વાટનવિધિની પૂર્ણાહુતિ બાદ પૂજ્યશ્રીને અચાનક નીચે તળેટી જઈ સ્થિરતા કરવાની સ્ફુરણા થઈ અને તરત જ સેવાભાવી મુનિને વાત કરી નીચે ઉતરવા માટે તૈયારી કરવા જણાવ્યું... સહસાવનના સંકુલમાંથી બહાર નીકળવા પૂજ્યશ્રીએ પગરવ માંડ્યા એ અવસરે જાણે આ ચર્મચક્ષુ વડે સમવસરણ મંદિર તથા સહસાવનની સૌભાગ્યવતી ભૂમિના છેલ્લા દર્શન ન કરી રહ્યા હોય ! તે રીતે પૂજ્યશ્રી પાછા વળી વળીને પ્રભુજીના કલ્યાણકોની સુવાસના શ્વાસ ભરી રહ્યા હતા... અંતે ગદ્ગદ્ હૈયે સચેતન એવા પૌલિક દેહ દ્વારા સહસાવનની દિવ્ય ભૂમિના અંતિમ દર્શન કરી પૂજ્યશ્રી તળેટી ભણી આગળ વધ્યા... ગિરનાર તળેટીના ઉપાશ્રયમાં જ્યાં બેઠાં બેઠાં સતત ગિરિવરની પહેલી ટૂંકના જિનાલયોના દર્શન થાય તે સ્થાને પાટ ઉપર બિરાજમાન થતાં.. નિત્ય પ્રભાતે ગિરિવરના ગૌરવવંતા જિનાલયોનું ધ્યાન ધરતાં ધરતાં ૩ થી ૩.૩૦ કલાક જાપ દરમ્યાન નેમિપ્રભુના પ્રેમમાં લીન, વિલીન, અંતર્લીન બની જતા અને દિવસનો બહુધા સમય પ્રભુ પ્રત્યેની પ્રીતિથી હૈયામાં ઉદ્ભવેલી ભક્તિ દ્વારા મુક્તિ માર્ગનું ભાથુ બાંધી રહ્યા હતા... વૈશાખ સુદ બીજની ઢળતી સંધ્યાએ જૂનાગઢ સંઘનું ટ્રસ્ટીમંડળ આવ્યું.... શેષકાળ તથા ચાતુર્માસ માટે જૂનાગઢ ગામમાં પધારવા માટે આગ્રહભરી વિનંતી કરી.... અને જણાવ્યું હવે આપ કાયમ માટે ગામમાં જ સ્થિરવાસ કરો ૬૬ Page #95 -------------------------------------------------------------------------- ________________ એવી સકળશ્રી જૂનાગઢ જૈનસંઘની હાર્દિક ભાવના છે. તે અવસરે જિનશાસનના અનુરાગી અને ગિરનાર મહાતીર્થના અડગ ઉપાસક એવા પૂજ્યશ્રીએ જણાવ્યું કે “જૂનાગઢ ગામમાં તો મારા સાત-સાત ચાતુર્માસ થયાં છે અને શેષકાળમાં પણ ગામમાં તો ઘણીવાર સ્થિરતા કરેલ છે.. તેથી મારા આ જીવનની આ ઢળતી સંધ્યાએ અનંત તીર્થંકરોની કલ્યાણકભૂમિ એવા આ ગિરનાર ગિરિવરની શીતળ છાયામાં રહી અનેક ભવ્યાત્માઓને સામુહિક આરાધના કરાવવાની અને સ્વયં આત્મિક આરાધના કરવાની તીવ્ર ભાવના છે.’ સિદ્ધગિરિનાં સાનિધ્યમાં અખાત્રીજના વર્ષીતપના સામુહિક પારણાનો પ્રસંગ પતાવી શમી સાંજે શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના અમદાવાદના ટ્રસ્ટી શ્રીયુત ચારૂભાઈ, સનતભાઈ, હેમંતભાઈ રાણા, જયેન્દ્રભાઈ શાહ તથા કાર્યકર આર. ડી. શાહ સાહેબ આદિ પધાર્યા હતા... વૈશાખ સુદ ચોથના સૌ ગિરનારની પહેલી ટૂંકે યાત્રા તથા તીર્થવિકાસ અંગે વિચારણા કરવા પધાર્યા હતા. મુનિ હેમવલ્લભવિજયજી પણ નિત્યક્રમ મુજબ સવારે દાદાના દરબારમાં પધાર્યા હતા... તે અવસરે તેઓશ્રીએ ગિરનાર ઉપરની વિવિધ પરિસ્થિતિથી ટ્રસ્ટીગણને વાકેફ કર્યા અને સલાહ-સૂચન અને માર્ગદર્શન પણ આપતાં ટ્રસ્ટીગણે કેટલાક સુધારા-વધારા કરવાના નિર્ણયો પણ લીધા. સાથે સાથે હવે તીર્થવિકાસ માટે પ્રવૃત્તિનો પ્રારંભ કરવાનો ગંભીરતાપૂર્વક નિર્ણય કરવામાં આવ્યો હતો... વૈશાખ સુદ ચોથના દિવસે ગિરનાર તળેટીમાં નિર્માણ પામેલ શ્રી નેમિજિન સેવા ટ્રસ્ટ યાત્રિક ભવનના મુખ્ય ટ્રસ્ટી શ્રીયુત ખીમરાજજી બાલડગીરધરનગર-અમદાવાદ (ગઢસીવાણાવાળા) તથા શ્રીયુત પ્રકાશભાઈ વસાઅમદાવાદ (ધોરાજીવાળા) આ બન્ને ટ્રસ્ટીઓ પૂજ્યશ્રી પાસે પધાર્યા... સાધિક ૧૦૦ રૂમોથી યુક્ત એવી આ ધર્મશાળામાં ચાતુર્માસ માટે પૂજ્યશ્રીને ૬૦ Jain Education આગ્રહભરી વિનંતી કરી... સામુહિક આરાધના કરવા બહારગામથી ચાતુર્માસ માટે આવેલ આરાધકોને રહેવાદિની વ્યવસ્થા અંગે વિચારણાઓ કરી... ગિરનાર તળેટીમાં આ એક જ જૈન ધર્મશાળા ઉપલબ્ધ હોવાથી ચાતુર્માસ દરમ્યાન યાત્રાર્થે આવેલા ભાગ્યશાળીઓની સુવિધા માટે પણ કેટલીક રૂમો ફાળવવાનો અવસર વારંવાર આવે તે વાતને ધ્યાનમાં લઈ અમુક મર્યાદિત સંખ્યામાં આરાધકોને બોલાવી ચાતુર્માસિક આરાધના કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો... વૈશાખ સુદ પાંચમની પુણ્યવંતી પળે પૂજ્યશ્રીના પાવન સાનિધ્યમાં સેંકડો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગિરનારની તળેટીમાં સામુહિક ચાતુર્માસિક આરાધના કરાવવા માટે ટ્રસ્ટીગણે વિનંતી કરતાં તે અંગે વિચારણા કરી. જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ ૠષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર.. શાસ્ત્રકાર ભગવંતોની આ ઉક્તિને ધ્યાનમાં લઈ શ્રી શત્રુંજય મહાતીર્થની આરાધના કરવા હજારો ભાવુકો ઉમટે છે... પરંતુ તે જ શત્રુંજય મહાતીર્થના પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થની ગરિમા અને પ્રભાવકતાના જ્ઞાનથી અજ્ઞાત એવો બહુજન સમુદાય આ મહાતીર્થની સ્પર્શનાથી વંચિત રહી જાય છે... હકીકતમાં ‘ગિરનાર મહાતીર્થકલ્પ' માં વર્ણન કર્યા મુજબ ભૂતકાળમાં અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકો આ પરમપાવન ભૂમિ ઉપર થયા છે. ગત ચોવીસીના ૧૦ તીર્થંકર પરમાત્મા આ ગિરિવરથી સિદ્ધપદને પામ્યા છે અને આવતી ચોવીસીના ચોવીસે ચોવીસ તીર્થંકર પરમાત્મા આ ગિરિવર ઉપરથી મુક્તિપુરી ભણી પ્રયાણ કરી પરમપદને પામશે. વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર બાલબ્રહ્મચારી નેમિનાથ પ્રભુના પણ દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકો For Private & Personal Use Cinly Page #96 -------------------------------------------------------------------------- ________________ આ ગૌરવવંતી ધરતી ઉપર થયા છે... ભારતભરના પ્રાચીન પ્રતિમાજીઓમાં સૌથી પ્રાચીનતમ એવી પ્રતિમાજી આ ગિરનાર મહાતીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ પરમાત્માની છે... ગત ચોવીસીના ત્રીજા તીર્થકર સાગરપ્રભુજીના ઉપદેશથી પાંચમા બ્રહ્મલોક દેવલોકના બ્રહ્મ દ્વારા આ પ્રતિમાજી બનાવવામાં આવ્યા હતા... ઘેર બેઠાં પણ આ તીર્થની ભાવપૂર્વક ભક્તિ કરનારને ચોથે ભવે મોક્ષપ્રાપ્તિ થાય... આવા અનેક મહિમાવંત આ મહાતીર્થની વર્તમાન જગતમાં પ્રસિદ્ધિ થાય અને અનેક ભવ્યાત્માઓ તેના આલંબને આરાધના કરી શીવ્રતમ સિદ્ધપદને પામે એ શુભ ભાવનાથી દીર્ઘદૃષ્ટા એવા પૂજ્યશ્રીએ ગૌરવવંતા ગિરનાર મહાતીર્થના ઉજ્જવળ ભાવિને લક્ષમાં રાખી જો અન્ય કોઈ વિનકર્તા કારણ ન આવે તો ગિરનાર તળેટીમાં સામુહિક ચાતુર્માસિક આરાધના દરમ્યાન પાવનકારી નિશ્રા પ્રદાન કરવા પૂજ્યશ્રીએ સંમતિ આપતાં સં. ૨૦૧૮નું ચાતુર્માસ ગિરનાર તળેટીમાં કરવા માટે ‘જય' બોલાવવામાં આવી.. આ ચાતુર્માસનો સંપૂર્ણ લાભ મુખ્યતયા શ્રીનેમિજિનસેવા ટ્રસ્ટ યાત્રિક ભવનના ટ્રસ્ટીગણ શ્રીયુત ખીમરાજજી બાલડ, શ્રી નેમિચંદજી, શ્રી પ્રકાશભાઈ વસા તથા પૂજ્યશ્રી પ્રત્યે બહુમાનભાવ ધરાવતાં લોહાણા જ્ઞાતિય જતીનભાઈ શાંતીલાલ ઠક્કર - અમદાવાદ (હારીજવાળા) દ્વારા લેવાની જાહેરાત થઈ... જૂનાગઢ સંઘના અતિ આગ્રહથી પ્રાયઃ વૈશાખ વદ પાંચમના દિવસે પૂજ્યશ્રી પુનઃ જૂનાગઢ ગામમાં પધાર્યા અને લગભગ એક માસની સ્થિરતા દરમ્યાન નિત્ય દર્શનવંદન દ્વારા અનેક ભવ્યજનોના નેત્રો નિર્મળ બન્યા અને જીવન પવિત્ર બન્યા હતા... અવસરે અવસરે પૂજ્યશ્રીના પ્રેરણાપીયુષના પાનથી અનેક આત્માઓએ ધર્મમાર્ગમાં પગરવ માંડ્યો હતો... અંતિમ ચાતુર્માસઃ જિનશાસનના સેંકડો વર્ષોના ઇતિહાસમાં ગરવા ગઢ ગિરનાર મહાતીર્થની ગોદમાં સર્વ પ્રથમ સામુહિક ચાતુર્માસિક આરાધનાનું પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું... પ્રાયઃ જેઠ વદ-૬ના શુભ દિને પૂજ્યશ્રીએ ચતુર્વિધ સંઘ સાથે જૂનાગઢ ગામના હેમાભાઈના વંડાના ઉપાશ્રયથી ગિરનાર તળેટીમાં ચાતુર્માસ પ્રવેશ માટે પ્રયાણ કર્યું...... પૂજ્યશ્રી આદિ ચતુર્વિધ સંઘનું ગિરનાર દરવાજાથી વાજતે ગાજતે સામૈયું થયું... ધીમે ધીમે ભવનાથ તળેટીના માર્ગમાં શાસન-પ્રભાવના કરતાં કરતાં સકળ સંઘ ગિરનાર તળેટી પધાર્યાં જ્યાં સૌએ ભાવભક્તિપૂર્વક ગિરિરાજને વધાવી ચૈત્યવંદનાદિ કર્યા... મંગલ ઘડીએ મંગલકારી વર્ષાવાસની આરાધના માટે પૂજ્યશ્રીનો ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશ થયો... ગુજરાત-મહારાષ્ટ્ર આદિ અનેક રાજ્યોના વિવિધ ગામડાઓમાં મોકલવામાં આવેલી ચાતુર્માસિક આરાધના કરવા પધારવા માટેની આમંત્રણ પત્રિકાઓનો અકલ્પનીય પ્રતિભાવ મળ્યો હતો.. આ ઐતિહાસિક ચાતુર્માસમાં જોડાવા માટે દેશભરમાંથી લગભગ ૫૫૦ ઉપરાંત અરજીપત્રકો આવ્યા હતા... પરંતુ ગિરનાર તળેટીમાં મર્યાદિત સુવિધાને લક્ષમાં રાખી દરેક ભાવુકોને સંતોષ | આપવાનું અશક્ય બનતાં લગભગ ૧૨૫ ચુનંદા આરાધકોના અરજીપત્રકોનો સ્વીકાર કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો... ચાતુર્માસિક આરાધના કરવા આવનાર ભાગ્યશાળીઓને અષાઢ સુદ બારસના શુભ દિને બોલાવવામાં આવ્યા... અષાઢ સુદ તેરસની મંગલપ્રભાતે મા ચાતુર્માસ પ્રવેક્ષા Page #97 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના વરદહસ્તે શ્રી નેમિજિનસેવાટ્રસ્ટના ઉપાશ્રયના મુખ્ય ખંડમાં | અષાઢ સુદ ચૌદશથી ચોમાસાની આરાધનાનો નિત્યક્રમ શરૂ થયો..... આરાધકોની આરાધનાથે બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ પરમાત્મા આદિ વહેલી સવારે નિદ્રાત્યાગ. જિનબિંબોની ચલ-પ્રતિષ્ઠા કરવામાં આવી... ઉપાશ્રયમાં જ્યાં પૂજ્યશ્રી . રાઈય પ્રતિક્રમણ. બિરાજમાન હતા તેના બહારના પ્રાંગણમાં આરાધકોને ગિરનાર સન્મુખ રહી v પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ‘જયતળેટી’ અને ગિરનાર સમક્ષ બેસીને આરાધના કરવામાં વિશેષ ભાવો પ્રગટ થાય તે માટે ગિરનારના પહાડમાંથી ઉષાભક્તિ કરવામાં આવતી હતી જેમાં - લાવેલ કેટલીક શિલાઓ ઉપર અઢાર અભિષેક કરી તે શિલાઓની પ્રતિષ્ઠા ગિરનારની સ્તુતિ, કરવામાં આવી હતી... આ આરાધના માટે તૈયાર થયેલ ‘જયતળેટી’ પાસે ગિરનાર વંદનાવલી ઊભા રહી ગિરનાર ગિરિવરના જિનાલયનું આલાદક દર્શન થતું હતું... શ્રી દેવવંદન નેમિજિન સેવાયૂસ્ટના પ્રવચનખંડમાં મહામં ગલકારી નાણ શ્રીનેમિજિન ભક્તામરસ્તોત્ર મંડાઇ...પૂજ્યશ્રીના મંગલાચરણ બાદ ચાતુર્માસિક આરાધનાના સહયોગદાતા શ્રીયુત પ્રકાશભાઈ વસાએ ૧૬ ઉપવાસના પચ્ચકખાણ કરવા ગિરનારના ૯ ખમાસમણા. સાથે દ્વિતીય ઉપધાન ૩૫ ઉપવાસથી કરવાનો મંગલ પ્રારંભ કર્યો... સાથે સાથે ૯ લોગસ્સનો કાઉસ્સગ્ન. તેમના કલ્યાણમિત્ર નિતીનભાઈ અને જન્મે અજૈન એવા ગણેશભાઈ પટેલ . ભક્તિગીત પણ મૂળવિધિથી પાંત્રીસુ કરવા માટે જોડાયા હતા, તેઓ સાથે ત્રણ આરાધક જ પચ્ચકખાણ આદિ લગભગ સવા કલાકે સામુહિક ઉષાભક્તિની ભાઈઓ મૂળવિધિથી અઢારીયું કરવા માટે જોડાયા... અનેક આરાધકોએ બાર આરાધના થતી... વ્રત-તપ આદિ ઉચ્ચર્યા હતા... આ મંગલ વિધિની પૂર્ણાહુતિ થતાં અનેક ૯૬ વર્ષની જૈફ વયે પણ પૂજ્યશ્રી નિત્ય ‘ભવભાવના' ગ્રંથ આધારિત આરાધકોએ શ્રીનેમિનાથ દાદાને ભેટવા માટે યાત્રાર્થે પ્રયાણ કર્યું હતું... વૈરાગ્યરસથી ભરપૂર જિનવાણીનું સુધાપાન કરાવતાં હતા... નિત્ય સ્નાત્રમહોત્સવપૂર્વક સામુહિક પૂજા. નિત્ય ગિરનાર ભક્તિ Page #98 -------------------------------------------------------------------------- ________________ આગળ વધતાં હતા. પૂ. મુનિ હેમવલ્લભ મહારાજ સા. ની નિશ્રામાં જિનાલયમાં દેવવંદન નિત્ય દરે ક આરાધકોને ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચકખાણ. . ઉદારદિલ આયોજકો દ્વારા એકાસણા | આયંબિલના તપસ્વીઓની જોરદાર સાધર્મિકભક્તિ. . નિત્ય બપોરે ૫.પૂ. મુનિ નયનરત્ન મહારાજ સાહેબ ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી શૈલીમાં ‘યોગશાસ્ત્ર’ અને ‘નેમિનાથચરિત્ર' ગ્રંથ આધારિત પ્રવચન ગંગા વહાવી આરાધકોના કર્મમલને દૂર કરતાં હતા. . સંધ્યાભક્તિમાં પુનઃ પ. પૂ. મુનિ હેમવલ્લભ મહારાજ સાહેબની નિશ્રામાં જિનાલયમાં સામુહિક દેવવંદન થતાં હતા. નિત્ય પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રાવક ભાઈઓનું દેવસિય પ્રતિક્રમણ. નિત્ય રાત્રિએ જિનાલયમાં સામુહિક પ્રભુભક્તિ તથા આરતી. સમસ્ત ચાતુર્માસ દરમ્યાન નિયમિત આ ક્રમમાં સૌ કોઈ આરાધનામાં જોડાતાં અને વચ્ચે સમય મળે ત્યારે વ્યક્તિગત અનુકૂળતા મુજબ શ્રાવકશ્રાવિકાઓ અનુક્રમે સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં સામાયિક આદિ આરાધના કરતાં હતા. શ્રાવિકાઓની આરાધના માટે પૂ.સિદ્ધિસૂરિ મહારાજના સમુદાયના સાધ્વી કલ્પજ્ઞાશ્રીજી આદિ ઠાણા બિરાજમાન હતા. સવારથી રાત્રિ સુધીની આરાધનાના આ નિત્યક્રમમાં લોકો ઓતપ્રોત થઈ જતાં અને કેટલાક આરાધકો તો બોલી ઉઠતાં કે ‘અરે ! અમે તો સિદ્ધગિરિની છત્રછાયામાં પ-૫ ચોમાસા કર્યા પરંતુ તેમાં સામુહિક આરાધનાનો આવો આનંદ ક્યારેય અનુભવવા મળ્યો નથી.' સૌ ભાવોલ્લાસપૂર્વક આરાધનામાં જોડાઈને વીર્ય ફોરવી તપ-ત્યાગમાં પણ અષાઢ વદ-૧૨: | ગિરનાર ગિરિવરની નિત્ય આરાધનામાં ભાવોલ્લાસમાં વૃદ્ધિ થાય તે માટે પૂજ્યશ્રીના શુભાશિષથી મુનિ હેમવલ્લભ મહારાજ સાહેબ દ્વારા સંકલિત શ્રી નેમિનાથ પરમાત્માના નવ ભવની સંક્ષિપ્ત વાતો સમેત શ્રી નેમિનાથચરિત્ર, શ્રી નેમિભક્તામર સ્તોત્રપાઠ, નેમિપ્રભુના ૧૦૦ ચૈત્યવંદન, ૮૯ સ્તવન, તથા ૨૫ થયના જોડા વગેરેથી યુક્ત ‘નિરખ્યો નેમિ જિણંદને'... પુસ્તકનું વિમોચન જૂનાગઢના વતની પ્રફુલાબેન દલાલના શુભ હસ્તે વ્યાખ્યાન દરમ્યાન કરવામાં આવ્યું હતું... અંતિમ અંજનશલાકા: ગરવા ગુર્જરદેશની રાજધાની ગાંધીનગરના સેકટર નંબર ૭ માં પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શિલાસ્થાપન થયેલ જિનાલયનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ રહ્યું હતું... તે અવસરે ગાંધીનગર જૈન સંઘના ટ્રસ્ટીગણે જૂનાગઢ આવી પૂજ્યશ્રીને વિનંતી કરી કે આપ અમારા જિનાલયમાં પ્રભુજીની અંજનશલાકા પ્રતિષ્ઠા કરવા માટે પધારો... પરંતુ હવે જૂનાગઢથી ખસવાની કોઈ ગણતરી ન હોવાથી પૂજ્યશ્રીએ તેમની વિનંતીનો અસ્વીકાર કર્યો ત્યારે ટ્રસ્ટીગણે જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં જ પૂજ્યશ્રીના શુભ હસ્તે જ નૂતન જિનબિંબોની અંજનશલાકા કરાવવાનો નિર્ણય કર્યો... ગાં ધી ન ગ ર થી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ જિનબિંબો અંજનશલાકા માટે આવી ગયા... કo Page #99 -------------------------------------------------------------------------- ________________ અષાઢ વદ અમાસના મંગલમુહૂર્તે અંજનશલાકા મહોત્સવનો પ્રારંભ થયો... ૯૬ વર્ષની જૈફ વયે પણ યુવાન સાધુને શરમાવે તેવી અપ્રમત્તતા પૂર્વક, જિનેશ્વર પરમાત્મા તથા તેઓના વચનમાં દૃઢ શ્રદ્ધાપૂર્વક અંજનશલાકા વિધિના દરેક અનુષ્ઠાનોમાં હાજર રહેતા હતા.. પૂજ્યશ્રી નિત્ય ભાવોલ્લાસ સાથે દરેક વિધિમાં જોડાતાં અને ૯૬ વર્ષની જૈફ વયે નૂતન બિંબો ઉપર અંગન્યાસ કરતાં પૂજ્યશ્રીને જોનારાનો પણ જન્મ સફળ થઈ ગયો .... આ અંજનશલાકા મહોત્સવાર્થે ગાંધીનગર સંઘના અનેક ભાવુકો આ મહોત્સવને માણવા પધાર્યા હતા... ચાતુર્માસ કરવા પધારેલ આરાધકોને પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ રહેલ અંજનશલાકા માણવાનો આ અમૂલ્ય લાભ મળી ગયો... પરમાત્માના ચ્યવન,જન્મ અને દીક્ષા કલ્યાણકો ખૂબ જ ઉલ્લાસભેર ઉજવાયા... શ્રાવણ સુદ ચોથની મધ્યરાત્રિએ મંગલનાદના વાતાવરણમાં ૯૬ વર્ષની જૈફ વયવાળા પૂજ્યશ્રીએ પ્રભુજીની પ્રતિમામાં પ્રાણ પૂરવા માટે સ્વયં પરમાત્મભાવમાં પ્રવેશી પરમતત્ત્વના ભાવોનું પ્રતિમાજીમાં સિંચન કરતાં અજર-અમર-અરૂપી સ્વરૂપદાયક અંજનશલાકા વિધિ કરી... પરમાત્માના કેવળજ્ઞાન પ્રાપ્તિના સુચક કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી થઈ.... મંગલપ્રભાતે સકલ સંઘની હાજરીમાં નૂતન પરમાત્માનો નિર્વાણકલ્યાણક મહોત્સવ ઉજવાયો... આ અંજનશલાકા મહોત્સવના પ્રારંભદિનથી જ શાસનહિતચિંતક, શ્રીસંઘ-એકતાર્થી પૂજ્યશ્રીએ શાસનના કોઈ વિશિષ્ટ લાભાર્થે મુનિ હેમવલ્લભ મહારાજ સાહેબને એકાવન દિવસ સુધી આયંબિલમાં માત્ર શેકેલા ચણા વાપરીને નિત્ય ૧૨ થી ૧૩ કલાકના વિશિષ્ટ જાપની આરાધનાની શરૂઆત કરાવી હતી.. શ્રાવણ વદ-૩ શ્રીયુત પ્રકાશભાઈ વસાએ ૩૫ ઉપવાસથી પાંત્રીસાની આરાધના અત્યંત અપ્રમત્તભાવે કરી હતી. આરાધના દરમ્યાન દિવસમાં ક્યારેય ૧ sin Education ભીંતને ટેકો દઈને બેઠા વગર હજારોની સંખ્યામાં નમસ્કાર મહામંત્ર અને લોગસ્સના કાઉસ્સગ્ગ, ખમાસમણા આદિ દરેક ક્રિયા ખૂબ જ ઉલ્લાસ અને અપ્રમત્તતા પૂર્વક કરી હતી... પૂજ્યશ્રીની નિશ્રામાં જૈનસંઘના અગ્રણી શ્રેષ્ઠીવર્ય શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ આદિની ઉપસ્થિતિમાં ૩૫ ઉપવાસના પારણાનો પ્રસંગ ભવ્યતાપૂર્વક ઉજવાયો.. સવારે શ્રેષ્ઠીવર્ય શ્રેણિકભાઈ સાથે પૂજ્યશ્રીની વર્તમાન જૈનસંઘની વિકટ પરિસ્થિતિ અને તીર્થાદિ સ્થાવર મિલ્કત આદિના રક્ષણના પ્રશ્નો અંગે અનેક ચર્ચાવિચારણાઓ થઈ. કેટલાક પ્રશ્નો માટે પૂજ્યશ્રીનું માર્ગદર્શન લઈ આગળ વધવાનો નિર્ણય પણ કર્યો.. ગિરનાર તીર્થના ભાવિ વિકાસને અનુલક્ષીને ગિરનારની તળેટીમાં ભાતાખાતાના પાછળની બિન ઉપયોગી પડેલા જર્જરીત મકાનના સ્થાને સિદ્ધગિરિ મહાતીર્થની જયતળેટી સમાન ગિરનારની જયતળેટીનું નિર્માણ થાય તો અનેક ભવ્યાત્માઓ આ તીર્થભક્તિનો લાભ લેવા સમર્થ બની શકે આવો પ્રસ્તાવ પૂજ્યશ્રીએ મૂક્યો... જૈનસંઘના હિતકાંક્ષી શ્રી શ્રેણિકભાઈએ તરત જ તેઓશ્રીના પ્રસ્તાવનો સ્વીકાર કરતાં ગિરનારની તળેટીમાં ‘જયતળેટી'નું શીઘ્રાતિશીઘ્ર નિર્માણ કરાવવાની જાહેરાત કરી હતી... પર્યુષણ મહાપર્વની નોબત વાગતાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના કેશલુંચનની ક્રિયાનો પ્રારંભ થયો...... પૂર્વકૃતકર્મના વિપાકસ્વરૂપે ભોગાવલી કર્મોદયથી સંસારમાં પડવું પડ્યું હોવાથી અંતરની વ્યથા વ્યક્ત કરતાં આરાધક આત્માઓમાંના ૪૮ આરાધકો(પુરુષ)માંથી ૩૫ પુણ્યાત્માઓએ સત્ત્વ ફોરવીને શ્રમણધર્મના અંશાત્મક આસ્વાદનરૂપ ‘લોચ પરિષહ’નો સહર્ષ સ્વીકાર કરીને કેશલુંચન કરાવ્યું હતું... અંતિમ પર્યુષણ મહાપર્વની આરાધના For Private Personal Use Only www.brary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ ગિરનારની ગોદમાં સેંકડો વર્ષના ઇતિહાસમાં સર્વપ્રથમવાર આયોજન કરાયેલ સામુહિક ચાતુર્માસિક આરાધનાના આરાધકો ઉપરાંત બહારગામથી ૩૦-૩૫ આરાધકો પર્યુષણ મહાપર્વની આરાધના કરવા પધાર્યા હતા... પૂજ્યશ્રીની શારીરિક અસ્વસ્થતાના કારણે અષ્ટાહ્નિકા અને કલ્પસૂત્રના વ્યાખ્યાનો પ.પૂ.મુનિ નયનરત્ન મહારાજ સાહેબે ખૂબ જ સરળ શૈલીમાં કર્યા હતા.. ભાદરવા સુદ એકમના શ્રમણ ભગવાન મહાવીરપ્રભુના કલ્પસૂત્ર અંતર્ગત જન્મવાંચનના અવસરે પ્રભુજીની માતાને આવેલા ચૌદ સ્વપ્નો તથા પારણાની ઉછામણીઓમાં સૌએ હર્ષોલ્લાસપૂર્વક બોલીઓ બોલીને લાભ લીધો હતો... ત્યારબાદ ચૌદ સ્વપ્ન ઉતર્યા બાદ પૂજ્યશ્રીના સ્વમુખે ત્રિશલાનંદન, ત્રિલોકગુરૂ, ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ બનનાર વર્ધમાનકુમારનું જન્મવાંચન થયું... અંતિમ બારસાસૂત્ર વાંચનઃ આત્મશુદ્ધિ ના અણમોલ અવસર ભાદરવા સુદ-૪ના સંવત્સરી મહાપર્વના દિવસે મંગલ પs પ્રભાતે પૂજ્યશ્રીને બારસાસૂત્ર વહોરાવવામાં આવ્યું... બારસાસૂત્રની જ્ઞાનપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા આદિની વિધિ પૂર્ણ થતાં લગભગ ૯.૧૫ કલાકે જૈનશાસનના વર્તમાન ઇતિહાસમાં ક્વચિત્ બની હોય તેવી ઘટના રૂપે ૯૬ વર્ષની દીર્ઘ ઉંમરે પૂજ્યપાદશ્રીએ મહામંગલકારી ‘બારસાસૂત્ર'ના વાંચનનો પ્રારંભ કર્યો અને અખલિત રીતે એકલય સાથે ધારાબદ્ધ વાણીથી એક પછી એક સૂત્રોને વાતાવરણમાં વહેતા મૂક્યા હતા. તેમાં પૂજ્યશ્રીને થોડા મહીનાઓથી આંખની પાંપણ બિડાઈ જવાની તકલીફ હોવાથી છેલ્લો પોણો કલાક તો એક હાથે આંખની પાંપણ ખુલ્લી રાખવાના પ્રયાસપૂર્વક છેલ્લા ૩૦૦ સૂત્રોનું વાંચન કર્યું અને સમસ્ત બારસાસ્ત્રનું વાંચન પોણા ત્રણ કલાકમાં પૂર્ણ કર્યું હતું.. - આ પર્યુષણ મહાપર્વ દરમ્યાન આરાધના કરી રહેલ આરાધક પુણ્યાત્માઓ દ્વારા ચોમાસા દરમ્યાન અનેકવિધ તપ આરાધનાઓ થઈ હતી. ૩૫ ઉપવાસ-૧ પાંત્રીસુ - ૩ ૩૦ ઉપવાસ - ૧ ચત્તારી-અટ્ટ-દસ-દોય - ૩ અટ્ટાઈ - ૨૦ ૬ ઉપવાસ - ૨ ૬૪ પહોરી પૌષધ - ૮૦ અટ્ટમ -૪૦ વર્ષીતપ - ૯ વર્ધમાન તપ-૨૫ આ ઉપરાંત અનેક ઉપવાસ-આયંબિલ તપની આરાધના. જાપની વિશિષ્ટ આરાધના સાથે અખંડ ૧૨૦ દિવસ તથા ૯૦ દિવસના આયંબિલની આરાધના. | ૨૦ દિવસ ખીરના એકાસણા સાથે એક-એક નમસ્કાર મહામંત્રનો જાપ કરવા પૂર્વક એક-એક પુષ્પ અથવા અક્ષતની પરમાત્માના ચરણોમાં અંજલિપૂર્વક નિત્ય પ000-1000ની અંજલિ સાથે ૧ લાખ નમસ્કાર મહામંત્રનો જાપ ૧૪ પુણ્યાત્માઓએ કર્યો હતો. અંતિમ શાશ્વતી ઓળીઃ | મેઘરાજાના આગમનના અવસરે વાદળોના ગડગડાટ થતાં પેલો વનમાં રહેલો મોરલો કેવો આનંદમાં આવી થનગનાટ કરવા લાગે !તમ જીવનભર ઉપવાસ-આયંબિલની ઘોર તપશ્ચર્યા કરેલ આ પૂજ્યશ્રીનો આત્મા પણ અસ્વસ્થ સ્વાથ્યમાં પણ આયંબિલની શાશ્વતી ઓળી નજીક આવતાં થનગનાટ કરવા લાગ્યો... Page #101 -------------------------------------------------------------------------- ________________ જન્મોજનમની સાધનાના પુણ્યકર્મે ગાઢ થયેલા સંસ્કારોને કારણે ઓળીના નિર્વાણ કલ્યાણકના દિવસો નજીક આવતાં હતાં... સ્કુલાદિમાં વેકેશનનો દિવસનો પ્રારંભ થતાં જ પૂજ્યશ્રીએ પણ આયંબિલ શરૂ કર્યા... મુનિ સમય હોવાથી ગિરનારની યાત્રા કરવા આવનાર ભાવુકોનો પ્રવાહ વધતો નયનરત્ન મહારાજ સાહેબ નિત્ય “શ્રી સિદ્ધચક્ર માહાભ્ય’ અને જતો હતો તેમાં દિવાળીના છેલ્લા બે દિવસ તો શ્રી નેમિજિનસેવાસ્ટ‘શ્રીપાળચરિત્ર” ઉપર મનનીય અને ચિંતનીય હૃદયસ્પર્શી પ્રવચનો કરતાં યાત્રિકભવનની ધર્મશાળા પણ નાની પડવા લાગી... અનેક ભાવુકો પરમાત્મા હતા. ગિરનાર પહાડની ચારેબાજુ જંગલના કારણે પુષ્કળ વનરાજીઓ તથા મહાવીરના નિર્વાણ કલ્યાણકની આરાધના પૂજયશ્રીની નિશ્રામાં કરી સં. પહાડના કારણે વારંવાર થતાં વાદળીયા વાતાવરણથી વહેલી સવારના ભેજનું ૨૦૫૯ નૂતનવર્ષના મંગલમય પ્રારંભ દિન તથા અનંત લબ્લિનિધાન વાતાવરણ રહેવા લાગ્યું હતું. તેના કારણે ઓળીના સાતમા દિવસે સાહેબને ગૌતમસ્વામીના કેવળજ્ઞાન દિનની પુણ્યવંતી પ્રભાતે પૂજ્યશ્રીના સ્વમુખે શરદી-કફ-ઉધરસનું પ્રમાણ વધવા સાથે શારીરિક અસ્વસ્થતામાં વધારો થયો મહામાંગલિકનું શ્રવણ કરી જીવન સફળ બનાવવા આવ્યા હતા... દિવાળીની અને તાત્કાલિક ડોકટરી ઈલાજ શરૂ કરાવતાં લગભગ ૩ દિવસ બાટલા લગભગ મધ્યરાત્રિએ દેવાધિદેવ તારક તીર્થંકર પરમાત્મા મહાવીરના ચડાવવા પડ્યા હોવા છતાં ‘મેરુ તો ડગે પણ જેના મન ન ડગે” એવા કેવળજ્ઞાન કલ્યાણકની આરાધના થઈ... વહેલી સવારે વહેલી પરોઢે પૂજ્યશ્રીએ નવપદની શાશ્વતી ઓળીના આયંબિલ તો પૂર્ણ જ કર્યા હતા... . લગભગ ૩.૪૫ કલાકે બાદ સૌ આરાધક ભાગ્યશાળીઓ સાથે મહાપ્રતાપી ત્યારબાદ પણ બેસણાના પચ્ચકખાણ કરતાં હોવા છતાં સવારે માત્ર દવાઓ પ્રભુવીરના નિર્વાણ કલ્યાણકની આરાધનાનો પ્રારંભ થયો... સૌ ખૂબ સાથે અનુપાન લઈ બપોરે એક જ વખત નિર્દોષ ભિક્ષાપૂર્વક આહાર કરતાં | ભાવપૂર્વક પ્રભુવીરના નિર્વાણ કલ્યાણકની આરાધનામાં મસ્ત હતા અને હતા... છેલ્લા એક માસથી મસ્તકમાં શિખાના સ્થાને ખેંચાણ અને દુ:ખાવાનો ખરેખર તે અવસરે પરમાત્માનો વિરહ થયો હોવાનો અનુભવ કરતાં કરતાં અનુભવ થતો હતો અને જમણા હાથના ખભાથી આખા હાથમાં વેદના થતી દેવવંદન પૂર્ણતાને આરે જ હતું તે અવસરે અચનાક પૂજ્યશ્રી એકદમ હોવા છતાં નિત્ય દરેક આરાધકે જીવોના દ્રવ્ય-ભાવે સ્વાથ્ય માટે અસ્વસ્થ થઈ ગયા અને ઝડપથી દેવવંદન પૂર્ણ કરવા સૂચન કર્યું. દેવવંદન અપ્રમત્તભાવે વાસક્ષેપ કરતાં હતાં... છેલ્લા બે માસથી સાહેબને શરીરે પૂર્ણ થતાંની સાથે જ એકદમ છાતીમાં દુ:ખાવાની અસહ્ય પીડાના કારણે માલિશ કરવા આવનાર મુસલમાન યુવાન આદિલખાને તો પ્રથમ દિવસે જ સંથારામાં લંબાવીને સ્વયં છાતી ઉપર હાથ રાખી નમસ્કાર મહામંત્રનું આ મહાપુરુષનો સ્પર્શ કરતાં માંસનો ત્યાગ કર્યો હતો અને આ નવપદના | મોટેથી રટણ કરવા લાગ્યા... મુનિ ભગવંતો બામ વગેરે લગાડી પ્રાથમિક દિવસો દરમ્યાન રાત્રિભોજનત્યાગ-બ્રહ્મચર્યપાલન આદિના પચ્ચકખાણ ઉપચાર કરતાં થોડી જ વારમાં પૂજ્યશ્રી કંઈક અંશે સ્વસ્થ થયા... કરી એક દિવસ આયંબિલ પણ કર્યું હતું. વિનયશિરોમણિ, નમ્રતામૂર્તિ, અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી સં. ૨૦૫૯ નૂતનવર્ષપ્રારંભ ભગવંતના કૈવલ્યની આરાધનાર્થે દેવવંદન થયા.. પ્રતિક્રમણ-પડિલેહણાદિ ચરમ તીર્થપતિ, આપણા આસજ્ઞોપકારી પરમાત્મા મહાવીર પ્રભુના | આવશ્યક ક્રિયા પતાવી ગિરનાર તળેટીના મુખ્ય ઉપાશ્રયના મોટા હોલમાં પૂજ્યશ્રી અનેકની તપનૈયાને તારનાર હતા.... Education Page #102 -------------------------------------------------------------------------- ________________ મહામાંગલિકનું આયોજન કરવામાં આવ્યું હતું...વિવિધ ગામોથી, જૂનાગઢ मृत्युकल्पद्रुमे प्राप्ते येनात्मार्थो न साधितः । ગામમાંથી આવેલા ભાવુકજનોથી ખીચોખીચ ભરેલા ઉપાશ્રયમાં મંગલ निमग्नो जन्मजम्बाले स पश्चात् किं करिष्यति ॥ ઘડીએ પૂજ્યશ્રીએ માંગલિકનો પ્રારંભ કરવા નમસ્કાર મહામંત્ર અને જે જીવ મૃત્યુ નામના કલ્પવૃક્ષને પ્રાપ્ત કરવા છતાં આત્મકલ્યાણને સાધી માંગલિક શ્લોકનું ઉચ્ચારણ કર્યા બાદ વધારે બોલવામાં શ્રમ અનુભવાતો નથી શકતો તે જીવ પછી સંસારરૂપી કીચડમાં ખેંચીને શું વિશેષ કરી શકશે ? હોવાનો અહેસાસ થતાં મુનિ હેમવલ્લભવિજયજીને સંપૂર્ણ માંગલિક કરવાનું आगर्भात् दुःखसंतप्तप्रक्षिप्तो देहपिञ्जरे । સુચન કરતાં મુનિ ભગવંતે નૂતનવર્ષના માંગલિક સ્વરૂપે મહાપ્રભાવક नात्मा विमुच्यतेऽन्येन, मृत्युभूमिपतिं विना ॥ નવસ્મરણ પૈકી સાત સ્મરણ તથા શ્રીગૌતમસ્વામીનો રાસ વાંચ્યો હતો... આત્માના શત્રુ એવા કર્મરાજા વડે આ જીવ ગર્ભમાં પ્રવેશવાની પ્રથમ ત્યારબાદ મુનિ નયનરત્નવિજયજીએ નૂતનવર્ષ ધર્મમય પસાર કરવા ક્ષણથી જ ક્ષુધા, તૃષા, રોગ, જરા, સંયોગ, વિયોગ આદિ અનેક દુ:ખોના ગાગરમાં સાગરની માફક ટૂંકમાં હિતોપદેશ આપ્યો હતો. અંતે પૂજ્યશ્રીએ ભંડારસ્વરૂપ દેહપિંજરમાં પૂરાયો છે. તેને હવે યમરાજા સિવાય અન્ય કોણ ચતુર્વિધ સંઘની સમક્ષ ચતુર્વિધ સંઘ તથા જગતના સર્વે જીવો સાથે ખૂબ જ છોડાવી શકે તેમ છે ? ભાવપૂર્વક ગદ્ગદ્ હૈયે ક્ષમાપના કરી, પછી પૂજ્યશ્રીની અસ્વસ્થતાને કારણે संसारासक्तचित्तानां मृत्युभीतिर्भवेन्नृणां । મુનિ નયનરત્નવિજયજીએ સૌ ભાવિકોને પૂજ્યશ્રીના હાથે સૂરિમંત્રથી बोधयते पुनः सोऽपिज्ञानवैराग्यवासिनाम् ॥ વાસિત કરેલ વાસક્ષેપ વડે આશિષ આપ્યા હતા... લગભગ સવારે ૯.00 જે જીવનું ચિત્ત સંસારના પદાર્થોમાં આસક્ત છે પરંતુ પોતાના વાગે ડોકટર આવતાં પૂજ્યશ્રીને તપાસીને કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યો આત્મસ્વરૂપને જાણતું નથી તેને નજીક આવતું મૃત્યુ ભયજનક લાગે છે, ત્યારે તેમણે મંદ હૃદયરોગનો હુમલો થયો હોવાનું જણાવી ઉપચાર માટે યોગ્ય જ્યારે નિજ આત્મસ્વરૂપનો જ્ઞાતા તથા પરપદાર્થમાં વૈરાગ્યવાળો જીવ મૃત્યુ દવા-ઈન્જકશનો અંગે સૂચન કરેલ... નજીક આવતાં આનંદ અનુભવે છે. કારતક સુદ પાંચમ- જ્ઞાનપંચમી: जीर्ण देहादिकं सर्वं नूतनं जायते यतः । પર્યુષણ મહાપર્વ પછીના છેલ્લા દોઢ-બે માસથી શારીરિક અસ્વસ્થતા स मृत्युः किं न मोदाय सतां सातोत्थितिर्यथा ॥ અનુભવી રહેલા પૂજ્યશ્રીનું આંતરમાનસ કંઈક વિમાસણમાં રહેતું હોવાનું મૃત્યુ આવતાં જીર્ણ થઈ ગયેલ દેહાદિ સર્વ છૂટી જાય છે અને નવું શરીર જણાતું હતું... શારીરિક આરોગ્ય માટે દ્રવ્યોપચાર ચાલતાં હતાં પરંતુ પ્રાપ્ત થવાથી જ્ઞાની પુરુષો મૃત્યુને એક પ્રકારનો શાતાનો ઉદય માનતા શાસ્ત્રાભ્યાસ તથા પૂજ્યોની અનુપમ કૃપા અને દીર્ઘકાલીન સંયમપર્યાય હોવાથી તેને માટે મૃત્યુ એ હર્ષનો અવસર બને છે. દરમ્યાન અનેક અનુભવોથી ઘડાયેલ પૂજ્યશ્રીને અંતિમ કાળ નજીક આવી | બસ! આ વિચારોના આધારે લગભગ બાહ્યભાવો-બાહ્ય પ્રવૃત્તિ તરફ રહ્યો હોવાના ભણકારા સંભળાવા લાગ્યા હતા. તે વખતે તેઓ એ ચિંતનમાં | ઉપેક્ષા કરી આંતરપરિણતિના ખૂલ્લા આકાશમાં વિહરવા લાગ્યા... અને લાગી ગયા કે - જ્ઞાનપંચમીના મહિમાવાન દિનની મંગલ પ્રભાતે લગભગ ૮.૩૦ કલાકે મુનિ Page #103 -------------------------------------------------------------------------- ________________ હેમવલ્લભવિજયજીને જણાવ્યું કે “આ જ મને કંઈક સંભળાવો. હવે આ કાયાનો ઝાઝો ભરોસો નથી.” તે અવસરે મુનિવરે ‘પૂર્વપુરુષોની અંતિમ આરાધનાઓ’ એકધારી લગભગ પાંચ કલાક સુધી સંભળાવી. પૂજ્યશ્રી અત્યંત ભાવપૂર્વક સાંભળીને જ્યાં જ્યાં તથા પ્રકારના શબ્દો આવે ત્યાં ત્યાં ભાવથી બે હાથ જોડી ‘મિચ્છા મિ દુક્કડમ્' બોલતા બોલતા મસ્તક ઝુકાવી સૌ જીવોને ખમાવતાં રહેતા હતાં. આ આરાધનામાં ભાવોની છોળો ઉછળવા લાગી અને અજર, અમર, અક્ષય પદની પ્રાપ્તિ માટે કર્મમુક્ત-દોષમુક્ત થવા જીવનસંધ્યાની આખરી ક્ષિતિજે ઊભેલા પૂજ્યશ્રીએ જીવન-શુદ્ધિ અર્થે મુનિ હેમવલ્લભવિજયજી સન્મુખ સંયમજીવનની આરાધના દરમ્યાન લાગેલા અતિચારનું આલોચન કર્યું અને મહાપચ્ચકખાણ પયજ્ઞાના અંતે જણાવ્યું છે. તેમ - सम्मं मे सव्वभूएस, वेरं मज्झन केणइ । खामेमि सव्व जीवे, खमामि अहं सव्वजीवाणं ॥ મારે સર્વ જીવો પ્રત્યે સમાનતા અને સમતા છે, મારે કોઈની સાથે વેરઝેર નથી, હું સર્વ જીવોને ખમું અને સર્વ જીવોને ખમાવું છું. આ રીતે સકલ જીવ રાશિ સાથે ક્ષમાપના કરીને જિનેશ્વર પરમાત્માને પ્રાર્થના કરે છે કે मृत्युमार्गे प्रवृत्तस्य, वीतरागो ददातु मे । समाधिबोधो पाथेयं, यावन्मुक्तिपुरीपरः॥ હે વીતરાગ પરમાત્મા! મૃત્યુ માર્ગે પ્રવર્તેલા મને પરલોકની આ યાત્રામાં હું જ્યાં સુધી મુક્તિપુરીએ ન પહોંચે ત્યાં સુધી સમાધિબોધરૂપી પાથેય (ભાથું) આપવા કૃપા કરો !” પૂજયશ્રી નિત્ય આત્મભાવમાં રમણ રહેવા લાગ્યા... તેઓશ્રીની અસ્વસ્થતાના સમાચાર ચોતરફ ફેલાઇ જવાથી અનેક ભક્તજનો દર્શનવંદનાર્થે આવવા લાગ્યા... નાજુક તબિયતમાં લોકોની અવરજવરના કારણે ઈન્ડેશન ન લાગી જાય તે માટે સાવચેતીરૂપે કોઈપણ ગsોને પાણીની નજીક ન જવા દેતાં વચ્ચે જ એક દોરી બાંધી રાખેલી હોવાથી આગેવાનો દૂરથી જ દર્શન-વંદન કરાવતાં હતા. પરંતુ કરુણાસાગર પૂજ્યશ્રી જ્યારે કોઈ ગૃહસ્થને નિરાશ થઈને પાછો જતો જોતાં ત્યારે તેને સામેથી બોલાવી વાસક્ષેપ કરી આપતાં... સાહેબજીએ જીવન દરમ્યાન મર્યાદાપૂર્વક આવનાર કોઈને વાસક્ષેપ નાંખવા બાબત નિરાશ કર્યા નથી...પૂજ્યશ્રીને સકળ સંઘના શ્રાવકશ્રાવિકા પ્રત્યે અત્યંત વાત્સલ્યભાવ હોવાથી ૩ વર્ષના બાળકથી લઈને ૯૩ વર્ષના વૃદ્ધો પણ તેમની પાસે નિઃસંકોચ આવી શકતા હતા... ધીમે ધીમે ચાતુર્માસના શેષ દિવસો પસાર થઈ ગયા... ડોકટરોનું સૂચન હતું કે મહારાજ સાહેબ ગામમાં આવી જાય તો ગામમાં એકસ-રે, સોનોગ્રાફી વગેરે અનેક સગવડો ઉપલબ્ધ હોવાથી યોગ્ય તપાસ કરવાનું શક્ય બને. કારતક સુદ પુનમના દિવસે ચાતુર્માસિક આરાધના કરવા પધારેલ આરાધકો ગિરનાર મહાતીર્થની યાત્રા કરીને બપોરે નીચે આવ્યા બાદ સૌએ સાહેબના દર્શન-વંદન કરી આશીર્વાદ ગ્રહણ કરી રડતી આંખે વિદાય લીધી હતી. કારતક વદ બીજના વહેલી સવારે પૂજ્યશ્રીએ ગામ તરફ પ્રયાણ કર્યું અને સીધા સોનોગ્રાફી સેન્ટરમાં ગયા. પૂજ્યશ્રીના દેહની સોનોગ્રાફી બાદ તેઓશ્રીને ડો. સુરેશભાઈ કુબાવતના દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં બ્લડ-યુરીન આદિ ટેસ્ટો લેવામાં આવ્યા. થોડી જ વારમાં સોનોગ્રાફીનો રીપોર્ટ આવી ગયો. - ડો. સુરેશભાઈએ અન્ય ડોકટરોની સાથે ચર્ચા વિચારણાઓ કરીને મુનિ હેમવલ્લભવિજયજીને રોગની ગંભીરતા અને ઇલાજની અશક્યતાઓનો ખ્યાલ આપી વ્યાધિએ વેગ પકડ્યો હોવાથી તે મર્યાદા ઓળંગીને આગળ વધી ગયેલ હોવાનું જણાવ્યું. હવે કોઈ ઉપચાર શક્ય ન હોવાથી ડોકટરે પૂજ્યશ્રીને ૯પ પૂજ્યશ્રી સદા વાત્સલ્ય વરસાવનાર હતા... Page #104 -------------------------------------------------------------------------- ________________ હોસ્પીટલમાં રાખવાની હવે કોઈ આવશ્યકતા ન હોવાનું જણાવી ઉપાશ્રયમાં ઉપાય જણાતો હતો.. લઈ જે રીતે ધર્મ આરાધના કરાવવી હોય તે રીતે કરાવવા માટે અમદાવાદના વૈદ્યરાજ ભાસ્કરભાઈ હાડકર અને ધોરાજીના હોસ્પીટલમાંથી રજા આપવા છતાં મહાત્માએ તે રીપોર્ટને તાત્કાલિક આયુર્વેદિક ડોકટર મેહુલભાઈ સાંઘાણી સાહેબજીના શરીરમાં કફના ગટ્ટા અમદાવાદ મોટા ડોકટરોનો અભિપ્રાય લેવા મોકલ્યો. થયા હોવાનું જણાવતાં હતા તેથી તેઓએ આ ગાંઠોને ભેદવા માટે ઉકાળા | બીજા જ દિવસે તેમના તરફથી સમાચાર આવ્યા ત્યારે જૂનાગઢના વગેરેના ઉપચારો શરૂ કરતાં પૂજ્યશ્રીને આવી અવસ્થામાં પણ આ ઉકાળા ડોકટરોનો અભિપ્રાય હતો તે જ વાત અમદાવાદના ડોકટરોએ પણ જણાવતાં વગેરે વિરાધનાઓ કરાવવાનું જરાપણ ઇષ્ટ ન હતું.. “આ વિરાધના દ્વારા હવે અન્ય કોઈ વિકલ્પના અભાવમાં પૂજ્યશ્રીને વાસ્તવિકતાનો ખ્યાલ આપી જીવોની હિંસા કરીને જીવવા કરતાં સમાધિમય મરણ આવતું હોય તો શું મુનિ હેમવલ્લભવિજયજીએ હવે બસ આત્માની જ ચિકિત્સામાં લાગી વાંધો છે ? હવે કેટલું જીવવાનું છે ? આ જતા દિવસોમાં વિરાધનાઓ કરીને ભાવોપચારમાં મગ્ન રહેવા જણાવ્યું અને કારતક વદ પાંચમના સવારે શું ફાયદો છે?’ આવા જ ચિંતનમાં રહી પોતાની આત્મિક આરાધનામાં લાગી હોસ્પીટલમાંથી રજા લઈ ઉપાશ્રયમાં આવ્યા હતા. પૂજ્યશ્રી તથા મુનિ ગયા હતા અને અનાદિકાળના ભવભ્રમણ દરમ્યાન આત્મા ઉપર લાગેલી હેમવલ્લભવિજયજી સિવાય વ્યાધિની ગંભીરતાનો સ્પષ્ટ ખ્યાલ લગભગ કર્મોની ગાંઠોને ભેદવા પ્રબળ ભાવોપચાર શરૂ કરી દીધા હતા. કોઈને આપવામાં આવ્યો ન હતો. તેથી તેઓશ્રી પ્રત્યેના ભક્તિ-બહુમાન અને ‘રાગ ભાવ ધારતપુદ્ગલથી, જે અવિવેકી જીવ, લાગણીવશ કેટલોક ભક્તવર્ગ તથા મોહવશ સ્વજનાદિ તેઓશ્રીને વાહન પાય વિવેક રાગ તજી ચેતન, બંધ વિગત સદીવ.’ દ્વારા અમદાવાદ લઈ જઈ વ્યવસ્થિત ઉપચારાદિની ભાવનાવાળા હતા. (જેના હૃદયમાં ભેદ-જ્ઞાનનો પ્રકાશ હોતો નથી તેવા અવિવેકી જીવો તો મેહુલભાઈ સાંઘાણી તથા અમદાવાદના ભાસ્કરભાઈ હાડકરના સલાહ પુદ્ગલના પ્રેમી હોય છે અને પુદ્ગલભાવના રાગી હોય છે, પરંતુ જે વિવેકી સૂચન મુજબ આયુર્વેદિક ઉપચાર ચાલતાં હતા તો બીજી તરફ ડોકટરના મત હોય છે, જેના હૃદયમાં ચેતન અને પુદગલના ભેદવિજ્ઞાનનું અજવાળું થઈ મુજબ પૂજ્યશ્રી કેન્સરના દ્વિતીય તબક્કામાંથી પસાર થઈ આગળ વધી રહ્યા જાય છે તે પુદ્ગલપ્રેમને ત્યજીને નિબંધન બની જાય છે.) હતા. દેહના કોઈ અન્ય સ્થાનેથી ગાંઠો છૂટી પડી પડીને લીવરમાં આવી રહી ઈમ વિવેક હિરિદે મેં ધારી, સ્વ પર ભાવ વિચારે, હોવાનું તેઓ જણાવતાં અને ધીમે ધીમે ગળા પાસે પણ એક મોટી ગાંઠ કાયા-જીવ-જ્ઞાનગ દેખથ, અહિ-કંચીકી જિમ ન્યારો.' જોવામાં આવી રહી હતી તેથી હવે સંપૂર્ણ શરીરના બહુધા ભાગમાં કેન્સરની (હદયમાં વિવેક એટલે કે ભેદજ્ઞાન ધારણ કરીને ‘સ્વ’ ‘પરી’નો વિચાર અસર પ્રસરી ગયેલ હોવાથી તથા ૯૬ વર્ષની દીર્ઘ ઉંમરે અત્યંત કૃશ બની કરવો, આ જ જ્ઞાનદેષ્ટિથી જેમ અહિ અર્થાત્ સર્પ અને તેની કાંચળી અલગ છે, ગયેલા આ દેહમાં લોહી-માંસાદિની અલ્પતાને કારણે ઓપરેશન દ્વારા તેમ આ શરીર અને જીવ પણ જુદા છે આ વિચારણા કરવી જરૂરી છે.) કાપકૂપ કરવી વ્યર્થ જણાતી હતી, તેથી જરૂરીયાત વગરની નિષ્કારણ પીડા પૂ.ચિદાનંદજી મહારાજ રચિત ‘પુગલગીતા'ના આ વચનો લક્ષમાં લઈ ઉપજાવવામાં કોઈ લાભ જણાતો ન હતો. સમય પસાર થવા દેવો અને હવે પૂજ્યશ્રી દેહ પ્રત્યે નિરપેક્ષ બની આત્મભાવમાં સ્થિર થઈ રહ્યા હતા. આયુષ્ય બળવાન હોય તેટલો સમય પણ સમાધિમય પસાર થાય તે જ શ્રેષ્ઠ ‘મોટું વનના[, પરિ ગનાતું, વિમવત્, શરીરાત્રેત ! ‘હું સ્વજનોથી, પૂજ્યશ્રી પ્રભુના માર્ગના અણગાર હતા... છર્ક Page #105 -------------------------------------------------------------------------- ________________ પરિજનોથી, વૈભવથી અને શરીરથી પણ જુદો છું, અન્ય છું' આવી હિસાબ ચૂકતે કરવા હવે ઝાઝા ભવો બાકી રહ્યા ન હોવાથી જિનેશ્વર ભાવધારામાં ચડવા લાગ્યા. તે અવસરે કર્મરાજાના રાજ્યમાં ખળભળાટ પરમાત્મા કથિત ધર્મયુક્ત દુર્લભ એવા મનુષ્યભવ સિવાય બીજી કઈ મચવા લાગ્યો... કર્મરાજાનું સામ્રાજ્ય હોય અને કોઈ જીવ આ રીતે છટકીને ગતિમાં આવો અણમોલ અવસર પ્રાપ્ત થાય ! તેથી કર્મરાજાના સૈન્ય દ્વારા તેની છાવણીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે? આ વાત કર્મરાજાને કોઈપણ વેદનાઓની વણઝાર ચાલવા માંડી અને પૂજ્યશ્રીએ કુશળ યોદ્ધા બની રીતે મંજૂર ન હતી તેથી પોતાના અશાતાવેદનીય નામના સૈન્યને પૂજ્યશ્રી ઉપર નિર્ભયતાપૂર્વક સતત તેનો સામનો કરવામાં પાછીપાની કરી ન હતી પરંતુ હુમલો કરવા મોકલી દીધા. લાગણીશીલ ભક્તજન અને મોહવશ સ્વજનો ખૂંખાર યુદ્ધનું દૃશ્ય નિહાળી ધર્મ અને કર્મના ખુંખાર યુદ્ધનો મહાપ્રારંભ થયો. પૂજ્યશ્રીની વેદના ત્રાહિમામ્ પોકારી જતાં હોવાથી તેઓ પૂજ્યશ્રીના આ અશાતાવેદનીયના દિનપ્રતિદિન વધવા લાગી. દિવસ તો હજુ ગમે તેમ પસાર થતો હતો પરંતુ હુમલાનું શમન કરવાના શુભ ભાવથી વાહન દ્વારા અમદાવાદ લઈ જવાની ગોઝારી રાત્રિઓ પસાર થઈ રહી હતી... રાત્રે સુતાને હજુ દસ મિનિટ થાય તીવ્ર ઇચ્છાવાળા બન્યા, જુનાગઢવાસીઓ હવે પૂજ્યશ્રીને આ ઉપાશ્રયમાંથી ત્યાં આખા શરીરમાં શુળ ભોંકાતા હોય તેવી તીવ્ર વેદના, દાવાનળ જેવો દાહ ક્યાંય બહાર ન લઈ જવાનો આગ્રહ કરવા લાગ્યા. અને મોક્ષપદેના મનોરથ અને આખા શરીરમાં નસો ખેંચાવાનો કારમો અનુભવ થતાં મુનિવર આખું સેવતાં આ મહારથી ગિરનાર મહાતીર્થકલ્પમાં વર્ણન કરાયેલ ભૂતકાળમાં શરીર દબાવતાં રહે અને એકાદ કલાકે કંઈક શાતાનો અનુભવ થતાં તેમને અનંતા તીર્થકરો જે પાવન-ભૂમિએથી દીક્ષા-કેવળજ્ઞાન અને સિદ્ધપદને પામ્યા સુવડાવી દેતાં પરંતુ હજુ દસ મિનિટ ન થઈ હોય ત્યાં પુનઃ કારમી વેદનાઓ હતા તે સિદ્ધક્ષેત્રગિરનાર મહાતીર્થના સાનિધ્યમાં અંતકાળ પસાર કરવા માટે ઉપડતાં તેઓશ્રી સંથારામાં બેઠાં થઈ જતાં. વળી મુનિવર શરીર દબાવતાં ગિરનાર તળેટીમાં સ્થિરતા કરવાની ભાવના ધરાવતાં હતા... તે અવસરે ત્યારે થોડી રાહત થતાં થોડીવાર સંથારતા ત્યારે પુનઃ તે જ વેદનાનું સ્વજનોએ તો પૂજ્યશ્રીને અમદાવાદ લઈ જવા માટે અમદાવાદથી સ્પેશ્યલ પુનરાવર્તન થતું. આ રીતે રાતોની રાતો સૂરિવર અને મુનિવરોની વીતવા એબ્યુલન્સ મોકલાવી ત્યારે જૂનાગઢવાસીઓ કોઈપણ હિસાબે અમદાવાદ લાગી. જવા દેવાની ઇચ્છાવાળા ન હતા... સૌ પૂજ્યશ્રીની નિશ્રામાં આવ્યા અને જૂનાગઢના શશીકાંતભાઈ, દિનેશભાઈ, સનતભાઈ, જયેશભાઈ, પોતપોતાની ભાવનાની રજૂઆત થઈ ત્યારે પૂજ્યશ્રીએ પણ ગંભીર વિચાર કેતનભાઈ, વિરેનભાઈ આદિ અનેક લાગણીશીલ શ્રાવકવર્ગે રાત્રિના સાથે શાસનદેવોના કોઈક સંકેતના આધારે હવે આ ઉપાશ્રયમાં જ રહેવું પૂજ્યશ્રીની શુશ્રુષા માટે ઉપાશ્રયમાં જ રાત્રિ રોકાવાનું શરૂ કરી સાહેબને ઉચિત માનીને જાહેરાત કરી કે “હવે અંતકાળ સુધી હું આ ઉપાશ્રયના શાતા આપવા અને મહાત્માને થોડો સમય આરામ આપવાનું શરૂ કરી દીધું. સંકુલથી બહાર નથી નીકળવાનો.' પૂજ્યશ્રીના આ વચનો સાંભળી ૮-૯ દિવસના આયુર્વેદિક ઉપચારના પ્રારંભના અલ્પ દિવસોમાં થોડો ફેરફાર અમદાવાદથી આવેલ એબ્યુલન્સને પાછી મોકલવામાં આવી અને આવી ને લાગ્યા બાદ હવે તેની કોઈ અસર જણાતી ન હતી. આવી જ વેદનામાં બીજા ત્રણ દિવસ પસાર થતાં એક એક કાતીલ રાત્રિઓ નિકટ મોક્ષગામી એવા આ જીવને અનંતકાળમાં બાંધેલા કર્મોનો પૂજ્યશ્રી દુષ્કર તપના કરનાર હતા... Educa Page #106 -------------------------------------------------------------------------- ________________ પસાર થવા લાગી... અંતિમ ઇચ્છા કર્મરાજ અને ધર્મરાજ વચ્ચેના આ દ્વન્દ્વયુદ્ધમાં આ સૂરિવર પૂરા શૌર્ય સાથે કર્મશત્રુનો સામનો કરી રહ્યા હતા... માગશર સુદ ચોથની રાત્રિના યુદ્ધ બાદ માગશર સુદ પાંચમની વહેલી પરોઢે શાસ્ત્રજ્ઞ સૂરિવરે મુનિ હેમવલ્લભવિજયજીને કહ્યું, ‘મહાત્માઓને ઉઠાડો’ ત્યારે મહાત્માએ કહ્યું ‘સાહેબ! હજુ પાંચ જ વાગ્યા છે. રાત્રિના ઉજાગરાને કારણે થોડીવાર પછી ઉઠાડીએ. હજુ પ્રતિક્રમણનો સમય થવાને થોડીવાર છે.’ ત્યારે સાહેબે કહ્યું ‘પહેલા ઉઠાડો અને સઝાય પર્યંતનું પ્રતિક્રમણ કરી લેવા જણાવો.’ મહાત્માએ અન્ય બે મહાત્માઓને ઉઠાડીને પૂજ્યશ્રીની સુચના જણાવી. તેઓની સજ્ઝાય થઈ જતાં મુનિ હેમવલ્લભવિજયજી, મુનિ નયનરત્નવિજયજી અને મુનિ જ્ઞાનવલ્લભવિજયજીને પોતાની પાસે બોલાવી આગમજ્ઞાતા, મહાગીતાર્થ એવા પૂજ્યશ્રીએ વાતનો પ્રારંભ કર્યો કે, “ હવે મને મારું આયુષ્ય વધુ લાંબુ હોય તેવું જણાતું નથી તેથી જિનશાસનની મર્યાદા મુજબ કોઈ આચાર્ય કાળ કરે તે પૂર્વે પોતાની વિદાય બાદ પોતાના કાર્યોના સુવ્યવસ્થિત સંચાલન માટે એક ઉત્તરાધિકારીની નિમણુંક કરી તેને અધૂરા કાર્યો પૂર્ણ કરવા તથા ભાવિની સુવ્યવસ્થાની જવાબદારી સોંપવાની વિધિ હોવાથી હું મુનિ હેમવલ્લભવિજયજીને મારા ઉત્તરાધિકારી તરીકે નીમું છું અને સહસાવનની વ્યવસ્થા પં. વજ્રસેનવિજયજી ગણિવર્યની સાથે રહી તથા વાસણા-માણેકપુરની વ્યવસ્થા આ. ભુવનભાનુસૂરિજીના સમુદાયના આ. હેમચન્દ્રસૂરિજીની સાથે રહીને સંભાળવાની જવાબદારી સોપું છું, મારા ગયા પછી મારા શિષ્ય મુનિ નયનરત્નવિજયજીને પં. વજ્રસેનવિજયજી ગણિવર્યની નિશ્રામાં રહી શેષ સંયમજીવનની આરાધના કરવા માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સોપું છું.” પૂજ્યશ્રીની અંતિમ અવસ્થાને ધ્યાનમાં લઈ Jan Education intematons મુનિવરોએ તેમની આજ્ઞાને શિરોમાન્ય કરી અને કહ્યું “ સાહેબ ! આપની જે કંઈ અંતિમ ઇચ્છાઓ હોય તે જણાવો, અમે તે પૂર્ણ કરવા પૂરતો પ્રયાસ કરશું.’’તે અવસરે લોકોત્તર એવા જિનશાસન પ્રત્યે અવિહડ રાગ ધરાવનાર પૂજ્યશ્રીએ વિશ્વભરમાં ચારે તરફ ચાલતાં વેરઝેર અને વિષય-કષાયના તાંડવનૃત્યોરૂપી પાપોના શમન અને વર્તમાન જૈનશાસન, સંઘ અને સમુદાયોમાં ઇર્ષ્યા અને અહંકારના પ્રતાપે નધણીયાતી સ્થિતિમાં મૂકાયેલ ચતુર્વિધ સંઘની શાંતિ અને સમાધિના શુભાશયથી છેલ્લા સત્તર-સત્તર વર્ષથી અખંડ આયંબિલની આરાધના કરેલ પરંતુ કોઈ નિકાચિત અશાતાવેદનીય કર્મોદયથી સમાધિ જાળવવાનું અસંભવ બનતાં આયંબિલ આગળ ચલાવી ન શકયા. તેથી અધૂરી રહેલી તેમની આરાધનાનો વારસો આગળ ચલાવી તેમની ભાવનાઓ પૂર્ણ કરવામાં અંશાત્મક નિમિત્તભૂત બનવા મુનિ હેમવલ્લભવિજયજીને જણાવ્યું “આજીવન આયંબિલનો તપ અને શક્યતઃ ચુસ્ત સંયમજીવનનું પાલન કરજો.” પૂજ્યશ્રીના આ વચનોને સાંભળીને મહાત્માએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બે હાથ જોડી પૂજ્યશ્રી પાસે આજીવન આયંબિલ તપની આરાધના અને શક્યતઃ ચુસ્ત સંયમ માટે (તીવ્ર અશાતાવેદનીય કર્મોદયે આત્મસમાધિ ટકાવવાનું અશક્ય બને તેવા અવસરાદિના અપવાદ સાથે) અભિગ્રહ આપો' તેવી વિનંતી કરતાં પૂજ્યશ્રીએ અભિગ્રહ પ્રદાન કરી અંતરના આશીર્વાદપૂર્વક તેમના મસ્તક ઉપર વાસક્ષેપ કર્યો હતો. તે અવસરે મહાત્માએ કહ્યું “સાહેબજી! મારા જેવા નાના પર્યાયવાળા સાધુને માથે આપ આટલી સંસ્થાઓની જવાબદારીઓ સોંપી રહ્યા છો તે તથા આજીવન આયંબિલનો આવો ઘોર અભિગ્રહ વહત્ત કરવાની મારી કોઈ શક્તિ જ નથી. મેં તો આપના ભરોસે જ આ જવાબદારી આદિનો સ્વીકાર કર્યો છે, આપે જ આ જવાબદારી પાર પાડવાની છે, તેથી આપ વચન આપો કે દેવલોકમાં ગયા પછી આપ મને સહાય કરવા જરૂર પધારશો.” પૂજ્યશ્રી જિનશાસનના શણગાર હતા... For Private & Personal . www.dainelibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ એ સમયે સંયમજીવનની મર્યાદાનુસાર પૂજ્યશ્રીએ વચનથી સંમતિના કોઈ વચન ઉચ્ચાર્યા નહીં પરંતુ તેમના મુખારવિંદ પરથી સ્પષ્ટ અનુમાન થઈ શકતું હતું કે તેઓશ્રી મૌનમ્ અનુમતમ્ ના ન્યાયે સંમતિ આપવા સાથે હું તારી સાથે જ છું તેવા ભાવો વ્યક્ત કરતા હતા.[હકીકતમાં આજે પણ તે મહાત્માને સાહેબ સતત સહાયક બની રહ્યા હોવાની અનુભૂતિ થાય છે. ] મુનિવરોને આ રીતે પોતાની ભાવિ વ્યવસ્થાનો ખ્યાલ આપી હિતશિક્ષા સ્વરૂપે જણાવ્યું કે ‘ આત્માનું સહજ શુદ્ધ સ્વરૂપ તો નિર્મલ સ્ફટિક જેવું છે પરંતુ અનાદિ કાળથી પરદ્રવ્યના સંયોગને કારણે થયેલા ફેરફારને લીધે આપણને તેની નિર્મળતા આવિર્ભાવ પામેલી અનુભવાતી નથી. પરદ્રવ્યનો સંયોગ જેટલો વિશેષ થાય તેટલા પ્રમાણમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ અવરોધાઇ જાય છે, તેથી આ અવરોધાયેલા આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યાદિ ગુણોને પ્રગટ કરવા આપણે પરદ્રવ્યોથી વૈરાગ્ય પામી આપણી પરપદાર્થ પ્રત્યેની રાગદશાને તોડવાની છે, અને તે રાગદશાને તોડવા માટેનું શ્રેષ્ઠ સાધન છે- જિનાજ્ઞાનુસારી સંયમજીવનનું પાલન ! શુદ્ધ સંયમજીવન પાલનમાં વિઘ્નો તો ઘણા આવશે, પરંતુ ‘શ્રેયાંત્તિ વતુવિજ્ઞાનિ’ એ વચનને લક્ષમાં લઈ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટેના માર્ગમાં વિઘ્નો જરૂર આવતાં હોવા છતાં જો દૃઢ મનોબળ અને જિનેશ્વર પરમાત્માના વચનો ઉપર અડગ શ્રદ્ધા રાખી આરાધના કરવાનો દૃઢ સંકલ્પ કરવામાં આવે તો સિદ્ધિ ઝાઝી છેટી નથી રહેતી.’ આ હિતવચનોને લક્ષમાં રાખી જીવન દરમ્યાન આરાધનામાં પુરુષાર્થ કરતાં રહેવા સાથે સૂચનો કરી છેલ્લા આશીર્વાદ આપ્યા હતા. હવે પૂજ્યશ્રીએ બાહ્યાવ્યંતર પરિગ્રહ લગભગ ત્યાગી દીધો હતો. દિનપ્રતિદિન વધતી જતી વિષમ વેદનામાં સમભાવ કેળવી દેહ-આત્માના ચિંતનની શ્રેણી મંડાઇ ચૂકી હતી. toe Jain Education મેં તો ચેતન દ્રવ્ય હું, ચિદાનંદ મુજ રૂપ; એ તો પુદ્ગલ પિંડ હૈ, ભરમજાળ અંધકૂપ... મોહ તજી સમતા ભજી, જાણે વસ્તુ સ્વરૂપ; પુદ્ગલ રાગ ન કીજીએ, નવી પડીએ ભવકૂપ... વસ્તુ સ્વભાવે નીપજે, કાળે વિણસી જાય; કર્તા ભોક્તા કો નહિ, ઉપચારે કહેવાય... તિણ કારણ એ શરીરશું, સંબંધ ન માહરે કોય; મેં ન્યારા એહથી સદા, એ પણ ન્યારા જોય... એહ જગમાં પ્રાણીયા, ભરમે ભૂલ્યા જેહ; જાણી કાયા આપણી, મમત ધરે અતિ નેહ એહ શરીર નહિ માહરૂં, એ તો પુદ્ગલ બંધ; હું તો ચેતન દ્રવ્ય છું, ચિદાનંદ સુખકંદ.... એહ શરીરના નાશથી, મુજકું નહિ કોઈ ખેદ; હું તો અવિનાશી સદા, અવિચળ અકળ અભેદ... પૂર્વકૃત કર્મના વિપાકે અશાતાવેદનીય કર્મોદયે આવેલી કારમી પીડાઓને સહજભાવે ભોગવી તેનો ભવોભવનો હિસાબ ચૂકતે કરવામાં તત્પર બની ગયા હતા. પૂર્વે સાહેબને જ્યારે જ્યારે કોઈ કહે કે ‘સાહેબ! આપ તો કાયાનો પૂરો કસ કાઢી રહ્યા છો’ ત્યારે સાહેબ કહેતા ‘અરે ભાઈ! આ કાયા તો બળતું ઘર છે. તેમાંથી જેટલી વસ્તુઓ કાઢી શકાય તે કાઢીને તેનો સદુપયોગ કરી લેવા જેવો છે.' અને ખરેખર! આ અવસરે તેઓશ્રી આ કાયામાં વધીઘટી બધી સામગ્રી એકઠી કરીને આત્મારાધનામાં લાગી ગયા હતા.૯૬-૯૬ વર્ષ જૂની આ દેહરૂપી સડી ગયેલી જીર્ણ ઝુંપડીને છોડીને ભવ્ય મહેલમાં જઈ વસવાના આવેલા હેતના તેડાંને વધાવતાં તેમના હૈયાનો આનંદ ઉભરાતો ન હતો. નિત્ય રાત્રિની અસહ્ય વેદનાના અવસરે મુનિવર પૂજ્યશ્રી મક્કમ મનોબળના સરદાર હતા... www.janebry.org Page #108 -------------------------------------------------------------------------- ________________ અરિહંત... અરિહંત... અરિહંત... અરિહંત.. અરિહંત... અરિહંત... અરિહંત.. અરિહંત... અરિહંત... નેમિનાથ... નેમિનાથ... અરિહંત અરિહંત.. નેમિનાથ... નેમિનાથ.. અરિહંત... કલાકોના કલાકો સુધી આ ધૂનની ધારા વહાવતાં. પૂજ્યશ્રી તેમાં અંતર્લીન થઈ જવાથી દેહની વેદનાને ભૂલી જતાં... એક દિવસ અમદાવાદના સુશ્રાવકે કુમુદભાઈ વેલચંદ આવ્યા અને રાત્રે સાહેબજીને ખૂબ ભાવપૂર્વક મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ વિરચિત ‘અમૃતવેલની સજઝાય' સંભળાવતાં તેઓશ્રી ઉપશમરસનું અમૃતપાન કરવા લાગ્યા. વિહાર કરવાની પ્રતિકૂળતા હોવા છતાં પર્યાયસ્થવિર પૂ. દિવ્યાનંદ મહારાજ સાહેબ જામનગરથી કષ્ટદાયી વિહાર કરીને પૂજ્યશ્રીના દર્શન કરવા માગશર સુદ આઠમના પધાર્યા... માગશર સુદ દસમની મંગલ પ્રભાતે સાહેબને હવે ઝાઝો સમય આ કાયા સાથે રહેવાનો નથી અને આજનો દિવસ જીવનનો અંતિમ દિન હોવાની સંભાવના લાગતી હોવાથી સવારે જ ઉપવાસના પચ્ચકખાણ લીધા અને સંપૂર્ણ દિવસ દરમ્યાન અમદાવાદથી આવેલ સુશ્રાવક જયેન્દ્રભાઈ, રાજુભાઈ, વિપુલભાઈ આદિએ કલાકો સુધી પરમાત્માભક્તિના સ્તવનાદિ સંભળાવી પૂજ્યશ્રીને શાતા આપવાના પ્રયાસો કર્યા, પરંતુ કર્મરાજાને આ ભવનો હજુ થોડો હિસાબ બાકી હોવાથી આજે જ આ દેહ છોડી તેમનો આત્મા પરલોકમાં જાય તે તેને મંજૂર ન હતું... તેણે તો પૂજ્યશ્રીની સમતા અને સમાધિ ઉપર વિજય મેળવવા પોતાના સૈન્યની ફોજની ફોજને રણમેદાનમાં ઉતારી દીધી હતી. તેમાં માગશર સુદ બારસની બપોરથી તો ભીષણ યુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.. પૂજ્યશ્રી તો ધીરતા, ગંભીરતા, અડગતા અને સમતાના શસ્ત્રો વડે નિર્ભયતાપૂર્વક શત્રુસૈન્યના પ્રહારનો સામનો કરતાં ‘અરિહંત’ ‘અરિહંત'ના નાદ સાથે શૌર્યપૂર્વક આવેગ, આક્રોશ, અસહિષ્ણુતા, વિહ્વળતા, દીનતા, અસમાધિ આદિ અનેક શત્રુસૈન્યને મહાત કરી ફોજોની ફોજોનો કચ્ચરઘાણ વાળી રહ્યા હતા. આખી રાતના આ તુમુલ યુદ્ધના થાકના કારણે માગશર સુદ તેરસના સવારથી અનંત તીર્થંકર પરમાત્માની કલ્યાણકભૂમિ એવા આ ગિરનાર ગિરવિરના સીધા જ દર્શન કરી વિશિષ્ટ બળ મેળવવા પૂજ્યશ્રીએ પોતાનું આસન રૂમમાંથી બહારની પરશાળમાં લેવડાવ્યું. ફરી અસહ્ય વેદનાઓના જોરદાર હુમલા શરૂ થયા. સાહેબ નશ્વર દેહની અંદરની નસો તણાતી અને તૂટતી હોય તેવી વેદના અનુભવતાં હોવાથી બે હાથ અને બે પગ પછાડતાં પછાડતાં “અરિહંત” ‘અરિહંત''ના ઉચ્ચાર સાથે સમતાપૂર્વક દર્દ સહન કરી રહ્યા હતા. કારમી વેદનાથી ઉછળતો દેહ પાટ પરથી નીચે ન પડી જાય તે માટે સાહેબે પોતાનું આસન ભૂમિ પર જ પથરાવ્યું અને ઉત્તરોત્તર પીડામાં વધારો થતો ગયો. | કર્મરાજા આ જંગ જીતવાનો મરણીયો પુરુષાર્થ કરી રહ્યો હતો અને પૂજ્યશ્રી પરાકાષ્ટાની સમતાના તીવ્ર શસ્ત્રો વડે સામનો કરી રહ્યા હતા. એકધારા લગભગ ત્રણ કલાકના આ ખુંખાર યુદ્ધને જોનારાના ગાત્રો ધ્રુજી ગયા હતા. એક તરફ અશુભ કર્મોની આખી ફોજ અને બીજી તરફ મક્કમ મનોબળવાળા આ મહાત્મા ! કયાં સુધી આ રીતે પ્રતિકાર કરી શકશે ? રખે ને કંઈ અજુગતું થઈ જાય અને અસમાધિ થાય તો ? બસ ! આ ભયથી શ્રાવકવર્ગે ડોકટરોને બોલાવી થોડો સમય બેભાન થઈ જાય અને આ વેદનમાં રાહત મળે તેવા શુભાશયથી મંદ ઘેનનું ઈન્જકશન અપાવ્યું પરંતુ અનેક પ્રહારોથી ઘાયલ થયેલ પૂજ્યશ્રીની કૃશ કાયા તેને સહન કરવા અસમર્થ બનતાં માત્ર ૨-૩ કલાકે ઘેનમાં રહે તેવા ઈન્જકશનની અસર બાર-બાર કલાક સુધી રહી હતી... ટo પૂજ્યશ્રી સંઘ એકતાના અરજદાર હતા... Page #109 -------------------------------------------------------------------------- ________________ અંતિમ દિનઃ માગશર સુદ ચૌદશનો એ દિવસ હતો... સામાન્યથી આરોગ્યની દૃષ્ટિએ ચૌદશ-અમાસના દિવસો ભારે ગણાતા હોય છે. તે ઉક્તિ પૂજ્યશ્રીની બાબતમાં યથાર્થ સાબિત થયેલ હતી. આગલા દિવસે બપોરે ૪-૦૦ કલાકે અપાયેલ મંદ ઘેનના ઈન્જેક્શનની અસર લગભગ સવારે ૪-૦૦ કલાકે દૂર થવા માંડી, પાંચ વાગે પૂજ્યશ્રી સંપૂર્ણ ભાનમાં આવી ગયા હતા.... મહાત્માઓએ પ્રતિક્રમણ-પડિલેહણાદિ-ચૈત્યવંદન આદિ આવશ્યક ક્રિયાઓ કરાવીને નવકારશીના સમયે પચ્ચક્ખાણ પરાવીને દવાઓ તથા અનુપાન વપરાવ્યા. પૂજ્યશ્રી કંઈક સ્વસ્થ જણાતા હતા. છેલ્લા ત્રણ દિવસના ખૂંખાર યુદ્ધમાં કર્મરાજા સામે જરાપણ મચક આપી ન હોવાના કારણે હવે કર્મરાજાએ પણ પોતાના હથિયાર હેઠાં મૂકી દીધા હોય તેવું જણાતું હતું... સાહેબને સતત અરિહંત ‘નેમિનાથ’ની ધૂન સંભળાવવાનું ચાલતું હતું, થાકના કારણે થોડો થોડો વખત તંદ્રામાં આવી જતાં તે વખતે ધ્યાન દોરવામાં આવે તો પુનઃ ઉપયોગ પૂર્વક સાંભળતા હતા.. પહેલા જેવી કારમી વેદના ન હતી છતાં કોઈપણ હિસાબે ચેન પડતું ન હતું.. બપોરના સમયે થોડી થોડી વાર વેદના ઉપડતી અને શમી જતી હતી... આથી બપોર દરમ્યાન અનેકવાર લઘુશંકાની ઇચ્છા થવા છતાં શંકાનું નિવારણ થઈ શકતું ન હતું. હવે કીડની પણ નિયમિત કામ કરતી બંધ થઈ ગઈ હતી.. સંધ્યાકાળનો સમય થયો. કંઈક સ્વસ્થતા જણાતી હોવાથી મહાત્માઓએ તરત જ ચૌદશનું પક્ષી પ્રતિક્રમણ શરૂ કરી દીધું... ધીમે ધીમે પૂજ્યશ્રી તંદ્રાવસ્થામાં જતા હતાં તે વખતે પ્રતિક્રમણ ઠાવવાનો અવસર આવતાં મુનિ હેમવલ્લભવિજયજીએ સાહેબનું તે તરફ ધ્યાન ખેંચાય અને ઉપયોગ રહે તે માટે મોટા સ્વરમાં ધીમે ધીમે કહ્યું ‘સવ્વસ્ટ વિ દેવસિઅ દુચિંતિઅ દુખ્માસિઅ દુચ્ચિટ્ટિસ' આટલું કહીને અટકી ગયા અને પૂજ્યશ્રી પૂજ્યશ્રી દેહનું દમન કરનાર હતા... ૧ Jain Edupano તરફથી પ્રતિભાવ માટે આતુરતાપૂર્વક તેમના મુખ સામે જોતાં રહ્યા. કાંઈ પ્રત્યુત્તર ન મળ્યો તેથી બીજીવાર તે રીતે જ બોલ્યા તેની સાથે જ પૂજ્યશ્રીએ થોડા મોટા અવાજમાં ખૂબ જ સ્વસ્થતાપૂર્વક, શુદ્ધ-ઉચ્ચારણ સાથે આત્મા ઉપર રહેલા અનંતાઅશુભ કર્મોના જથ્થાને ભસ્મીભૂત કરતા હોય તેમ ‘મિચ્છા મિ દુક્કડમ્’ રૂપી વચન બોમ્બનો ધડાકો કર્યો અને પછી શેષ પ્રતિક્રમણ દરમ્યાન થોડીવાર થોડીવાર જાગૃત રહેતા, વળી તંદ્રામાં ચાલ્યા જતાં ધ્યાન ખેંચાતા પુનઃ ઉપયોગ રાખતાં... આ રીતે તેઓશ્રીના જીવનનું ચરમ પ્રતિક્રમણ પૂર્ણ થયું.. અને સંપૂર્ણતયા બાહ્યભાવોથી મુક્ત આત્મધ્યાનમાં એકતાન થવા લાગ્યા... અંતિમ અવસ્થાઃ દુર્લભ એવા મનુષ્યભવમાં લોકોત્તર જૈનશાસનમાં જિનેશ્વર પરમાત્માએ પાપશુદ્ધિ અને આત્મશુદ્ધિ માટે પ્રરૂપેલી પ્રતિક્રમણની ક્રિયા પૂર્ણ થતાં પૂજ્યશ્રીને આત્મચિંતન કરતાં કરતાં થોડી જ વારમાં લગભગ ૮ વાગે ઊંઘ આવી. તે અવસરે મુનિ હેમવલ્લભવિજયજીએ સહવર્તી મહાત્માઓ તથા ત્યાં હાજર જૂનાગઢ સંઘના ભાગ્યશાળીઓને જણાવ્યું કે “જેવા સાહેબ ઊઠે કે તરત મને ઊઠાડી દેજો. હું અહીં જ થોડીવાર આડો પડું છું.’ લગભગ રાત્રિના ૧૧.૦૫ કલાકે સાહેબ થોડા જાગૃત થયા. તે અવસરે બાજુમાં સુતેલા મુનિ પણ સ્વયં જાગી ગયા.. પૂજ્યશ્રી આંતરપીડાનો સતત અનુભવ કરતાં હોવા છતાં બહાર સમભાવ રાખી કોઈ પણ જાતના અસહિષ્ણુતાના ઉદ્ગારો મુખમાંથી ઉચ્ચાર્યા વગર મુનિ હેમવલ્લભવિજયજીની સાથે અરિહંત...અરિહંત...અરિહંત... અરિહંત... અરિહત... અરિહંત... અરિહંત.. અરિહંત... અરિહંત...નેમિનાથ... નેમિનાથ...અરિહંત અરિહંત..નેમિનાથ... નેમિનાથ.. અરિહંત... Tu Prva & Personal Use Only www.janboy.org Page #110 -------------------------------------------------------------------------- ________________ આ ધૂનનું રટણ કરતાં કરતાં તેમાં લીન, તલ્લીન અને અંતર્લીન થવા લાગ્યા.... દેહની અંતરપીડા વચ્ચે પણ ધીરતા અને સહિષ્ણુતાના સોપાને આરૂઢ થતાં થતાં આગેકૂચ કરી રહ્યા હતા.. ચરણરેણુ શિષ્ય મુનિ નયનરત વિજયજી ચરણોમાં બેસી ચરણકમળની ચાકરી કરી રહ્યા હતા... શ્રાવકજન ચાર બાજુ બેસી અરિહંત ધૂનમાં સાથ પૂરાવી રહ્યા હતા.. લગભગ રાત્રે બાર વાગે પૂજ્યશ્રીના અનન્ય શ્રાવકે પ્રકાશભાઈ વસા તથા જૈનેતર જતીનભાઈ ઠક્કર પણ અમદાવાદથી આવી પહોંચ્યા હતા.. સતત લગભગ એક કલાકના રટણના થાકથી પૂજ્યશ્રીનું મોટેથી અરિહંતપદનું ઉચ્ચારણ કરવાનું બંધ થયું... હવે માત્ર હોઠ ફફડાવતાં અવાજ વગર ૨ટણ કરતાં હતાં. ત્યારે તેઓશ્રીને બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ દાદાના સતત દર્શન થાય તે માટે મુનિ હેમવલ્લભવિજયજીએ શ્રી નેમિનાથ પરમાત્માનો ફોટો પૂજ્યશ્રીની નજર સમક્ષ જ રાખ્યો હતો... તેઓશ્રી એકલીન થઈ પરમાત્માના દર્શન કરતાં કરતાં અરિહંતપદની ધૂનનું લયપૂર્વક રટણ કરતાં હતા.. સાહેબનો ઉપયોગ છે કે નહીં તે ચોક્કસ કરવા મહાત્મા પૂછતાં, “સાહેબ નેમિનાથ દાદા ક્યાં છે ?” ત્યારે તેઓશ્રી ફોટા સામે દૃષ્ટિ કરતાં, વળી થોડીવારે પૂછતાં ગિરનાર ક્યાં છે ? એટલે તરત મોઢું ફેરવી સામે રહેલા ગિરનાર તરફ દૃષ્ટિપાત કરતાં. આ રીતે એકધારી અરિહત ધૂનથી વાતાવરણ ગુંજતું હતું. સૌની સાથે પૂજ્યશ્રી ‘અરિહંત અરિહંત' ના રટણથી હોઠ ફફડાવતાં ફફડાવતાં સમતા શિખરને છેડે આવી અંતે રાત્રે બરોબર ૧૨,૩૯ ના વિજયમુહૂર્તે ટોચ ઉપર સમાધિમરણના આલંબને અરિહંતપદના શ્વેતવર્ણ સુચવતો શ્વેત ધ્વજ આરોપિત કરી દીધો... તેમના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માએ આ દેહપિંજરનો ત્યાગ કરી અનંતયાત્રાના આગામી મુકામના દિવ્ય દેહને ધારણ કરી દીધો... મૃત્યુલોકની આ ધરા ઉપર પૂજ્યશ્રીનો માત્ર પાર્થિવદેહ અને ગુણદેહ રહ્યો... થોડીવારમાં જ પૂ. દિવ્યાનંદ મહારાજે આ પાર્થિવદેહ સંઘને ભળાવી દીધો.. ભક્તજનોએ આવશ્યક કર્મ કરી દેહને ઉપાશ્રયના હોલમાં બિરાજમાન કર્યો. અંતિમસંસ્કારયાત્રા તથા અંતિમસંસ્કારઃ મહાપુરુષના સ્વર્ગગમનના સમાચાર ચારેબાજુ વાયુવેગે ફેલાઈ જતાં ભારતભરના વિવિધ રાજ્યોમાંથી અનેક ભાવુકજનપૂજ્યશ્રીના પાર્થિવદેહના અંતિમ દર્શનાર્થે જૂનાગઢના હેમાભાઈના વંડામાં ઉમટી આવ્યા... માગશર સુદ પુનમના આખો I II દિવસ જૂનાગઢ જૈનજ ન ત ૨ો ત થ ાં બહારગામથી પધારેલા ભા ય શા ળી ઓ થી| હેમાભાઈના વંડાનો ચોક વિશાળ જનમેદનીથી ઉભરાઇ ઉઠ્યો હતો... સૌના નેત્રો પણ અશ્રુધારાથી ઉભરાયા હતા... એક આંખથી અનેકના બેલી જીવનોદ્ધારક, તારણહાર, વાત્સલ્યનિધિની વસમી વિદાયની વિષમ વેદનાથી શોકાશ્રુ વહેતાં હતા જ્યારે બીજી આંખમાંથી પૂજ્યશ્રીએ જીવનના અંતકાળ પયંત દુર એવા કર્મરાજાની સામે દુન્દુ યુદ્ધ ખેલી શૂરવીરતાપૂર્વક સમતા સમાધિની જયપતાકા ગગને લહેરાવી તેના હર્ષાશ્રુ વહેતાં હતા... પૂજ્યશ્રીના પાર્થિવદેહની અગ્નિસંસ્કારવિધિ માટે સુયોગ્ય સ્થાન માટે વ્યવસ્થાપકો દ્વારા સવારથી દોડાદોડ ચાલતી હતી.. ગિરનારની ભવનાથ તળેટીમાં અનેક જગ્યાઓ જોવામાં આવી પરંતુ કોઈના વિચારમાં તે તે સ્થાનો ૮ર પૂજ્યશ્રી નિર્દોષભિક્ષાચર્યાના ગવેષક હતા... Page #111 -------------------------------------------------------------------------- ________________ અગ્નિદાહ આપવા માટે યોગ્ય જણાતા ન હતા. આમ ને આમ અનેક જગ્યાઓ જોવામાં સાંજ પડી જવા છતાં કોઈ યોગ્ય સ્થાન મળતું ન હતું... સૌ વિમાસણમાં પડ્યા કે હવે શું કરવું? તેવામાં એક વિચાર એવો આવ્યો કે જે મહાન તીર્થભૂમિનો પૂજ્યશ્રીએ ઉદ્ધાર કરેલ છે તે સહસાવનમાં જ અંતિમસંસ્કાર થાય તો કેમ ! સહસાવનના પ્રમુખ ખીમરાજભાઈ બાલડ, પ્રકાશભાઈ વસા, ચીમનભાઈ સંઘવી આદિ ટ્રસ્ટીગણ અને જૂનાગઢના સંઘના ટ્રસ્ટીમંડળ તથા પૂજ્યશ્રીના ભક્તવર્ગનો પણ સહસાવનમાં અગ્નિસંસ્કાર કરવા બાબત એક જ સૂર આવ્યો કે ‘સહસાવનમાં થાય તો ખૂબ જ સારું બસ ! તરત જ કલેકટર ઓફિસના રેવેન્યુ ડીપાર્ટમેન્ટના ભૂતપૂર્વ સુશ્રાવક પાનાચંદભાઇ શાહ, ઇસ્યુરન્સ ઓફિસના ઓફીસર સુશ્રાવક કીશોરભાઇ નાગ્રેચણીયા, બેંકના ડેપ્યુટી મેનેજર સુશ્રાવક દિનેશભાઇ શેઠ આદિ ભાવુકોના ભગીરથ પુરુષાર્થના પરિણામે ફોરેસ્ટ તથા કલેક્ટર ઓફિસમાંથી સહસાવનમાં અગ્નિસંસ્કાર કરવા માટે પરવાનગી મળી ગઇ અને સાથે પોલિસ બંદોબસ્ત પણ તેમણે કરાવી આપી સૂચના કરી કે તે ભૂમિની ચારેબાજુ લોખંડના પતરાની ભીંતો બનાવી દેવી જેથી અગ્નિદાહના કોઇ તણખા વગેરેથી જંગલના ઝાડોમાં આગ પેદા થવાની સંભાવના ન રહે....સૌના હૈયામાં હર્ષ ઉભરાઇ ગયો.. | ગિરનારના છેલ્લા ૫૦૦-૭૦૦ થી પણ અધિક વર્ષના ઇતિહાસમાં જૈન- અજૈન કોઇ પણ મહાત્માનો અગ્નિસંસ્કાર કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. પૂજ્યશ્રીના પ્રચંડ પુણ્યપ્રભાવે અત્યંત આશ્ચર્યદાયક આ ઘટના ઘટી રહી હતી. રાત્રે બાર વાગે અગ્નિસંસ્કારની ભૂમિની આજુબાજુ પતરાં વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવા જૂનાગઢના યુવાન કાર્યકરો સહસાવન ગયા.. માગશર વદ એકમના દિવસે સવારથી જ હેમાભાઇનો વંડો માનવ મહેરામણથી ઊભરાયો હતો. ગામ-પરગામના લોકોની ભીડ જામી હતી. સૌ પૂજ્યશ્રીના પાર્થિવદેહના અંતિમ દર્શનાર્થે તલસી રહ્યા હતા. લગભગ સવારે ૯.00 કલાકે પૂજ્ય દિવ્યાનંદવિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં અંતિમયાત્રા માટે પાલખી વગેરેના વિવિધ ચઢાવાની ઉછામણીનો પ્રારંભ થયો. સૌ ભક્તજનોએ ઉલ્લાસભેર ઉછામણીઓ બોલીને લાભ લીધો. સવારે ૧૦.00 વાગે પૂ. દિવ્યાનંદ મહારાજ સાહેબ, મુનિ હેમવલ્લભવિજયજી, મુનિ નયનરત્નવિજયજી તથા મુનિ જ્ઞાનવલ્લભવિજયજીએ ભવ્યાતિભવ્ય રેશમી જરિયનથી શોભતી પાલખીમાં બિરાજમાન કરેલ પૂજ્યશ્રીના પાર્થિવદેહને અંતિમ વાસક્ષેપ કર્યો હતો. ૧૦.૩૦ કલાકે ‘આચાર્ય હિમાંશુસૂરિ મહારાજ કી જય’ ‘જય જય નંદા જય જય ભદા’ ‘ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આર્શીવાદ’ ‘ગુરુજી અમર રહો’ વગેરે વિવિધ નારાઓ સાથે પૂજ્યશ્રીના પાર્થિવદેહની અંતિમયાત્રાનો આરંભ થયો... ઉપાશ્રયમાં પર્યાયસ્થવિર પૂ. દિવ્યાનંદ મહારાજ સાહેબની નિશ્રામાં ચતુર્વિધ સંઘ સમક્ષ દેવવંદન અને ગુણાનુવાદ થયા, અંતે પૂજ્યશ્રી દ્વારા થયેલ ભાવિની વ્યવસ્થા અંગેની જાહેરાત થઇ હતી..... | ઠેર ઠેરથી આવેલા લોકો પૂજશ્રીની પાલખીને ટેકો આપવા પડાપડી કરી રહ્યા હતા... ચારેતરફ એક દિવ્ય વાતાવરણનું સર્જન થયેલું જૂનાગઢના રાજમાર્ગો ઉપર ચારે તરફ ઉડતી અબીલ ગુલાલની ડમરીઓના શ્વેત અને રક્તવર્ણો અરિહંત અને સિદ્ધના પ્રતીક બની ચારે તરફ જયવંતા જિનશાસનની સુવાસ પ્રસરાવતા હતા.. જૂનાગઢના રાજમાર્ગ ઉપરના વાહન-વ્યવહાર સ્તબ્ધ થઇ ગયા હતા..., જય જય નંદા જય જય ભદી ના મહાઘોષ પૂર્વક લગભગ ૫.૩૦ કિલોમિટરનું અંતર કાપી પાલખી ભવનાથ તળેટીમાં લગભગ ૧૨.૩૦ કલાકે પહોંચી હતી... ૮૩ પૂજ્યશ્રી અનેક આત્માઓના રજોહરણદાતાર હતા... Page #112 -------------------------------------------------------------------------- ________________ જય તળેટીથી પાલખીયાત્રા સહસાવનના માર્ગે ધીમે ધીમે આગળ વધી રહી હતી અને ખીચોખીચ જનમેદની વચ્ચે પગથિયાઓના ચઢાણમાં પૂજ્યશ્રીનો પાર્થિવ દેહ પણ પરમાત્માની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિને સ્પર્શવા માટે જાણે અધીરો ન થતો હોય! તેમ તેઓશ્રીની પાલખી વિશેષ પ્રયત્ન વગર સહજતાપૂર્વક આગળ વધી રહી હતી... લગભગ ૨.૩૦ કલાકે સેંકડો લોકોના આનંદોલ્લાસ સાથે પાલખી બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિએ સમવસરણ મંદિરના સંકુલમાં પહોંચી હતી. કાર્યકર ભાઇઓએ અગાઉથી જ ચિતાની ગોઠવણ આદિ વ્યવસ્થા કરી દીધી હતી.. પૂજ્યશ્રીના પાર્થિવદેહને ચિતા ઉપર પધરાવવામાં આવ્યો. અગ્નિદાહની ઉછામણીનો પ્રારંભ થયો તે અવસરે મદ્રાસમાં પૂજ્યશ્રીના કાળધર્મ પામવાના સમાચાર પામેલ તેઓશ્રીના સંસા૨ી લઘુબંધુ રસિકભાઇ પણ કટોકટ સમયે પહોંચી ગયા.. અગ્નિદાહની ઉછામણીનો લાભ રસિકભાઇ, પ્રકાશભાઇ વસા, જયુભાઇ(ગિરિવિહારવાળા) આદિ કલ્યાણમિત્રો દ્વારા લેવામાં આવ્યો હતો. બપોરના ૩.૩૦ કલાકે સહસ્રામ્રવનની પાવનભૂમિના આમ્રવૃક્ષોના પર્ણો પણ ચારેતરફ ગુંજતા જય જયનાદના અવાજના સ્પંદનો પામી ધન્ય બની ગયા અને રસિકભાઇ, પ્રકાશભાઇ વસા તથા જયુભાઇના હસ્તે પૂજ્યશ્રીના પાર્થિવદેહને અગ્નિદાહ અપાયો અને છેલ્લા ચાર દિવસથી વાવાઝોડાના જંગલી વેગે ફુંકાતો વાયરો પણ પૂજ્યશ્રીની અંતિમવિધિના અણમોલ અવસરે સ્તબ્ધ થઇ ગયો હતો. કુદરત પણ મહાપુરુષના વસમા વિયોગથી શોકગ્રસ્ત થાય છે. પૂજ્યશ્રીની ચિતાની અગનજ્વાળાઓનું એક જ ધારાથી થતું ઊર્ધ્વગમન પણ જાણે પૂજ્યશ્રીના પરંપરાએ થઇ રહેલ પરમગતિ તરફના પ્રયાણની સાક્ષી પૂરતું ન હોય? તે રીતે શોભી રહ્યું હતું... જે વ્યક્તિએ જૂનાગઢમાં પૂજ્યશ્રી વૃત્તિનું શમન કરનાર હતા... www.a neelibrar Page #113 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા ૩૦-૪૦ વર્ષોથી રહેતા હોવા છતાં સહસાવનની સ્પર્શના કરી ન હતી, એવા પૂજ્યશ્રીના પરલોકગમન પ્રસંગે એક માસિક પરમાત્માભક્તિ જે વ્યક્તિ સખત દમના કારણે ઘરનો પહેલો માળ પણ બે વિસામા સાથે માંડ મહોત્સવના માંડવા મંડાઇ ગયા... અંતિમસંસ્કારના બે દિવસ બાદ પૂ.આ.શ્રી ચઢી શકતી હતી, જે વ્યક્તિને પગે પોલિયો થયો હોવાથી સપાટ રોડ ઉપર પણ મહાબલસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂ.આ.ગુણયશસૂરીશ્વરજી મહારાજ ચાલવું કઠીન હતું તેવા અનેક ભાવુકજનો પૂજ્યશ્રી પ્રત્યેના ભક્તિ-બહુમાનના સાહેબ તથા પૂ.આ.શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ સિદ્ધગિરિથી પ્રભાવે સહસાવનના ૩૦00 પગથિયા સાવ સહજતાપૂર્વક ચડવા સમર્થ બન્યા રૈવતગિરિનો છ'રી પાલિત સંઘ લઇને પધારતાં તેઓશ્રીએ પણ પૂજ્યશ્રીના હતા..આ સહસાવનના ૩૦00 પગથિયા ચડીને કેટલા લોકો આવશે? એવા ગુણાનુવાદ કર્યા હતા. આ પરમાત્માભક્તિ નિમિત્તે જામનગર ચાતુર્માસ વિચાર સાથે કાર્યકર ભાઇઓએ ૨૫૦-૩૦૦ માણસોની કલ્પના કરી હતી બિરાજમાન ૫.પૂ.પં.ચન્દ્રશેખર મહારાજ સાહેબના શિષ્યરત્ન પ્રવચનકાર તેના બદલે પૂજ્યશ્રીના શાસન પ્રત્યેના અવિહડ રાગ અને તપ-સંયમના પ.પૂ.રાજરક્ષિત મહારાજ સાહેબે પણ મહોત્સવ દરમ્યાન પધારી મહોત્સવની પ્રભાવથી આકર્ષાઇને લગભગ ૧૭૦૦-૧૮૦૦ શ્રાવક-શ્રાવિકાઓ પૂર્ણાહૂતિ સુધી સ્થિરતા કરી જિનવાણીનું શ્રવણ કરાવેલ તથા ગુણાનુવાદ પણ પૂજ્યશ્રીની અંતિમસંસ્કરણ વિધિને નિહાળવા સદ્ભાગી થયા હતા... કર્યા હતા... અને પ્રથમ માસિક તિથિ અવસરે ચતુર્વિધ સંઘ સાથે સહસાવનમાં અંતિમસંસ્કરણ બાદ આવેલ ૧૭૦૦-૧૮00 શ્રાવક-શ્રાવિકાજનની આ પૂજ્યશ્રીની અંતિમસંસ્કારભૂમિની સ્પર્શના અને ગુરુભક્તિ કાર્યક્રમનું પહાડ ઉપર સાંજના ચોવિહારની વ્યવસ્થા કોઇપણ જાતની મુશ્કેલી વગર કેવી આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં ઉપાશ્રયમાં ગુણાનુવાદ પણ થયા રીતે થઇ તેનો ભેદ આજ સુધી વણઉકેલ્યો જ રહ્યો છે. રાત્રે લગભગ ૮.00 હતા.. પોષ વદ-૨ના મહોત્સવનાં અંતિમ દિવસે પૂજ્યશ્રીએ ગિરનારની કલાકે પૂજ્યશ્રીનો પાર્થિવદેહ લગભગ સંપૂર્ણતયા રાખ સ્વરૂપ બની ગયો તે સામુહિક પ્રદક્ષિણા કરાવવાનો જે પ્રારંભ કર્યો તેવી ગિરનારની પ્રદક્ષિણાનું અવસરે જ જુનાગઢ ગામમાં ફોનની ઘંટડીઓ રણકવા માંડી અને સમાચાર આયોજન કરવામાં આવેલ અને લગભગ દસ વર્ષથી સિત્તેર વર્ષની ઉંમરના આવ્યા કે અમદાવાદના વાસણા-નવકાર ફલેટના સંભવનાથ જિનાલયના કુલ ૪૫૦ ભાવુકોએ લગભગ ૨૮ કિ.મી.ની પહાડની યાત્રા એક જ દિવસમાં ભોંયરામાં જ્યાં પૂજ્યશ્રીના સ્વહસ્તે પૂજ્યશ્રીના અતિવ્હાલા બાલબ્રહ્મચારી શ્રી કરી હતી. નેમિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યાં અમી ઝરવા લાગ્યા છે ये धर्मशीलमुनयः प्रधानास्ते दुःखहीना नियमाद् भवन्ति । તે વાતના સમાચાર વાયુવેગે પ્રસરતાં લગભગ રાત્રિના સાડાબાર વાગ્યા સુધી संप्राप्य शीघ्रं परमार्थतत्त्वं, व्रजन्ति मोक्षपदमेकमेव ॥ રાજનગરના ભવિજનો પ્રભુ અને અમીઝરણાના દર્શન કરવા કતાર લગાવી | (પરમાનંદ પચ્ચીશી) ઊભા રહ્યા હતા... જે ઉત્તમ ધર્મવાન મુનિભગવંતો હોય છે તેઓ નિશ્ચિત રીતે સર્વે દુઃખથી પરમાત્મભક્તિ મહોત્સવ રહિત થાય છે અને ઝડપથી પરમાર્થ તત્ત્વની પ્રાપ્તિ કરીને ઝડપથી પરંપરાએ પૂજ્યશ્રીના પાર્થિવદેહની અંતિમવિધિના બીજા દિવસ માગશર વદ-રથી એક થી એકમાત્ર મોક્ષપદને જ પામે છે. જુનાગઢ સંઘના પરમોપકારી તથા લોકોના હૈયામાં પૂજ્ય સ્થાને આરૂઢ થયેલા Page #114 -------------------------------------------------------------------------- ________________ છે ર) ઈછ) રોજ જીર0) હ૦) ))))), ઇ) )) )) :)))) રહ)) હત)) )દ) ક))))))}))'... કોઈકના તારણ હાર... કોઈકના પાયાનાહાર... કોઈકના હૈયાનાહાર,, કોઈકના પ્રાણના પ્યારા.... For Private & Personal use only www.jainelibrary Page #115 -------------------------------------------------------------------------- ________________ જેવુ લક્ષ્ય તેવું જીવન Jan Education international હૈયા ઉ www.brary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપા તપોમૂર્તિ આચાર્યભગવંત શ્રી હિમાંશુસૂરિ મ.સા. ના સ્વર્ગવાસના સમાચાર મળતાં આંચકો અનુભવ્યો, ન પૂરાય તેવી ખોટ પડી. પૂજ્યશ્રીની સંઘઐક્યની ભાવના, સંયમનિષ્ઠા વગેરે અનેક ગુણોની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. આ.અરવિંદસૂરિ, આ.યશોવિજયસૂરિ - મુંબઈ જટાશ શ્રદ્ધસમ્રાટ હતું... પૂજ્યપાદ, તપસ્વી સમ્રાટ આ.ભ. શ્રી વિ. હિમાંશુ સૂરીશ્વરજી મ. સાહેબ માગસર સુદ ૧૪ ના રાતે ૧૨ વાગે સમાધિ પૂર્વક સ્વર્ગવાસ પામ્યાના સમાચાર જાણી ખુબ આઘાત સાથે સંવેગની વૃદ્ધિ થઇ છે. | સ્વ. આ.ભ. નો આત્મા દેવલોકમાં સમ્યકત્વની નિર્મળતા કરતા કરતા નંદીશ્વરઆદિ દ્વીપમાં જિનકલ્યાણકોની ઉજવણી કરતા કરતા સમકિતને નિર્મળ બનાવી આગામી ભવમાં સંસ્કારી જૈનકુળમાં જન્મ લઇ આઠ વરસે સંયમ ગ્રહણ કરી નિરતિચાર ચારિત્ર પાળી ચાર ઘાતકર્મોને ખપાવી કેવલી થઇ અનેક જીવો ઉપર ઉપકાર કરી સાદિ અનંત ભાગે શાશ્વત કાળ માટે શાશ્વત સુખના ભોક્તા બને એ જ શુભભાવના. - આ. રવિપ્રભસૂરિ દ.ચન્દ્રસેનવિજયજી – પાલીતાણા જેમનો જોટોન મળે તેવા મહાન સંયમી, ઉગ્ર તપસ્વી, સાથે સાથે સત્ત્વશાળી, ખૂબજ સહનશીલ એવા મહાત્માની શાસનને મહાન ખોટ પડી છે. પૂજ્યપાશ્રીજીનો આત્મા જયાં હોય ત્યાં ખુબ જ શાન્તિને પામો. અમને વિહારમાં બરવાળામાં સમાચાર જાણવા મલ્યા. એકદમ ચક્તિ થવાયું ! દેવવંદન આદિ કર્યું. આ.નરચન્દ્રસૂરિ – પાલીતાણા ////hi/ પૂજ્યમવર તપસ્વીસમ્રાટ આ.ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ગત માગશર શુદિ ચૌદશની રાત્રિએ સમાધિપૂર્ણ કાલધર્મ પામ્યાના સમાચારનો તમારો પત્ર મળ્યો. સમાચાર જાણી શાસનનો વૈભવ છીનવાયાની અને વેદનાની અનુભૂતિ થઇ.... જીવનકાળ દરમ્યાન ૩૦૦૦ જેટલા ઉપવાસ, વીસ-વીશ વર્ષથી અખંડપ્રાયઃ આયંબિલ, દીર્ઘ કાલ સંયમસાધના, અતિ વૃદ્ધવયે પણ પાદવિહાર, પ્રતિદિન મોટા ભાગનો સમય સતત સ્વાધ્યાય અને જાપ, આ બધું ખરેખર એમની ઉત્તમ આત્મિક અવસ્થાનું સૂચક છે.... એમનો આરાધક આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુશાસનની પ્રાપ્તિ અને પરમારાધના કરીને શીઘ પરમપદ પામે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..... આ. સૂર્યોદયસૂરિ. દ. ૫. રાજરત્ન વિજય ઘાટકોપર (સંઘાણી) Page #117 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પરમતપસ્વી શાસનસેવક આચાર્ય મહારાજશ્રીના સમાધિમય કાળધર્મ થયાના સમાચાર ચિત્તમાં અપાર ખેદ તથા આઘાતની લાગણી પૂજ્યશ્રી જન્માવનારા છે. એક ઉત્તમ તપસ્વી તથા શાસનને આિિજનોના સમર્પિત સાધક આત્માની ખોટ પડી અને આપણો શ્રીસંઘ એ અંશે રાંક બન્યો. આવા આત્માની આરાધના-સાધનાની અનુમોદના કરીએ તેટલી ઓછી છે દૂર રહ્યા બીજું કરી પણ શું શકીયે? સંયમાક Sal... તેઓશ્રીના સંયમમય આત્માને શાંતિ તથા શાસન સતત મળો તેવી કામના અને તેઓશ્રીના ગુણોનું સ્મરણ કરવું તે જ હવે આપણા માટે શેષ રહે છે તેમના જેવી શાસન સમર્પિતતા આપણને પણ મળો! આ. શીલચન્દ્રસૂરિ - બેંગલોર દાદાના કાળધર્મ પામ્યાના દુ:ખદ સમાચાર મલ્યા મારે આવવાની ખુબ જ ભાવના હતી. પણ ભવિતવ્યતા બલવાન!!!! પર્યાયસ્થવિર મુનિ પુણ્યવિજય - ધોરાજી પૂજ્યપાદશ્રી આચાર્ય ભગવંતના કાલધર્મના સમાચાર છાપા દ્વારા જાણ્યાં ઘણું દુ:ખ થયું છે. મહાન સંયમીને મહાન તપસ્વી આત્માની વિદાયથી શાસનને ખોટ પડી છે. મુનિ મલયચન્દ્રવિજય – ડભોઇ ♦ પૂજ્યપાદ પરમોપકારી ગુરુદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજીના સમાચાર મળ્યા ખુબ જ આઘાત લાગ્યો, અમારા ઉપર સવિશેષ તેઓશ્રીનો ઉપકાર હતો. • ♦ પૂજ્યશ્રીના વર્ણનાતીત ગુણોજ તેઓશ્રી તરફ સતત પૂજ્ય ભાવ પ્રગટ કરી રહ્યા હતા. પૂજ્યપાદશ્રી તપધર્મનાં મહાન સાધક હતા. સંયમજીવનની અત્યંત શુધ્ધિ ધરાવતા હતાં. સંઘ પ્રત્યે પૂજ્યશ્રીનો ખુબ જ વાત્સલ્યભાવ હતો. પૂજ્યશ્રીની નિર્દોષ ભિક્ષા માટેની ચીવટ તો ગજબ હતી. ♦ પૂજયશ્રી જાપ-ધ્યાન, સાધનાના મહાન સાધક આત્મા હતા. પૂજ્યશ્રી બ્રહ્મચર્યના અજોડ ઉપાસક હતા. ♦ ગિરનાર તીર્થ પ્રત્યે અને નેમિનાથપરમાત્મા પ્રત્યે પૂજ્યશ્રીને સવિશેષ પ્રેમ હતો, બહુમાન હતું, અતુટ શ્રધ્ધા હતી. ૦ વરસો પહેલાં મને કહેલું ‘“ મારો અંતિમ શ્વાસ હું ગિરનારમાં લઇશ’' આમ પૂજ્યશ્રીએ પોતાની ભાવના પૂર્ણ કરી. પૂજ્યશ્રીએ સંઘની એકતા માટે જે તપ કર્યો છે, જે ત્યાગ કર્યો છે. સવિશેષ પ્રયત્નો કર્યા છે ! એના માટે સંઘ હંમેશ માટે તેઓશ્રીનો ઋણી રહેશે. ♦ સકળ શ્રીસંઘમાંથી મહાન વિભૂતિ આત્માઓમાં છેલ્લામાં છેલ્લા વિભૂતિ સમાન પૂજ્યશ્રી હતા. તેઓશ્રીના વિરહથી મહાન સાધક આત્માની જબ્બરજસ્ત ખોટ શ્રી સંઘ અનુભવશે. મુનિ હેમહંસ વિજય – બોડેલી · vare & Peronal Use Only ૮૯ www.brary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ ક્યા ધમાટરના હતું....... આજે સવારમાં ખુબ જ આઘાત જનક સમાચાર મલ્યા, કે પૂ.પાદ ગુરુવર્ય તપસ્વી મ.સા. દેવલોક તરફ પ્રયાણ પામ્યા છે. ખુબજ આઘાત થયો છે. કારમી વેદનાનો અનુભવ થયા કરે છે. પર્યાયસ્થવિર મુનિ વિનયચન્દ્રવિજયજી - અમદાવાદ પૂજ્યશ્રી વર્તમાનમાં સાધુ સંસ્થા માટે જબરજસ્ત આદર્શભૂત હતાપૂજ્યશ્રી તો જૈન જગત ઉપર મહાન ઉપકાર કરીને ગયા છે. એમના અંતરમાં સંઘ ઐક્યની ભાવના સતત જ્વલંત રહી તે માટે પોતે ખુબ ખુબ પ્રયત્નો કર્યા પણ આપણું પુન્ય નબળું કે એ દિવ્ય દિવસો જોઇ શકીએ તે પહેલા પૂજ્યશ્રી વિદાય થઇ ગયા.મનની મનમાં રહી ગઇ..... મહાપુરુષ ચાલ્યા ગયા. ૫. વજસેનવિજય – ધ્રોળ પૂ. આ.ભ. ના કાળધર્મના સમાચાર જાણવા મળ્યા. પેપરમાં સમાચાર આવેલ હશે ! બપોરે વાંચ્યા પૂર્વે દેવવંદન કરેલ અચાનક તેઓની થયેલી વિદાયથી સમુદાયના એકમાત્ર વિદ્યમાન વડીલ પૂજ્યશ્રીની ખોટ પડી છે. તેઓની એકમાત્ર ઇચ્છા જે હતી તે સરવાળે સફળ થઇ... બસ ! જાણે કે ગિરનારની છાયામાં જ અંતિમ શ્વાસ લેવા જુનાગઢ પધારેલ... મારા પરમતારક પૂજ્યશ્રી એ ઓળીનો વિરામ ગિરનારમાં જ લીધો કેવો યોગાનુયોગ ! સમુદાયમાં પરમસાધક પૂજ્યોમાંથી બાકી રહેલ પૂ. શ્રી પણ જતાં રહ્યા ! મુનિ હર્ષતિલકવિજય - પાલનપુર ૯૦ For now & Pars જત પૂ. દાદા ગુરુભગવંત પરમપૂજ્ય તપસ્વીશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના કાળધર્મના સમાચાર જાણ્યા. હૃદય વિષાદથી ભરાઇ ગયું આવા મહિમાવંત ગુરુના દેહાંતનો વિષાદ ન હોય. એવું જ્ઞાનદ્રષ્ટિ બતાવે છે પરંતુ હજુ માનવીય ભાવ છુટચા નથી એટલે ગમગીની અનુભવી રહ્યો છું. પૂજ્યશ્રી તથા આપ સર્વની નિશ્રામાં ગિરનાર તળેટીમાં ચાર્તુમાસની આરાધનાનો જે લાભ થોડા સમય માટે મલ્યો તે મારા જીવનનો અનુપમ અવસર હતો. જે હું કયારેય નહિ ભૂલી શકું. એક સાથે કેટ-કેટલાં દર્શન મને થયાં હતાં તેનો અનુભવ અલૌકિક હતો.જગદ્ગુરુ તથા શાસનદેવોને મારી પ્રાર્થના છે કે તેમનું તેજ આપ સર્વમાં અવતરે અને જગતના જીવોને અરિહંતદેવનો પ્રકાશ સતત મળતો રહે ! મુનિ ચિદાનંદવિજય – પાટણ Page #119 -------------------------------------------------------------------------- ________________ 'ઝિઈષિgયા થઇSS પૂજ્યપાશ્રીજીના જુનાગઢ મકામે સમાધિપૂર્વક કાલધર્મના સમાચાર જાણ્યા... દિલને દુઃખ થયું... જૈનશાસનનો મહાન તેજસ્વી, તપસ્વી, સંયમી સિતારો આથમી ગયો.... ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન થયું.... બીજા દિવસે ગુણાનુવાદનું પ્રવચન થયું... ઘણી સારી ઉપસ્થિતિ હતી. રવિવાર આવતો હોઇ ઝવેરરોડ મુલુંડ – વેસ્ટ સંઘમાં ગુણાનુવાદની મોટી સભા થઇ, જેમાં પૂ.આ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. હું તથા અન્યોએ ગુણાનુવાદ કર્યા..... - પૂજ્યપાદ આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ના ૬૮ હતી...... વર્ષના દીર્ધ સંયમની સાધનામાં તપ-ત્યાગ-તિતિક્ષાસહિષ્ણુતા અજબ-ગજબ કોટીની હતી. નિર્દોષચર્યામય .....વર્તમાન જૈન સંઘના અજોડ તપસ્વી, ઉગ્રસંયમી, સંઘ -શાસનના હિતચિંતક, સંઘજીવન હતું. ૯૬ વર્ષ સુધી સત્ત્વના બળે કર્મ સામે ઝઝુમ્યા શાસન માટે સમસ્તકાયાન ઘસી નાખનાર આપણા હતા. વિહારચર્યામાં વીર્ય ફોરવ્યું હતું, શાસનમાં સૌની ભગવંતશ્રીમદ્ પૂજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મના સમાચારે સખત આઘાત એકતા થાય.... તે માટે દીર્ઘ આયંબિલતપની આરાધનાના આપ્યો છે. એક મહાન શાસનરક્ષકને આપણે ગુમાવ્યા. શાસનની મૂડી ગુમાવી અનેક કટોકટી ભવ્ય સુકૃતની કમાઈ કરી ગયા છે. શત્રુંજય અને ગિરનાર પ્રસંગના માર્ગદર્શક અને આશ્વાસનદાતાને ગુમાવ્યા , વિશ્વના વર્તમાન કટોકટીના ભયંકર તીર્થની આરાધના-ધ્યાન-જાપ દ્વારા અપૂર્વ સમાધિભાવ કાળમા સયમ બનતી ધ્યાન જાપ દ્વારા અપર્વ સમાધિભાવ કાળમાં સંયમ અને તપના બળથી વિશ્વના રક્ષણ કરનાર આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. પ્રાપ્ત કર્યો હતો. ગિરનારમાં સહસાવનમાં કલ્યાણકભૂમિનો પણ એક વાત આપણે સૌ જાણીએ છીએ કે જન્મ પછી મૃત્યુ અને સંયોગ પછી વિયોગ જિર્ણોદ્ધાર, વતન માણેકપુરને સિધ્ધગિરિતીર્થની સત્તા સંસારમાં અવશ્ય આવે જ છે. ભગવાન મહાવીર પરમાત્માને પણ જતાં કોઇ રોકી શકયા નથી સ્થાપનાથી મંડિત કરી ગયા, અમદાવાદ ધર્મરસિક તા એ વિકરાળ કાળ તો એ વિકરાળ કાળ પાસે આપણું શું ચાલવાનું ? પણ એક ઉત્તમ તત્ત્વ એ છે કે પૂજ્યપાદશ્રી વાટિકામાં સ્થવિરાલય - અષ્ટાપદજી આદિ વિવિધ જબરજસ્ત અલૌકિક અકલ્પનીય સાધના કરીને ગયા છે. તેમની ગેરહાજરીમાં પણ તેમનું અનુમોદનીય સુકૃતો જેઓશ્રીના ઉપદેશથી થવા પામ્યા છે. આલબેન અપૂર્વ સાધનાનું નામ એ આલંબન અપૂર્વ સાધનાનું જોમ આપે તેમ છે એજ નજરમાં રાખી આપણે વર્તમાન દુઃખને સૌનું હિત થાય એવા જૈનશાસનની સુંદર પ્રભાવના કરી વિસરવા કોશિશ કરીએ અને તેમના પરોપકારપરાયણતા, ઔદાર્ય, સહનશીલતા, તપની સ્વના જીવનને ધન્ય બનાવી ગયા છે. પોતાના સંસારી પુત્રને તેજસ્વિતા, સંયમની ઉચ્ચતા, સાદગી વગેરે અનેકાનેક ગુણોને સતત યાદ કરી તેના અંશો નાની વયમાં ચારિત્ર અપાવી ઉત્તરોત્તર તુતીયપદ સુધી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ. આ રીતે જ આપણે તેમને શ્રેષ્ઠ અંજલિ આપીએ અને એમના પહોચાડ્યા, આ. નરરત્નસૂરીશ્વરજી મ. શ્રી પણ પ્રત્યેના આપણી લાગણીન કતવ્યશાલ કરીએ. પિતામુનિની ખુબ ખુબ વૈયાવચ્ચ-ભક્તિબહમાન કરીને પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ સમાધિ વખતે હાજર રહેવાનો લાભ અંતિમ અપૂર્વ સમાધિ મેળવી ગયા છે.. મળ્યો હતો તેવો આ પ્રસંગે ન મળ્યો તેનો વસવસો રહી ગયો છે. આ.રાજેન્દ્રસૂરિ - ડોંબીવલી આ.હેમચન્દ્રસૂરિ – ઘાટકોપર (સંઘાણી) Page #120 -------------------------------------------------------------------------- ________________ O O O OOO OzxOy, O પૂજ્યશ્રી થાણામથનાફોતી .....આજે સવારે દેરાસર દર્શન કરીને ઉતરતાં સમાચાર મળ્યા કે તપસ્વીસમ્રાટ આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. મધ્યરાત્રિએ કાલધર્મ પામ્યા છે જેમ આધારસ્તંભ પડવાથી આખો મહેલ ખખડી જાય છે એવી રીતે હૃદયમાં આંચકો લાગ્યો કે જિનશાસનનો સ્તંભ ધરાશાઇ થઇ ગયો, અપાર દુઃખની અનુભૂતિ થઇ. બધા સાધુ ભગવંતોએ મળીને પૂજ્યશ્રી નિમિત્તે દેવવંદન કર્યા. તેમજ ગુણાનુવાદ કર્યા કે પૂજ્ય દાદા ગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. જીવિત હતા ત્યાં સુધી અખંડ સમુદાય માટે હુંફ આપતા રહ્યા છે. સમુદાયની અનુપમ ભક્તિ કરી છે, સમુદાયની આરાધનામાં પ્રાણ પૂરવા માટે અથાક પ્રયત્નો કર્યા છે. દાદા ગુરુદેવશ્રી પણ એમની સલાહ સૂચનને માન્ય રાખતા હતા. એવા પ્રત્યક્ષ અનુભવ સં. ૨૦૨૧ના પાટણના ચાતુર્માસથી મને છે. છેદસૂત્ર અને આગમોના જ્ઞાન સાથે ઘોરતપ, નિર્દોષનો ખપ, તથા જિનાજ્ઞા નત મસ્તક બનાવ્યું છે. આવા તો અનેક ગુણોનો ભંડાર હતા. લખવા જઇએ તો ગ્રંથભરાઇ જાય. કેટલા ગુણો સહસાવન તીર્થના લખીયે. બઘા ગુણોની અનુમોદના સાથે આઘાત હૃદયમાં લાગી રહ્યો છે. પૂજ્યશ્રી આચાર્યદેવશ્રીએ ભયંકર કષ્ટોમાં વિશિષ્ટ સમાધિ રાખીને સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. તેથી અવશ્ય સદ્ગતિ મેળવી હશે અને તેઓ દેવગતિમાંથી પણ શાસનની સેવા કરવા આવે એવી પ્રાર્થના કરીએ એમનો આત્મા પરંપરાએ મોક્ષગામી બનો એ જ શુભભાવના. આ.ગુણરત્નસૂરિ - અમદાવાદ હતા. .. પૂજ્યપાદ શ્રી જે અજોડ નિસ્પૃહીસંત, અંતસમય સુધી સંઘઐયની ભાવનાથી આયંબિલ કરનારા, રગેરગમાં જિનશાસન ઉપરની પ્રીતિ રાખનારા એવા મહાતપસ્વી, મહાગુણી, મહાસંત એકાએક ચાલી ગયા. કાળધર્મના આ | સમાચાર સાંભળ્યાં.. સખત આંચકો લાગ્યો, દુઃખી હૃદયે અમો સર્વેએ દેવવંદન કર્યા. ગુણાનુવાદ કર્યા. શાસનરૂપી ગગનથી તારલો ખરી પડ્યો,પૂજ્યપાદશ્રી તપસ્વીસમ્રાટની ખોટ મુકતા ગયા. તેઓશ્રીની ખોટ હવે કોણ પૂરી કરશે? તેઓશ્રીનો અદ્વિતીય તપત્યાગ, શાસન-સંઘ-સમુદાય માટે ગૌરવપૂર્ણ હતો અનેક ગુણાલંકારોથી મઘમઘતું જીવન-વ્યક્તિત્વ, તેઓશ્રીની વિદાયથી શાસન સંઘ-સમુદાયને મહાખોટ પડી છે... | પૂજ્યપાદશ્રીનાં શુભહસ્તે સહસાવનતીર્થનો ઉદ્ધાર- માણેકપુરમાં શત્રુંજયધામની સ્થાપના અને વાસણા (અમદાવાદ) માં “ધર્મરસિક તીર્થ વાટિકા’’ સમવસરણ જિનાલયની સ્થાપના અને પ્રેરણા કરી, શાસનને એક અમૂલ્ય વારસો આપી ગયા છે. - એવા મહાગુણનિધાન તપસ્વી મહાસમ્રા પૂજ્યપાદશ્રીના પાવન ચરણોમાં કોટિ કોટિ વંદના. આ.વિદ્યાનંદસૂરિ - બલસાણાતીર્થ Page #121 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદથી વાયા કલ્પેશભાઈ દ્વારા પરમતપસ્વી, વિશુદ્ધસંયમી, પ્રશાંતમૂર્તિ, પૂજ્યપાદશ્રીના કાળધર્મના સમાચાર હમણાં જ આવ્યા. વ્યથિત હૈયે સહુએ દેવવંદન કર્યું આજના કાળે જે સંયમજીવન જીવવું દુઃશક્ય નહીં પણ અશક્ય જેવું લાગે એ સંયમજીવન જીવીને પૂજ્યશ્રીએ આપણા સહુને એક જબરદસ્ત આદર્શ પૂરો પાડ્યો હતો. સુંદર આલંબન પુરું પાડ્યું હતું.એ પુણ્યપુરુષના લખલૂટ ગુણવૈભવને અલ્પસમય માટે નજીકથી નિહાળવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું હતું. જે જોયું હતું એને શબ્દોમાં ઉતારવું સર્વથા અશક્ય છે તપની સાથે ત્યાગ,ત્યાગની સાથે પ્રસન્નતા,પ્રસન્નતાની સાથે પ્રવિત્રતા, પવિત્રતા સાથે પરિણતિ,પરિણતિ સાથે પ્રેમ, પ્રેમ સાથે ઉદારતા...આ લીસ્ટ ઘણું લાંબુ થાય તેમ છે. એ પુણ્ય પુરુષ તો અહીંથી પધારીને મોક્ષની નજીક પહોંચ્યા છે પણ અહીં રહી ગયેલા આપણે સહુ એમની વિદાયથી સાચે જ દરિદ્ર બની ગયા છીએ. આ મહાપુરુષ સદાય આપણા પર સંયમશુદ્ધિના આશીર્વાદ વરસાવતા રહે એ જ આજે અમે તેઓશ્રી પાસે યાચીએ છીએ. આ.રત્નસુંદરસૂરિ – વડગાંવ ન ના થકી નવમા તારા वामदेवायविवेदी दिव्यवसायाश्रय Tim ના કામ માધારTI रामभित हिमायतमंचासामयिकीन कामाविलेममयाजालिमोमाययतत्पर २५ નથી કે ચર્ચા છેદગ્રંથનાણાતા જ કેમ હillion સંયમચુસ્તતા, તપની તેજસ્વિતા, દૃઢ મનોબળ, વચનસિધ્ધતા, જયોતિર્વેત્તા, જેવા અનેક ગુણોના આકર હતા, તેઓશ્રીના આત્માને પરમશાન્તિ અને પ્રભુશાસન શીધ્ર પ્રાપ્ત થાઓ એ જ અભ્યર્થના. આ.કુલચન્દ્રસૂરિ – બોરીવલી | જિનશાસનના ગગનમાંથી એક તેજસ્વી તારલો વિલય પામી ગયો. સમાચાર મળ્યા આઘાત સાથે અત્યંત દુઃખની લાગણી થઇ પૂજ્યશ્રીના સાન્નિધ્યને માણ્યું છે. તેમના તપના અને ઉત્કૃષ્ટ સંયમના પ્રભાવમાં ઝીલાયા છીએ એટલે કયારેય ન ભૂલાય એવી સ્મૃતિ જીવંત છે. પૂજ્યપાદશ્રીના જવાથી શાસનને કયારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ગુણાનુવાદ કરતાં આંખો ભીની થઇ ગઇ. ગુણવાન પાછળ ગુણોની સુવાસ મૂકતા જાય છે. પરમાત્મા એમને જ્યાં હોય ત્યાંથી શાસન એકતાના કાર્યને વેગ આપવા સામર્થ્ય આપે અધુરુ કાર્ય હવે દેવ બનીને પુરુ કરે એવી અભ્યર્થના | ચાલુ પ્રવચને પૂજ્યશ્રીની વિદાયના આઘાતજનક સમાચારો મળતાં પ્રવાહ થંભી ગયો. શ્વાસ રુધાઈ ગયો અને આંખે અશ્રુધારાઓ વહી ગઇ. *તપધર્મની જીવંત જાગૃત જ્યોત વિલીન થઇ. | *કાયબળી તો ઘણા જોયા પણ મનોબળીનો એક માત્ર પૂરાવો આપણી નજરોથી દૂર થઇ ગયો. *પ્રવચનો/ વાચનાઓમાં પૂજ્યશ્રીનાં ગુણાનુવાદ કરીને મન મનાવીએ છીએ. આ.હેમરત્નસૂરિ – શાહપુર જિનશાસનની એકતા માટે વર્ષો સુધી આયંબિલતપ આરાધના તથા જીવનમાં અનેકવિધ આરાધના દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવનાર મારા પૂજ્ય ઉપકારી દીક્ષાદાતા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરી મ.સા. ના કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો.... જિનશાસનના ગગનમાં સહુથી પર્યાયવયસ્થવિર પૂજ્યશ્રીની ખોટ પુરાય તેમ નથી... આ. જગવલ્લભસૂરિ - નાસિક Page #122 -------------------------------------------------------------------------- ________________ પૂજય Pašilzoll äius સવારના પહોરમાં જ આજે અત્યન્ત આઘાતજનક સમાચાર મળ્યા- મહાતપસ્વી પ.પૂ. આ. હિમાંશુ સુ.મ. સાહેબ રાત્રે કાળધર્મ પામ્યા છે. ' જૈનશાસનમાં આવા એકમેવ તપસ્વીસમ્રાટ હતા એ પણ ગયા ? કર્મસત્તાને આ ભરતક્ષેત્રમાંથી આવું જવાહર પણ લૂંટી લેવાનું સૂર્યું? • પૂજ્યપાદ મહાબ્રહ્મચારી આચાર્ય પ્રેમ સુ.મ. સા. વગેરે ઘણાયે આજે દેવલોકમાં છે તો આ એકની ત્યાં શું ખોટ હતી તે દેવલોકના ઇન્દ્રોએ એમને ત્યાં તેડાવી લીધા ? • ભરતક્ષેત્રની કાળને શું ઇર્ષા આવી તે આ મહાપુરુષનો આપણને સૌને વિયોગ કરાવ્યો? ભવિતવ્યતાના પેટમાં એવું શું દુખ્યું કે અકાળે આવા મહાપુરુષ ઉપર ત્રાટકી પડી? એવા તે કેવા આપણા સૌના પાપોદય જાગ્યા કે પૂરા શ્રીસંઘનું રહ્યું-સહ્યું શિરછત્ર ઝુંટવાઈ ગયું ? • પૂજ્યશ્રીને એવી તો કઇ ઉતાવળ હતી તે ગિરનારની સામુહિક નવ્વાણું કરાવ્યા વગર જ મુક્તિની યાત્રા આગળ ધપાવી ગયા? કંઈ સૂઝતુ નથી. કંઇ સમજાતું નથી. ચારેકોર અન્ધકાર દીસે છે. ભક્તો બધા બાવરા થઇ ગયા છે દિમૂઢ બનીને અવા થઇ ગયા છે. પૂજ્યશ્રી મહાત્યાગી હતા એટલે આપણને ત્યાગી ગયા? • પૂજ્યશ્રી મહાવૈરાગી હતા એટલે આપણા સંબન્ધનો વિચ્છેદ કરી દીધો ? • પૂજ્યશ્રી મહાતપસ્વી હતા અને અમે બધા ખાઉધરા - એટલે અમારાથી રિસાઇને દૂર જતા રહ્યા ? પૂજ્યશ્રી મહાસંયમી અને અમે શિથિલ, એટલે અમારાથી કંટાળીને પૂજ્યશ્રી પલ્લો છોડાવી ગયા? ના ! ના ! એતો મહાદયાળુ હતા અને તમારા જેવા ભવ્ય ત્યાગી- સંયમી-તપસ્વી કાયમ સાથે જ સેવામાં હતા એટલે અમારાથી કંટાળ્યા હોય તો ય તમને જોઇને તો એ એવા રાજી થયા હશે કે તમને છોડીને તો જવાનો વિચાર કરે નહીં. કદાચ મહાનિઃસ્પૃહ હોવાના કારણે તમારી રાત દિવસની ઉજાગરા વેઠીને કરાતી સેવાથી લોભાઇ ન જવાય એટલા ખાતર જ નિર્લોભ પૂજ્યશ્રી દૂર જતા રહ્યા હશે? કદાચ એમ પણ બને કે આ ભવમાં તમારી જોરદાર સેવાનો બદલો ન વાળી શકે એટલે પરલોકમાંથી પરોક્ષ રીતે તમને બધા પ્રકારની સહાય કરવા માટે તો પૂજ્યશ્રી દેવલોકમાં નહીં ગયા હોય ને ? કદાચ આપણને આયુષ્યની ક્ષણભંગુરતા અને જીવનની નાજુકતાનો બોધપાઠ આપવા માટે પણ વિદાય લીધી હોય ! તો હવે આપણે સૌ એ બોધપાઠ ઝીલી લઈને આપણા પંચાચારના પવિત્ર કર્તવ્યમાં વધુ ઉદ્યમશીલ બનીને એ મહાપુરુષને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. આ. જયસુંદરસૂરિ – પાર્લા Edl... આજે બપોરે લગભગ એક વાગે તપસ્વી સમ્રાટ પૂ.પાદ આ.શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના કાળધર્મના સમાચાર સાંભળી આઘાત લાગ્યો.... વર્તમાનના વિષમકાળમાં જેઓશ્રી આપણને સૌને અભુત આલંબન આપનાર તપસ્વી, ત્યાગી, સંયમી મહાત્મા ચાલી જવાથી સમસ્ત જૈન સંઘને એક મોટો ફટકો પડ્યો છે... તેઓશ્રીના અનેકાનેક સંઘો ઉપર ઉપકાર હતા તથા વ્યક્તિગત પણ અનેક મહાત્માઓ તથા વ્યક્તિઓ પર પણ અનહદ ઉપકારો હતા. તેઓના જવાથી એક પરમયોગી પુરુષની ખોટ પડી છે... - આ. વરબોધિસૂરિ - નડિયાદ Page #123 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી નો ફણસ Sdl... ભીષ્મ તપસ્વી, દીર્થસંયમી, સુવિશુદ્ધસંયમી, પ્રચંડ સત્ત્વના સ્વામી, શ્રીસંઘહિતાર્થે સતત ચિંતાશીલ અને ઝઝુમનાર, તપ/સંયમ અંગે ચમત્કારસર્જક હારમાળાનાં સર્જનહાર, કઠોર આચારપાલક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના સમાધિપૂર્વક કાળધર્મના સમાચાર મળેલા, આઘાત લાગ્યો. આ કાળમાં આવી તપસાધના લગભગ અશક્ય જેવી કહેવાય !!! એટલે આવાં તપસ્વી મહાત્માની ખોટ હવે કયારેય નહીં પૂરાય. એવું પ્રતીત થયા વિના રહેતું નથી... અને એ જ વિચાર દિલને વ્યથિત કરી દે છે. ખરેખર ! શ્રીસંઘે એક અણમોલરત્ન ગુમાવ્યું છે એમનું અસ્તિત્વ માત્ર પણ પોતાની તપોસાધનાના બળે શ્રીજૈનશાસન અને શ્રીજૈનસંઘ પર આવતી/આવનારી કેટલીય આફતોનો પ્રતિકાર કરીને નિવારણ કરનાર હતું. તેઓશ્રીનું સાંનિધ્ય પાવન હતું !!! તેઓશ્રીનું દર્શન પુણ્ય કરનારું હતું !!! તેઓશ્રીનું સ્મરણ પણ માંગલ્ય ફેલાવનાર હતું !!! આવા અવ્વલકક્ષાના સાધક મહાત્માની સાધનાનું સ્મરણમાત્ર પણ આપણને નત મસ્તક કરી દે છે. પૂજ્યશ્રીની તપોમય સાધના, સતત સાધનાની પ્રેરણાના પીયુષપાન કરાવતી રહો એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આ. અભયશેખરસૂરિ | આજે સવારે વિહારમાં દાદરથી આવતાં પાર્લામાં સમાચાર મલ્યા અને આંચકો લાગ્યો.... ઇર્તામાં આવી સકલશ્રી સંઘ સાથે દેવવંદન કર્યું..... પૂજ્યશ્રીના કાંક ગુણાનુવાદ કર્યા.... અતિદીર્ઘ સંયમી, તપસ્વીસમ્રાટુ, વયોવૃદ્ધ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજાની ઉપસ્થિતિ અનેક વિદનોને દૂર કરતી હતી.... આજે તેઓની અનુપસ્થિતિ ધુંધળા ભાવિકાળની સૂચક બની છે. જીવનની છેલ્લી પળ સુધી સંયમજીવનની અદ્ભુત પરિણતિ... શ્રીસંઘની હિતકારી ભાવનાવાળા તપસ્વી પૂજ્યશ્રી તો મોક્ષની નિકટ થનારા સ્થાને ગયા હશે... પણ જયાં હોય ત્યાંથી આપણા સૌ પ્રત્યે કૃપા-કરુણા એવી નિરંતર વરસાવે કે જેથી આપણે વેગવેગે એમની સાથે મોક્ષમાં પહોંચી શકીએ. ઉપા.વિમલસેન મ.સા. પં. નદીભૂષણવિજય - ઈર્લાબ્રીજ પૂજ્યશ્રી આટલાં જલદીથી આપણા બધાની વચ્ચેથી ચાલી જશે.... તે કલ્પના ન હતી. દૂર રહેતા અમને ગંભીરતા ન સમજાય! ખેર ! જે બન્યું તેનો સ્વીકાર કરવો જ રહ્યો. પં. યશોભૂષણવિજય - મલાડ આજે અખબાર દ્વારા પૂ. આ.શ્રી ના કાળધર્મના સમાચાર જાણી આઘાત લાગ્યો. દેવવંદન કર્યા. બપોરે વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીના ગુણાનુવાદ કર્યા. - પૂજ્યશ્રી અજોડ તપસ્વી હતા આટલી મોટી ઉંમરે આયંબિલ ચાલુ રાખવા, ચાલીને વિહાર કરવો વગેરે તેમની અડગતા માથુ ડોલાવી દે તેવી હતી. વળી, પ્રસન્નતા એટલી જોરદાર કે પાસે બેસનાર પણ એ પ્રસન્નતાથી તરબતર થઇ જાય. પં. મુક્તિચન્દ્ર/મુનિચન્દ્ર વિ. - ખાખરેચી Page #124 -------------------------------------------------------------------------- ________________ પૂજાર Gy=ce=LCAIUČLaylüleje હil૦૦ ગઇકાલે સવારે પૂજ્યપાદ તપસ્વીસમ્રાટ આચાર્યદેવના કાળધર્મના સમાચાર મળ્યા. છેવટ સુધી તપ-જપમાં મસ્ત પૂજ્યશ્રી અપૂર્વ સમાધિ સાધી પોતાનો પરલોક સુધારી ગયા. પણ સમસ્ત જૈનસંઘને સંઘએકતાના પ્રખર ચિંતક અને એ તેઓ ખુબ સાધી ગયા... એટલે આપણને સૌને તેનો માટે તપથી કાયાને કસી નાંખનારા મહાપુરુષની જબરી ખોટ પડી છે. એમની આનંદ છે. ' સાધના અને એમનું સંઘવાત્સલ્ય શ્રીસંઘ માટે શિરછત્ર સમાન હતું ! आनन्दोत्यादका तेऽब्र भगवन्तो मुनीश्वरा । પં. અજિતશેખર વિ – મુલુંડ ये क्षालयित्वा पापौघं मृताः पंडितमृत्युना । અને તેઓએ શરીર બદલ્યું..... તેમનું શું બગડ્યું ? પૂજ્યશ્રીના સ્વર્ગવાસના સમાચાર જાગ્યા ત્યારે દેવવંદન કરી પૂજ્યશ્રીના તેમનું શું મળ્યું?' ગુણાનુવાદ કરેલા... તેમાં ખાસ વિશેષતા એ કે તેઓશ્રીની ગમે તેવી ज्ञानदर्शनचारित्रतपोरूपाधनाशिनी। પરિસ્થિતિમાં કોઈ પ્રકારની બાંધછોડ ન કરવાની નીતિ... અને આ કારણે જ आराधनाश्चतुरुकंधाय स्यत्तस्य किंमृतम् ।। પૂજ્યશ્રી મનપાસે, વાણીપાસે, કાયાપાસેથી ધાર્યું કામ કરાવી શકયા..... આપણને સૌને, સંઘને, શાસનને તેઓશ્રીની ખુબ કહ્યું છે ને? કે... નો તિરછટા ગિઢડ઼ હેઠવાત્રિ તત્રિ થિર્ડ મુઠું, ખોટ પડી છે, જૂના કાળની યાદ અપાવનારા આત્માઓ નો લાહે જ્ઞesi I. આપણી વચ્ચેથી ઓછાં થતા જાય છે. ' જે દૃઢતાથી નિશ્વય કરે અને પ્રાણજાય પણ પ્રતિજ્ઞાને ન છોડે તે પોતાનું કાર્ય | પં. ભુવનસુંદરવિજયજી - સાંગલી સિદ્ધ કરે છે... શાસનને એક ભીષ્મ તપસ્વી, સંઘ ઐક્યતાના પ્રખર હિમાયતી, - આ શ્લોકના વચનો પૂજ્યશ્રીએ ચરિતાર્થ કર્યા છે તેમના જીવનની શાસનમંડણ, વિશુદ્ધસંયમી, શાસનપ્રભાવક, લગાતાર સળંગ આયંબિલના અનુમોદના કરીએ... જેટલું લખાણ લખીએ તે બધું ઓછુ જ કહેવાશે.... તપસ્વી, ઉત્કૃષ્ટ આરાધનાપ્રિય આચાર્યદેવેશશ્રીની ખોટ પડતાં દુઃખ થયું છે. પૂજ્યશ્રીને અનંતશઃ ભાવાંજલિ... દેવવંદન- ગુણનુવાદ વગેરે કર્યા છે. ખેર ! આયુષ્યપૂર્ણ થયે તીર્થકર, ગણધર, ચક્રવર્તી પણ ચાલતા થાય છે... શાસનરત્નોથી “ ગાજે ગાજે ગાજે છે, મહાવીરનું શાસન ગાજે છે '' પૂજ્યશ્રી પણ ચાલ્યા.... પં. ગુણસુંદરવિજય - સાંગલી ૯૬ Page #125 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી ૭ JUS પયોગની તા ૨ ઈવશિષ્ટ SCSJ... તપસ્વીસમ્રાટ, મહાનસંયમી પૂજ્યપાદ આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સાહેબના કાળધર્મના સમાચાર જાણી આઘાત લાગ્યો. સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવશ્રી પ્રેમસૂરિદાદાના સમુદાયનો તારલો ગગનમાંથી ખરી પડ્યો. | મહાપુરુષની ઝાંખી કરાવનાર હસ્તી ચાલી ગઇ જે આપણને અભૂત પ્રેરણા આપતી હતી. તપસ્વીસમ્રાટ પૂ. આચાર્ય દેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ના ગુણો અગણિત હતા. જૈનશાસનને મોટી ખોટ પડી છે. અમોએ પૂજ્યશ્રીના સમાચાર વજઘાત જેવા લાગ્યા છે. આખો ભૂતકાળ તેમની સંગે પસાર થયો છે તેનો ચિતાર પાઠશાળા સંઘ સાથે દેવવંદન તથા ગુણાનુવાદ ખડો થઇ ગયો મારા તો મહાઉપકારી હતા. મારા અજ્ઞાન અને જડતાની જડને મૂળમાંથી ઉખેડી જ્ઞાન અને વિવેકના દીવડા પ્રગટાવ્યા હતા. એમની સેવાથી મારું જીવન પરિવર્તન અનોખુ બન્યું હતું આજે ૮૯ મી ઓળી કરીને શ્રદ્ધાંજલી આપી હતી. સુધી પહોંચ્યા તે પણ તેમનો જ પ્રભાવ, પ્રતાપ છે. મુનિ રાજરક્ષિતવિજય - જામનગર પં.નિપુણચન્દ્ર વિજય - નડિયાદ આજે સવારે જ્યારે પૂજ્યપાદ તપસ્વીપૂ.પાદ આચાર્યદેવશ્રી હિમાંશુસૂરિ. મ.સા. ના સ્વર્ગવાસના સમાચાર જાણી ખૂબ દુઃખ થયું. સમ્રાટ, ઘોર અભિગ્રહધારી આચાર્યભગવંતની પં. મુક્તિદર્શન વિજય – દાદર શાસનને ખોટ પહોંચાડે એવી વિદાયની વાત સાંભળી ત્યારે હૃદય સ્તબ્ધ બની ગયું. આજે હમણાં પૂજ્યપાદ તપસ્વીસમ્રાટના સમાચાર જાણીને આઘાત સહ આંચકો લાગ્યો. | શાસનપ્રેમ અને સાધનાપ્રેમથી ભરેલા, ભીમ જૈનશાસનને જબરજસ્ત ખોટ ગઇ છે. પૂજ્યશ્રી જેવી મહાન વિભૂતિ શોધી પણ નહિ મળે. સકલ સંઘની સાથે કાંત ગુણોના ધારક, ચોથા આરાના સાધુની એકતા માટેની તેમની સક્રિય ભાવના સહ ભવ્ય પુરુષાર્થને જૈન સંઘ સદા યાદ રાખશે. વાનગી સમા મહાપુરુષથી સનાથતમામ સાધકો તેમનો આયંબિલ તપ, વિશિષ્ટ આરાધના, ભવ્ય જ્ઞાનવારસો, નિર્દોષ ચર્યા, શત્રુંજય-ગિરનાર ભક્તિ વગેરે આજે અનાથતાની લાગણી અનુભવી રહ્યા છે. વગેરે વાતો યાદ આવતાં હૈયું ભરાઇ જાય છે. સંયમપ્રેમી તમામ આત્માઓ માટે પૂજ્યશ્રીનું સાથે સાથે, પૂજ્યપાદશ્રી જયાં હોય ત્યાંથી સંઘ એકતાના કાર્યો કરતાં રહે, સૌને સબુદ્ધિ આપીને જીવન આદર્શ ઉદાહરણરૂપ બની રહેશે. તેઓશ્રીની ભાવનાને સાકાર કરે. જલ્દી મોક્ષસુખ પામે તેવી ભાવના. ગણિવર્ય મેઘદર્શન વિજય - મલાડ મુનિ સંયમબોધિ વિજય - દાદર GO Page #126 -------------------------------------------------------------------------- ________________ વિષઈ વિગઈ બલા નેઈ... S...'வேளச்சேரச்சுவளாச்சி : மொச்சேச்சாச்சி.: யெரி ரிவரச் சிளி.: மொ/ ாேலி என் શું થઇ ગયું ? કાંઇ સમજાતું નથી..... મન આ સમાચાર સ્વીકારવા તૈયાર થતું નથી... માત્ર દીક્ષાદાતા જ ન હતા.પણ સંયમમહેલમાં ખુબ આનંદથી રહેવાની ચાવી બતાવનારા પણ હતાં.... સંયમજીવનનું બચપણ ખુબ સારું ગયું...... એમાં આપેલા એ સંસ્કારો થકી જ હજુ એ સંયમ જ્યોત ઝળહળે છે.... અવર .. નવર પ્રેરણા પત્રો દ્વારા તેલ પૂરીને એને ટકાવ્યું..... હવે ??? એમનું તપોયમ જીવન ! સંયમમય આચરણ ! પવિત્ર બહ્મચર્ય જ કેટ-કેટલો બોધપાઠ પ્રેરણા બક્ષે છે... આ વખતે સાહેબજી સાથે ચાતુર્માસ કરવાની ગણતરી હતી.પણ, આટલા દૂર જવાની શું ઉતાવળ હતી...? પૂજ્યશ્રીએ અનેકોનો ઉદ્ધાર કર્યો છે...અનેકો પર ઉપકારોની હેલી વરસાવી છે. હવે એ બધાનાં હાલ બેહાલ થયા છે...આ કલિકાલમાં તપોમૂર્તિ પૂજ્યપાદશ્રી ભવ્યજીવોનાં આધારભૂત હતાં.....પોતાના જીવનમાં સંયમના ચુસ્તપાલનદ્વારા અનેકોને સંયમ પ્રેરણા,સંયમ સ્થિરતા અને સંયમ દૃઢતામાં આલંબનભૂત હતાં.... હવે કોનું આલંબન લેશું ?હવે કોની પ્રેરણા લેશું ? ક્રુર કાળને કોણ સમજાવે ... ? કોણ શીખવાડે ? એક ને છીનવી લેતા અનેક નિરાધાર બની ગયા... દેવલોકમાં જઇને પણ પૂજ્યશ્રી ! આપ અમારા સંયમની કાળજી લેજો ... ૯૮ Jan Education International અમારી ભૂલ થતી હોય તો રોકજો... સારણા, વારણાદિ કરતાં રહેશો....અમે પણ આપશ્રીની જેમ ઉચ્ચસંયમબ્રહ્મચર્ય-તપ વિગેરેનું પાલન કરીએ એ આર્શીવાદ આપશોજી. મુનિ પ્રેમસુંદરવિજય - પાર્લા. પૂજ્યપાદશ્રીનું જીવન શાસનપ્રેમ, વિકૃષ્ટ-તપ, વિશુદ્ધ સંયમ, જાપ, બાલબ્રહ્મચારી નેમિનાથપરમાત્મા પ્રત્યે અવિહડ ભક્તિ આદિ અનેક ગુણોથી અલંકૃત હતું. આવા મહાપુરુષ જૈનશાસનમાં દેદીપ્યમાન હતા. પૂજ્યશ્રીની ચિરવિદાયથી સકલ સંઘને અપૂરણીય ક્ષતિ થઇ છે, પરન્તુ પ્રકૃતિની આગળ કોઇનું ચાલતું નથી. પૂજ્યશ્રી ૯૬ વર્ષની મહતી ઉંમર સુધી સુદીર્ઘ સંયમ સાધના કરી જીવન સફળ કરી ગયા. અહીં પૂજ્યશ્રીના કાલધર્મના સમાચાર મલ્યા સકલ સંઘ સાથે સામુહિક દેવવંદન પ્રાસંગિક ગુણાનુવાદ કરેલા. પૂજ્યશ્રી વિના જૈનશાસન વેરાન સૂમસામથઇ ગયું. પૂજ્યશ્રી સુન્દર આરાધના કરી નિશ્ચિત સદ્ગતિને સાધી ગયા પૂજ્યશ્રી ત્યાં રહીને પણ દિવ્ય શક્તિથી જૈનસંઘની સાર સંભાળ લેશે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. છે. મુનિ સંયમરત્નવિજય – સોલારોડ - અમદાવાદ For Private & Personal the Only પૂજ્યશ્રી વિઈવિગઈ બલા નેઈ...” સૂત્રના કટ્ટરપક્ષતાતી હતા... Page #127 -------------------------------------------------------------------------- ________________ એક મુનિરાજ વાસણા મુકામે બિરાજમાન પૂજ્યશ્રીના વંદનાર્થે આવ્યા... પૂજ્યશ્રીને રાઈય મુહપત્તિ કરી... અને નીચે આસન પાથરી બેસી ગયા.... પૂજ્યશ્રીની દૃષ્ટિ ચકોર હતી... તેમણે આ મુનિના ચહેરા ઉપર થાક જણાતાં પૂછ્યું કેમ ! શાતા છે ને ? કાંઈ તકલીફ છે ? મુનિ કહે ‘ના’... પૂજ્યશ્રી કહે ‘ના, પણ તમારા શરીરમાં થાકે દેખાય છે, કંઈ તકલીફ હોય તો જણાવો.” મુનિ કહે ‘કાંઈ નહિં, આ તો આજે અટ્ટમનું પારણું થયું છે... વાપરીને તરત આપના દર્શને આવ્યો છું... ચક્કર જેવું લાગે છે'... મુનિવરની હા-ના સાંભળ્યા વિના જ પૂજ્યશ્રીએ એજ વખતે વૈયાવચ્ચી મુનિરાજ હેમવલ્લભ વિ.મ.સા.ને કહ્યું “કેમ! હમણા દાળ-ભાત જેવું કાંઈ મળશે ? તો આ મહાત્માને વપરાવો” “હાજી' કહીને વૈયાવચ્ચી મુનિ તો ગોચરી માટે ઉપડી ગયા... ગોચરી આવે ત્યાં સુધી પૂજ્યશ્રીએ મુનિને આરામ કરાવ્યો.... ગોચરી આવી ગઈ એટલે વપરાવી દીધી... માત્ર વંદનાર્થે આવેલા મહાત્મા પ્રત્યે પણ પૂજ્યશ્રીની કેવી કાળજી ! કેવો વાત્સલ્યભાવ ! પૂજ્યશ્રીની નિશ્રામાં વાસણા-અમદાવાદ મુકામે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ હતો... ઉપાશ્રયથી લગભગ ૪00 ડગલાં દૂર સ્ટેજ પ્રોગ્રામનો મંડપ હતો.... વૈશાખનો મહિનો હતો... ગરમીએ પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરી દીધેલું... બપોરે બાર વાગ્યાની આસપાસ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રી ઉપાશ્રય તરફ જવા માંડ્યા... ડામરનો રસ્તો ધગધગ તપતો હતો...તેના ઉપર રીતસર દોડતાં દોડતાં જવું ચોથા આરાની વાનગી, જીવતુ જાગતું આગમ, મહાવિદેહ- પડે તેવી પરિસ્થિતિ... ત્યારે પૂજયશ્રીતો મુનિરાજ હેમવલ્લભ મ.સા.નો હાથ પકડીને ક્ષેત્રથી આપણા સૌના પુત્યે વિખુટી પડેલી વિભૂતિ એવા પૂજ્યશ્રીના તે રોડ ઉપર પોતાની નિત્ય ચાલ મુજબ ઉપાશ્રયમાં જતાં... આ દૃશ્ય જોઈને કાલધર્મથી સમગ્ર જૈનસંઘને, તેમના વિશેષ અનુરાગીઓને પૂરી ન ભલભલાના મસ્તક પૂજ્યશ્રીના ચરણોમાં ઝુકી જાય ! “અરે! રોડ કેવો તપી ગયો છે, શકાય તેવી ખોટ પડી છે, એટલું જ નહીં, પરંતુ સૂક્ષ્મની શક્તિના જલ્દી ચાલો !” એવા કોઈ શબ્દો ઉચ્ચાર્યા વિના કર્મરાજાના યુદ્ધ સામે બાથ ભીડતા... આરાધકની વિદાયથી સમગ્ર વિશ્વને પણ આંચ પહોંચી છે. | ધન્ય છે તે સહનશીલતાની પરાકાષ્ઠાપૂર્વક સંયમપાલન કરતાં સૂરિવરને ! તે જે કાલમાં તપ, ત્યાગ, સંયમ, દિન-પ્રતિદિન ઘટી રહ્યા હોય સુરિવરના ચરણોમાં પંચાગ ભાવે સૌ નમે... તેવા કાલમાં પૂજ્યશ્રી આપણા સૌના માટે તેમના ઉગ્ર, તપ, સંયમ, મુનિ કુલભાનુવિજયજી દ્વારા આલંબનરૂપ હતાં. મુનિ મનોભૂષણવિજય - તપોવન - અમદાવાદ Page #128 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી ....... પરમ ઉપકારી, તપસ્વીસમાટ, વિશ્વના એક શિરછત્ર, જિનશાસનના શણગાર ઇત્યાદિ અનેક ગુણોથી શોભતા પ.પૂ. આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજાની આ લોકમાંથી વિદાય સાંભળી વજઘાત જેવો આઘાત લિપા શિયાણી લાગ્યો છે, જે શબ્દોમાં આલેખી શકાય તેવો નથી. તેઓશ્રીનું એક અસ્તિત્ત્વ જ વિશ્વમાં સર્વ રીતે આધારભૂત હતું. જિનશાસનમાં સ્તંભ સ્વરૂપ હતું આશા હતી કે સાહેબજી હજી સમય પસાર કરશે પણ કાળ આગળ કોઇનું ચાલતું હતા... નથી. કાળનો ઝપાટો આવ્યો કે તરત પોતાની જીવન દોરી સંકેલીને ચાલ્યા ગયા. તેઓશ્રીની અપ્રમત્તપણે જે સાધકેદશા હતી, નિરીહતાદિ અનેક ગુણો હતા, અપ્રતિમ વાત્સલ્ય હતું વિગેરે જીવનમાં જે કાંઇ હતું તે અત્યારે પત્રમાં કંઇ જ આલેખી શકાતું નથી, કાંઇ જ સુઝતું નથી. ફક્ત આટલી બધી વેદનામાં પણ તેઓશ્રી સતત આંતરિક | વિ. ગઇકાલ સવારે પાા વાગે સ્વસ્થતા અનુભવી શકતા, છેલ્લે ખુબ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા એ જ એક આશ્વાસનરૂપ છે અમને દૂર રહેલાને તપસ્વસમ્રાટ આરાયપાદ આટલો આઘાત લાગ્યો છે તો નજીક રહેલા આપને બધાને તો કેટલો આઘાત લાગ્યો હશે ? આ મહાપુરુષ કયારે હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ના પોતાની જીવનદોરી સકેલશે તે કહી શકાય તેમ નહોતું જિનશાસનને તેઓશ્રીના જવાથી ખૂબ જ ખોટ પડી છે. વજઘાત જેવા કાળધર્મના સમાચાર તેઓશ્રીના આત્માને શાસનદેવ શાંતિ આપે એજ પ્રાર્થના. સાંભળી અમારાં હૃદય ખુબ ખુબ - જે મહાપુરુષે ચતુર્વિધ સંઘમાં તથા અજૈનોમાં પણ અનેકોનો ઉધ્ધાર કર્યો, બધાને કંઇક આપીને ગયા તે વ્યથિત થઇ ગયાં. આ વિશ્વમાં આ મહાપુરુષ હવે કયારે મળશે ? કયાંથી મળશે ? ભલે તેઓશ્રી કદાચ કોઇકને દર્શન આપશે. ઉપર રહ્યા રહ્યા સહાય મહાપુરુષની હાજરીથી સર્વ જીવોને પણ કરશે તો પણ આ ઔદારિક દેહે આપણને ફરી કયાંથી મળશે ! તેઓશ્રીએ પોતાની આવી તપની કાયા છતાં શાંતિ મલતી હતી કાળરાજાએ એક દીર્ઘ આયુષ્ય ભોગવ્યું છે. અને દીર્ઘ સંયમ પાળ્યું છે પગે ચાલીને ઉગ્ર વિહારો કર્યા તે બધું તેઓના અધ્યાત્મ બળને કોહીનૂર હીરો ઝૂંટવી લીધો છે. આભારી હતું. ! કેવા સંયમ પાલનમાં કડક હતાં ! તે તો નજીક રહેલા આપે સહુએ અનુભવ્યું છે. આહાર પ્રત્યે, જૈનશાસનને ખૂબ મોટી ખોટ ન શરીર પ્રત્યે, તેઓશ્રીનો કેવો નિર્મમત્વ ભાવ હતો એ બધું તો સહુએ નજરે નીહાળ્યું છે ! આ પાંચમા આરામાં આવું પૂરાય તેવી પડી છે. તે મહાપુરુષનાં સંયમ પાળી શકાય છે. આવો આદર્શ આપણને બધાને આપતા ગયા છે, જો કે તેઓશ્રીના આત્મબળ આગળ ગુણો એટલા બધાં છે કે તેમનાં ગુણો આપણે તો વામણા છીએ તો પણ તેઓશ્રીના આશીર્વાદ મળ્યા છે એ જ બસ છે. બસ ! જે ગયા તે તો આપણા અમારાથી ગાઇ શકાય તેમ નથી. બધાની વચ્ચેથી સદાને માટે ગયા જ છે. આપણે પાંખ વગરના બની ગયા છીએ તો પણ આત્મા અમર છે તે તો તેઓશ્રીએ જૈનશાસનની એકતા માટે અહીં જ છે. તેમના ગુણોની સુવાસ મુકતા ગયા છે આપણા જીવનનું ઘડતર ઘડીને ગયા છે, તે વિચારી શાંતિ જે ભોગ આપ્યો છે. તથા જે ત્યાગ અનુભવવાની છે, વળી તેઓશ્રીને છેલ્લી વિદાય જુનાગઢમાં જ લેવાની જે ઉત્કટ ભાવના હતી તે પરિપૂર્ણ થઇ એ જ અને તપને જીવનમાં આત્મસાત્ કરેલ આપણા આત્મા માટે પરમ સમાધિકારક છે. જવાના તો હતા જ એ વાત તેઓશ્રીનું શરીર કહેતું હતું તો પણ તે અવિસ્મરણીય છે. આપણા તેઓશ્રીની ભાવના પૂર્ણ થઇ એનાથી બીજું શું મહત્વનું છે ! બીજું શું ઇચ્છનીય છે ! બસ તેઓશ્રીને યાદ કરી જૈનસંઘમાં એક મહાન સંવિગ્ન આપણે પણ એમના માર્ગે ચાલી આપણા સંયમજીવનને આગળ ધપાવીએ તેમાં તેઓશ્રી જ્યાં હોય ત્યાંથી ગીતાર્થ આચાર્યદેવની ન પૂરાય તેવી આપણને સહાય કરે. એ જ તેઓશ્રીને પ્રાર્થના. ખોટ પડી છે. સા.પઘલતાશ્રી - અમદાવાદ સા. હંસકીતિશ્રી – વાસણા Page #129 -------------------------------------------------------------------------- ________________ પૂ. પાદ તપસ્વીસમાટ દાદા મ. ના. કાળધર્મના સમાચાર ગઈ કાલે ગિરિરાજ ચઢતાં મળ્યા, અચાનક સમાચાર સાંભળી આંચકો અનુભવ્યો ખૂબ દુઃખ થયું છે. સા. જિનેન્દ્રશ્રી - પાલિતાણા પ.પૂ. તપસ્વી આ. હિમાંશુસૂરિ મ.સા. ના સમાચારથી ખુબ દુઃખ થયું. આપણી પાસેથી જૈન શાસનના ધુરંધર આચાર્ય, ત્યાગી, વર્ધમાનતપના મહાતપસ્વી, ગુણવાન ૫.પૂ. આચાર્ય મ.સા. આ પાર્થિવ દેહને ત્યાગી ચાલ્યા ગયા. . એ મહાનપુરુષનો આત્મા ઉંચો હતો એમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં શાસનદેવ રક્ષા કરે એવી પ્રાર્થના, પૂજ્યશ્રીએ તો મૃત્યુને મહોત્સવ બનાવી દીધો આપણને બોધપાઠ આપીને ગયા. એમના ગુણનો અંશ આપણામાં આવે એવી શુભભાવના. સા. હેમચન્દ્રાશ્રી – અમદાવાદ પૂજ્યશ્રી પ્રભુભક્તિમાં પરાયણ હતા... ...જેઓશ્રીનું તપોમય જીવન ભલભલા નાસ્તિકોને ચ ધર્માભિમુખ કરવામાં સહજ સફળતાને વર્યુ છે. એ પૂજ્યપાદશ્રી કઠોર હતા પ્રમાદ પ્રત્યે, રાગી હતાં જિનશાસન પ્રત્યે, વૈરાગી હતા અનુકૂળતાઓ પ્રત્યે, ક્રોધી હતા દુર્ગુણો પ્રત્યે, ઉદાર હતા માફી આપવામાં, નિર્લોભી હતા સ્વપ્રશંસામાં, સરળ હતા જીવનના વ્યવહારમાં, આગ્રહી હતા સંયમજીવનના વિશુદ્ધ પાલનમાં, ચિંતિત હતા પ્રભુશાસનની રક્ષામાં, બેપરવા હતા શરીરને પંપાળવાની બાબતમાં, એવા નિઃસ્પૃહશિરોમણિ, તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજના સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યાના સમાચાર જાણી ખુબજ દુઃખ થયું છે શાસનને ખુબ મોટી ખોટ પડી, વિશ્વમાં તેની મોટી ખોટ પડી. સકળસંઘને વ્યથિત કરે એ સમજાય એવી વાત છે પણ અનેક ગુણોના સ્વામી એવા આચાર્ય મ. ની વિદાય મોતની સામે પડકાર કરી આખી જીંદગી અકલ્પ્ય તપોની વણઝાર દ્વારા કર્મોને ખતમ કરવાની તેમની વીરસેનિકરૂપ વફાદારી આપણા મસ્તકને ઝુકાવી દે છે. એજ આચાર્ય મ. નો આત્મા સ્વર્ગલોકમાંથી સદાયે શાસનને સમર્પિત રહેવા બળ આપે અને તેઓ પરંપરાએ જલ્દીથી મોક્ષને વરે એજ અભ્યર્થના. સા.ચંદ્રગુપ્તમાશ્રી તથા સા.હેમરત્નાશ્રી- વાસણા For Prvine & Personal Use Only ......વિશેષમાં આજે સવારે સમાચાર મળ્યા કે પરમપૂજ્ય મહાતપસ્વી, વિશુદ્ધસંયમી, પરમતારક પૂય, આચાદે વશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે... તે સમાચાર સાંભળી અત્યંત દુઃખ થયું. ખરેખર એ મહાપુરુષે તો કાંઇ કમાલ કરી છે. એઓશ્રીના જીવનમાં કરેલ તપ વિગેરેની સ્મૃતિ થતાં દિમાગ કામ કરતું નથી. આ વખતે છેલ્લે અમે જુનાગઢ એક મહિનો રોકાયા ત્યારે તો પૂજ્ય આચાર્યભગવંતશ્રીના અપાર ગુણોની અનુભૂતિ થઇ છે. શું એમની અપ્રમતતા ! પ્રભુભકિત ! જ્ઞાનમગ્નતા ! આદિ ગુણોની સ્મૃતિ થતાં દિલ ઓવારી જાય છે. અમે જ્યારે પણ દર્શન વંદન કરવા જતાં ત્યારે પૂજ્ય આચાર્યભગવંતશ્રીના હાથમાં શાસ્ત્ર જ હોય ! એટલી વયોવૃદ્ધ અવસ્થામાં પણ જ્ઞાનરસિકતા જોઇને દિલ ઝુકી જતું હતું..... ખરેખર પોતાનું આત્મકલ્યાણ સાધી ગયા છે.... સાચા સાધક હતા. એઓશ્રીના ગુણોનું વર્ણન કરીએ તેટલું ઓછું છે..... એમનો આત્મા જયાં હોય ત્યાં આત્મસમાધિ મળે એવી શાસનદેવોને પ્રાર્થના કરીએ છીએ.. સા. હર્ષિતરેખાશ્રી – અમદાવાદ ૧૦૧ winelibrary.org Page #130 -------------------------------------------------------------------------- ________________ જન-અર્ચના અનેકોના તાર Sdlog I've learnt that Acharya Vijay Himanshusuriji Maharaj Saheb have got kaldharma at Girnar.'-Daniel Caradec - FRANCE - પરમપૂ જય દીર્ઘ આયંબિલના તપસ્વી વિ. ગઇ કાલે સવારે પૂજ્યપાદ માગ. સુ. ચૌદસે પખી પ્રતિ.માં વાત્સલ્યવારિધિ પ.પૂ. શાસનપ્રભાવક આચાર્ય તપસ્વીસમ્રાટ આચાર્યદેવના કાળધર્મના સમાચાર મળેલા કે પૂજ્યપાદ શ્રીજીની ભગવંતશ્રીના કાળધર્મના સમાચાર જાણી વિશેષ વેદના | સમાચાર મળ્યા..... તબિયત ઘણી બગડી છે. સવારે થઇ છે. શાસનપ્રેમી પૂજ્યશ્રીનાં નિસ્પૃહભાવે શાસનની ' છેવટ સુધી તપ-જપમાં મસ્ત પૂજ્યશ્રી દહેરાસર જતાં અતિ આઘાતજનક એકતા માટે થયેલ નિર્દોષ આયંબિલની તપશ્ચર્યાના પ્રભાવે અપૂર્વ સમાધિ સાધી પોતાનો પરલોક સુધારી પૂજ્યશ્રીજીના સમાચાર સાંભળી સખત થયેલ શાસનપ્રભાવના વિશેષ કોટીની છે. હજારો ભાવુકો ગયા, પણ સમસ્ત જૈનસંઘને સંઘએકતાના આંચકો આવી ગયો. શું થયું ? સાચું પૂજ્યશ્રીના તપના પ્રભાવે નતમસ્તકે ઝૂકી પડતા, પ્રખર ચિંતક અને એ માટે તપથી કાયાને કસી હશે ? મન માનવા તૈયાર ન હતું, પણ પૂજ્યશ્રીના તપની સિદ્ધિ પણ આશ્ચર્યકારી, આયંબિલ નાખનારા મહાપુરુષની અપૂર્ય ખોટ પડી છે. માનવું જ પડ્યું રડતા રડતા દેવવંદન કરવા પૂર્વક છરી પાલિત સંઘ, અશકય કાર્યો પણ શક્ય એમની સાધના અને સંઘવાત્સલ્ય શ્રીસંઘ માટે કર્યું.... પૂજ્યશ્રીજી આમ જલ્દી ચાલ્યા બને છે તેનો પ્રત્યક્ષ પૂરાવો પૂજ્યશ્રી હતા. સહવર્તી- શિરછત્ર સમાન હતું. જશે એવી કલ્પના પણ ન હતી. ક્રૂર નિશ્રાવર્તીસર્વ મુનિભગવંતોને પણ તપશ્ચર્યાના રંગે રંગી | અમે ગઇ કાલેજ પૂ. પ્રવર્તક શ્રી જિનરત્ન કાળને પરમ ગુરુદેવને સૌની વચમાંથી લીધા હતા. વિ.મ.સા.ની નિશ્રામાં ઉપધાનતપ આરાધકો લઇ જતાં શરમ ન આવી ! આ ધરતી કુ સંયમની સાધનાની સિદ્ધિને વરેલા પૂજ્યશ્રીના સહિત ચતુર્વિધસંઘ સાથે દેવવંદન અને તે પછી પર આવા મહાન તપસ્વી આત્મા હતા. અનેકાનેક ગુણોની ખુબ ખુબ અનુમોદના કરીએ છીએ. ગુણાનુવાદ કર્યો છે જી.... આરાધક બહેનો તેમના પુણ્ય પરમાણુઓની અસરથી ૬ શાસનની એકતા માટે જાતનું બલિદાન આપનાર તરફથી સામાયિક, જીવદયાની ટીપ વિગેરે સૌને શાતા મળતી હતી, તે ઝુંટવાઇ ગઇ મહાત્મા વિરલા જ હોય છે. આરાધના સારા પ્રમાણમાં થઇ છે જી... હવે આવા ગુરુદેવ કયાં મળશે ? પૂજ્યશ્રીનો પરમપવિત્ર આત્મા જ્યાં બિરાજમાન - પરમતારક પૂ. મારા ગુ. સાથે તારંગાના અમારા સૌ ઉપર પૂજ્યશ્રીજીનો મહાન હોય ત્યાં સુખશાંતિને વરે, ઉત્તરોત્તર શાસન પામી સંઘમાં અને અમદાવાદથી પાલીતાણાના સંઘમાં ઉપકાર હતો....... પરમપદને વરે એ જ શુભેચ્છા. સાહેબજીની નિશ્રામાં અમને પૂજ્યશ્રીના આદર્શ - અહીંથી ઘણાં પુણ્યશાળીઓ ત્યાં શાસનને તેમ જ સમુદાયમાં મોટી ખોટ પડી છે. જીવનની જે ઝાંખી થઇ છે જી તે અમારા સંયમ આવી છેલ્લે પૂજ્યશ્રીજીના દર્શન, પાર્થિવદેહે ગુરુજી ભલે દૂર હો ! ગુણની શક્તિરૂપે જીવનમાં સદાએ આદર્શરૂપ રહી છે. સ્પર્શન કરી પાવન થયા, અમારા જેવા આપણી સાથે જ છે. પૂજ્યશ્રીના ગુણોમાં અંશ પામી સા. ઉજજ્વલધર્માશ્રી કમભાગી ને દર્શન કયાંથી મળે ? કૃતાર્થ બનીએ એજ આંતરિક શુભભાવના. ......... ઘણું દુઃખ થાય છે. સા.સર્વોદયાશ્રી સા. હર્ષપૂર્ણાશ્રી – વાસણા ૧૦૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી વયોવૃદ્ધાવસ્થાdiાં પાણી સંઘ IણaકિંdSIછે જિંઘાણીની ઉપણા હતા.. પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર સાંભળી દુઃખ થયું આ કાળમાં આવા ઉગ્ર તપસ્વી મહાત્માની બહુ જ મોટી ખોટ પડી ગઇ. એમના સાત્ત્વિકતા, નીડરતા, શાસનની પ્રત્યેનો અહોભાવ વગેરે ગુણો યાદ કરતા માથું ઝુકી જાય છે. ......જૈનશાસનને મહાન ખોટ પડી છે... કલિયુગમાં પણ ‘‘અરિહંતસમાન | સા. જયાશ્રી – અમદાવાદ આચાર્ય '' જેવા ગણાતા ત્રણ મહાપુરુષો હતા. આપણું કમનશીબ કે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણેય યુગપુરુષોને ગુમાવ્યા છે. જૈનશાસનમાં જેઓની સાક્ષાત્ કલિકાલના તપસ્વીસમ્રાટ મહાનવિભૂતિ પૂજ્ય ચોથાઆરાના મહામુનિની જેમ ગણના થતી હતી. આપણા માટે સાક્ષાત્ આ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના સમાચાર આલંબનરૂપ હતા... જિનઆણા અનુસાર સાક્ષાત્ સંયમની ઝાંખી કરાવે તેવા સાંભળી અમને વ્રજઘાતનો અનુભવ થયો છે. આચાર્ય ભગવંતનાં વિયોગથી હૈયુ ગમગીન બની ગયું છે. | સા. રત્નકીર્તિશ્રી - બોરીવલી - તેમાં પણ અત્યંત અસ્વસ્થઅવસ્થામાં પણ અમે છેલ્લે નીકળ્યા ત્યારે પૂજ્યશ્રીની અંતરની અગમ્ય ભાવના શબ્દોથી વ્યકત નહોતા કરી શકતા છતાં પૂજ્યશ્રીજીના દુઃખદ સમાચાર મલતા હૃદય દર્શનની મુદ્રા દ્વારા કહ્યું કે.... ‘ જ્યાં જાવ ત્યાં મારાવતી દર્શન કરજો....” દ્રવિત બની ગયું શાસનમાં અજોડ તપસ્વીરત્ન, પૂજ્યશ્રીની આ હૈયામાં રહેતી પ્રભુભક્તિની, પ્રભુદર્શનની ઝંખના કેવી હશે ? તે સ્તંભની એક મહાન ખોટ પડી છે જે ખોટ પૂરી શકાય હું વિચારતાં મગજ કામ કરતું નથી... તેમ છે નહી. સ્વપ્નમાં પણ કલ્પના નહિ કે અમે જુનાગઢ ચાતુર્માસ કરીશું ને શાસનની એકતા માટે જીવનન્યોચ્છાવર કરનાર નેમિનાથદાદાનું પ્રથમવાર સાંનિધ્ય અને પૂ. આચાર્ય ભગવંતનું પ્રથમવાર ને મહાત્માના દર્શન હવે કયાં થશે! છેલ્લીવાર જ સાંનિધ્ય જાણે ન મળવાનું હોય ? ...... તેઓનાં પરમદર્શનનું સા. પુષ્પાશ્રી/સા.હંસકીર્તિશ્રી- ભુજ પરમસૌભાગ્ય જ અમને જુનાગઢ લાવ્યા.... અને તેમાં પણ સોનામાં સુગંધ ભળે તેમ .... આચાર્યભગવંતનાં જ સાંનિધ્યમાં તળેટીએ ચાતુર્માસ.... વીરપુરમાં વિનંતી કરવા આવ્યા.... ભણવાના લક્ષ્યથી આવ્યા પણ..... તેનાં કરતાં પણ વિશેષ પુણ્યોદય જાગ્યો ને આચાર્ય ભગવંતે અમને તળેટીએ ચાતુર્માસ માટે નજરમાં લીધા... કુદરતી અમને પણ તે સમયે બીજો કોઇ વિકલ્પ આવ્યો નથી ને તુર્ત જ ‘હા’’ પાડી દીધી.... યોગાનુયોગ પણ કેવો મળી ગયો? અમારા માટે આ જીવનનું ચિરકાળ યાદગાર સંભારણું બની ગયું.... અમે ગૌરવ લઇએ છીએ કે છેલ્લે ચાતુર્માસ અમે આચાર્યભગવંતની નિશ્રામાં હતાં..... | સા.કલ્પજ્ઞાશ્રી – આરાધનાધામ - જામનગર ૧૦૩ Jain Education internasonal Page #132 -------------------------------------------------------------------------- ________________ ails ઉઠ્યા...!!!!? પૂજ્યશ્રીના કાળધર્મબાદના મૌખિક ઉદ્ગારો....!!!!! તપ આ કાળમાં અદ્ભુત કહેવાય. સંયમ સુવિશુદ્ધ અને તીર્થોદ્ધારક કહેવાય. સંયમીની ખોટ પડી અને તપસ્વીની ખોટ પડી એવું આપણે ઘણીવાર બોલીએ છીએ. તેમાં ઉમેરો કરાય કે સંવિગ્ન ગીતાર્થની ખોટ પડી. ઘણા ચોમાસા સાથે કર્યાં. પારણાં પણ કરાવ્યાં. પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ.ની સાથે પાલી મધ્યેના ચાતુર્માસમાં કલ્પસૂત્ર / ગણધરવાદનાં વ્યાખ્યોનો વાંચવાનું મને કહેવામાં આવ્યું. મેં કહ્યું મને નહિ ફાવે ! ત્યારે પૂજ્ય પ્રેમસૂરિ દાદાએ કહ્યું, હિમાંશુ આવશે ! અને હીરા કે ૧૭માં ઉપવાસે આવીને તેમણે ગણધરવાદ વાંચ્યો. અન્યને ભણાવવાની પ્રવૃત્તિ એમના જીવનમાં ૯૫માં વર્ષ સુધી જોવા મળેલ ગીતાર્થ બનવા છેદસૂત્ર વાંચવા પડે અને તેમાં તેઓ પારંગત હતા. દીકરો પણ મળેલ માનવભવને હારી ન જાય તથૈ બાળદીક્ષાના ચાલી રહેલ વાવંટોળમાં ય ખંભાત પાસેના વત્રા ગામે દીક્ષા અપાવતાં હજામ હાજર નહોતો તો જાતે દીકરાના વાળ કાપી નાખ્યા. પોતાની સાધનામાં તેઓને વિશેષ રસ હતો. ગુરુદેવ પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિજી મ.સા. પ્રત્યે અને એમની શાસન પૂ. આ. હેમપ્રભસૂરિજી મ. (પૂ. કેશરસૂરિ મ. સમુદાય) આવા મહાત્માઓના કારણે જ શાસન ટકેલું છે. ચોથા વ્રતના પાલનમાં જબરજસ્ત હતા. પાતરાં પોતે રંગતા, ઉગ્ર કોટિનું તપ અને ચારિત્ર હતું. પ્રભાવનાઓ / કાર્યો પ્રત્યે સંપૂર્ણ સદ્ભાવ અને અતિ રાગ હતો જે લોકો એવું વચનનો જોરદાર પ્રભાવ હતો ૬૯ વર્ષના સંયમજીવનમાં નાનકડો પણ ડાઘ કોઇ ન કાઢી શકે. કહેતા હોય કે ગુરુ સાથે બનતું નહોતું, તેઓ પૂજ્યશ્રીને સાચા અર્થમાં ઓળખીજ શક્યા નથી. દાદા ગુરુ પ્રત્યે પણ તેમને અધિક રાગ હતો તો દાદા ગુરુદેવને પણ તેમના પ્રત્યે ખૂબ લગાવ હતો. પૂજ્યશ્રીને ગિરનાર શત્રુંજય પર અતૂટ રાગ હતો. ટૂંકમાં આ મહાપુરુષ પરમ ગુરુભક્ત, સંવિગ્ન ગીતાર્થ સુવિશુદ્ધ સંયમી, અજોડ તપસ્વી અને તીર્થોદ્ધારક હતા. પૂ.આ.મિત્રાનંદસૂરિજી મ.સા. આ મહાપુરુષના સ્વર્ગવાસથી શાસનને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. १०४ પૂ.આ. જયઘોષસૂરિજી મ.સા. આ કાળની અંદર જિનશાસન જેમની નસેનસમાં વણાઈ ગયેલું શાસનની હાનિ જોઈ શકતા નહોતા. જ્યારે હાનિ જેવું લાગ્યું ત્યારે લૌકિક ભાષામાં જેને અહિંસક લડત કહી શકાય. એવા આયંબિલ જેવા ઉગ્ર તપનો આશ્રય કરી શ્રી જિનશાસનને એક કરવાનો પ્રયત્ન કર્યો ! અલબત્ત શાસનના પુણ્યમાં ખામી હોવાથી એકતા ન થઈ શકી. જે શાસન માટે દુઃખદ પ્રસંગ કહી શકાય. પૂજ્યપાદશ્રીએ તો પોતાનું સાધી લીધું, પણ શાસન તમનો લાભ ન મેળવી શક્યું. પૂ.આ.હેમચંદ્રસૂરિ મ. (પાર્લા) સંતો / મહંતોમાં જેમની ગણના થાય, લાખોમાં એક મળે એવા આ મહાપુરુષ હતા. છેલ્લા ૧૦૦/૨૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈ આવા સંત થયા નથી. નાનકડી જીદંગીમાં કેટલું સાધી ગયા. તપ કરી કરીને શરીરના કુચા કાઢીનાખ્યા. પૂ. ગણિ કલ્યાણબોધિવિજયજી મ. (પાર્લા) કેટલો જબરજસ્ત પુરુષાર્થ કર્યો. શાસનનો કેટલો રાગ ! શરીર સામે કેવા ઝઝૂમ્યા. છેલ્લે સુધી માનસિક રીતે નબળા પડ્યા નથી. પૂ. પં. જયતિલકવિજયજી મ. (પાલ) For Privile & Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ દુનિયામાં જેમનો જોટો ન જડે એવા હતા. વિહાર મા અંબિકા જેમને પ્રત્યક્ષ હતાં એવા મારા ગુરુદેવે જીવનનાં છેલ્લા સમય કરતાં કે સામા ગામે પહોંચતાં ભલેને ગમે એટલા વાગે, સુધી ભક્તગણ | શ્રાવક કે સંઘને આ કાર્યમાં રકમ લખવો, એવું કહ્યું નથી. પણ નિત્યક્રમ નહિ ચુક્વાનો. અણિશુદ્ધ ચારિત્ર તથા છતાંય કરોડોના કાર્યો સહજભાવે થયાં છે. સહસાવન / વાસણા. / માણેકપુરમાં નિર્દોષ ગોચરીના હિમાયતી હતા. તીર્થોદ્ધાર ર્યો, અલબત્ત ક્યાંય મઠાધીશ તરીકે રહ્યા નથી. કાર્ય પત્યું કે ત્યાંથી વિદાય. સમસ્ત જુનાગઢ સંઘે ફેમિલી ગુરુ તરીકે સ્વીકારેલ. ઉપદેશ જરૂર 1 - પૂ. આ. હેમચંદ્રસૂરિ મ. શિશુ (પાલ) આપ્યો, આદેશ કયાંય નહિ, તેમની કોઈપણ વાતમાં આયંબિલની વાત તો. પૂજ્યશ્રી સંયમના ખપી સાથે તપસ્વી સમ્રાટ પણ હતા. આવે જ. પોતાને તપ હોય તોય આગતુંકની સાધર્મિક ભક્તિ પ્રથમ જોતા હતા. | -પૂ. ગણિ રાજરત્નવિજયજી મ.સા. (પૂ. ધર્મસૂરિ મ.સમુ.) પોતે તો જાણતા જ હતા, કે કેટલા વર્ષ માટે આ અવનિ પર રહેવાનું છે. સં. | સં. ૨૦૨૧ માં પૂજ્યશ્રી પાટણનગરે બિરાજિત હતા. એવામાં સાંભળ્યું કે નજીક . ર૦૫૪ માં કલિકુંડ મધ્યે અમોએ જુનાગઢ પધારવાની વિનંતિ કરી.ત્યારે તેઓશ્રીએ કહ્યું કે મારું છેલ્લું ચોમાસું હોય એ રીતે જુનાગઢ આવવું છે. ૯૬ આવેલ વડાલી ગામે (અન્ય સમુદાયના) વૃદ્ધ સાધુ બિમાર છે, તાબડતોબ વિહાર વર્ષના જીવનમાં ડોળી / વ્હીલચેર જેઓએ નથી વાપરેલ, તેઓ વાહનમાં બેસે? કરીને તેઓશ્રી ત્યાં આવ્યા. અર્થાત્ વૈયાવચ્ચમાં ખૂબ મોખરે હતા. સ્વ પર સમુદાય અને એટલે જ છેલ્લા સમયે આવેલ એબ્યુલન્સને પાછું જવું પડ્યું. સ્વ / પર માટે એક સરખો વાત્સલ્યભાવ મેં નજરોનજર નિહાળ્યો છે. મારા ગુરુદેવના કાળધર્મ સમુદાય કે કોઈપણ ગામની પાટ પરથી તેમનું નામ નહિ લેવાયું હોય એ બન્યું પછી અમુક બાબત મેં જ્યારે પૂછાવ્યું. ત્યારે ખૂબ આશ્વાસન આપ્યું અને કહ્યું કે : ખૂબ આશ્વાસન આપ્યું અને કહ્યું કે નહિ હોય. જીવનમાં તમને એટલા પ્રમાણમાં વધાર્યો કે શરીરને કસી નાખ્યું મુઝાઈરી નહિ, બેસતા વર્ષ મને ખ્યાલ આવ્યો કે પૂજ્યશ્રીના તાબચત દિન દિન બગડા પ્રાયઃ આ વિભૂતિ એકાવતારી હરો. ચમરબંધીને પણ સાચી વાત કહેવામાં રહી છે, અને તેમના વંદનાર્થે મેં જામનગરથી વિહાર કર્યો. મને પગની તકલીફ હોવાથી સંકોચ અનુભવતા નહોતા. ગુરુ ગૌતમની યાદ અપાવતા તપસ્વી પૂ. મુ. રસ્તામાં કહેવડાવ્યું કે ઉતાવળ ન કરે, ધીમે ધીમે આવે. આવો આદરભાવ એક નાનો હેમવલ્લભવિજયજી મ. પૂજ્યશ્રીના હાથ પગ હતા. સાધુ પ્રત્યે પણ હતો. ગુરુ પ્રત્યેનું વાત્સલ્ય અને ભક્તિભાવ મેં નજરે જોયો અને | - શ્રી શશીકાન્તભાઈ શેઠ (જુનાગઢ) સાંભળ્યો છે. ભાઈ મ.સા.અને પોતે જ્યારે ગુરુ મ.સા. ને રાઈ મુહપત્તિ કરે ત્યારે મારે વિશેષ ઓળખાણ ૭ વર્ષ પહેલાં વાસણા મધ્ય થયેલ. માથા પર ગુરુએ પણ સાવધ રહી આદેશો આપવા જ પડે.જો આદેશ ન આપે તો પૂજ્યશ્રીની મમત્વ L૫ તા પૂજયમીના મમત્વનો હાથફેરવ્યો અને મેં મનોમન વિચાર્યું કે હવેથી આ વિભૂતિના દર્શનાર્થે આંખોમાંથી દડદડ આંસુ પડે, વિશેષતો જેટલું કહીએ એટલુંચુ છે. રેગ્યુલર આવીશ જ, કોઈનેય હતાશ કર્યા વિના પ્રેરણા આપતા હતા. એમના | -પૂ. મુ. દિવ્યાનંદવિજયજી મ. જેવી હસ્તી હવે કોઈ દિવસ મને મળવાની નથી. ચાલી જશે! એ શબ્દ મારા માટે કહું તો સાહેબ હાજર જ છે, કંઈક અગવડતા પડે અને યાદ કરું ત્યારે પૂજ્યશ્રીની ડિક્ષનેરીમાં હતો જ નહિ, સમજાવવાની રીત એવી કે વાત ઠસી જ અગવડતા ગાયબ થઈ જાય. મારે ત્યાં પૂજ્યશ્રીના સ્વ હસ્તે ગૃહ જિનાલયની જાય. જિનાલયની જાય.અમને ઇર્ષ્યા જાગે છે એ ભક્તો પર! કે અન્ય ગામના હોવા છતાંય જેઓ પ્રતિષ્ઠા થયેલ છે. જેના કારણે અહીંના અધિષ્ઠાયક દેવ હાજર છે. ઘણા ચમત્કારો ઘણું મળવી રા મા તારો ઘણું મેળવી શક્યા અને અમે કુટુંબના હોવા છતાંય છેલ્લે જાગ્યા. પૂ. મુ. થવા પામ્યા છે. પૂજ્યશ્રીની યાદશકિત અતિતીવ્ર હતી. વારંવાર પાસે જવાનું મન થે ( હેમવલ્લભવિજયજી મ. એ ઉંચામાં ઉંચો જીવ છે, દીકરો બાપાની સેવા ન કરી શકે એવી તેમણે સેવા કરી છે. - શ્રેણીકભાઈ દલાલ (અમદાવાદ / પાલડી) - અરુણભાઈ શાહ (મુંબઈ / માણેકપુર) થી 5 વાળા ss ૧૦૫ થતું. Page #134 -------------------------------------------------------------------------- ________________ ર૦ વર્ષના પરિચયમાં અમારી ઉપર આત્માનો પ્રકાર બહાર લાવવા. ખૂબ | એક એક વિભૂતિને આપણે ગુમાવી રહ્યા છીએ, તે મહેનત ઉઠાવી. વંદન કરવા જઈએ ત્યારે વાત્સલ્ય સાથે આ ભવ તરવાના રસ્તાઓ પડતા કાળની નિશાની છે, પૂજ્યશ્રી અનેરી વિભૂતિ હતી. બતાવેલ. છેલ્લે કારતક સુદ ૮ ના દિને માથામાં ૧૦ મિનીટ હાથફેરવી છેલ્લા બધા રોજ પાસે જવાનું મન થતુ. પૂ. મુનિશ્રી જબરજસ્ત પુખ્ત કમાયાછે. સંદેશા આત્માવિકાસ અંગેના આપેલ. અમે એક ઉત્કૃષ્ટ ગુરુને ગુમાવ્યા છે એમના - ભીખુભાઈ ચોકશી (અમદાવાદ) અનંતા અનંતા ઉપકારો આ ભવમાં વાળી શકીએ એમ નથી. વિશ્વકલ્યાણની ભાવના અર્થ ૧૦ વર્ષ પહેલાં પાનસર તીર્થે અજોડ આરાધના / સાધના કરાવેલ. | વિશ્વની અજાયબી સમાન એવા પૂજ્યશ્રી શાસન માટે, તપસ્યા માટે, સ્વ/ | - નવિનભાઈ છોટાલાલ શેઠ (મુંબઈ / સા. કુંડલા) પરની સમાધિ માટે તથા શ્રમણોના સ્થિરીકરણ માટે સતત પ્રયત્નો કરતા હતા. એમના માટે શું બોલવું ? કે શું લખાવવું ? અમારા કુટુમ્બ પર ઘણો ઉપકાર છે. સંયમની શુદ્ધતા અને આચારોમાં ઝીણવટભર્યું લક્ષ હતું. કાળધર્મના દિને મુનિશ્રી હેમવલ્લભવિજયજી મ. પણ બીજા પૂજ્યશ્રી બનવાના. પ્રતિક્રમણમાં ઇચ્છામિ ઠામિ ઠાવતાં મિચ્છા મિ દુક્કડું બોલ્યા. છેલ્લે પુછવામાં | - કનુભાઈ અંબાલાલ મહેતા (મુંબઈ / માણેકપુર) આવે કે ગિરનાર કયાં ? તો એ સાઈડ મોટું કરે. (હેમાભાઈના વંડામાંથી ઉપાશ્રયના પગથિયાં જે નહોતા ચડતા, તે સામાયિકે પહોંચ્યા. જુનાગઢ ગિરનારના દર્શન થાય છે.) માગસર સુદ ૧૪ ની રાત્રે ૧૨.૩૯ કલાકે કાળધર્મ ગામમાં હતા. ત્યારે લોકોને એવી શ્રદ્ધા કે દાદાને વંદન કર્યા પછી જ દુકાન ખોલવી. પામ્યા ત્યાં સુધી અરિહંત અરિહંતની ધૂન ચાલતી હતી. પોતે પણ જીભ હુલાવીને ધીમે ધીમે તે પદ ઉચ્ચારતા હતા માત્ર નેમિનાથભગવાનનું ધ્યાન રહે આરાધના ખૂબ સારી હતી. ગત સંવત્સરીના પર્વના દિને બારસા સૂત્ર ૨.૩૦ કલાક તદર્થે તેઓની નજીક ફોટો રાખેલ. પુછવામાં આવે કે તુરન્ત કહેતા ! મને ભગવાન પોતે વાંચ્યું. અરે ! કાળધર્મના દિને (ચૌદરા) પ્રતિક્રમણ બધાએ સાથે કરેલ. એમના ! દેખાય છે. સંઘેંક્યની ભાવના તેમની એવી હતી કે સ્થાનક / દિગંબર આદિ ગુણો વર્ણવી શકાય તેમ નથી. કાળધર્મની છેલ્લી ક્ષણોમાં અર્થાત્ રાત્રે ૧૨.૩૯ સુધી ચારેય ફિરકાઓ એક થાય. વચનસિદ્ધિ ગજબની હતી. ચાલવાનો આગ્રહ છેલ્લે અરિહંત પદ પોતે પણ બોલતા હતા. ઘણું સહન કર્યું અસહ્ય દુઃખાવાના કારણે કુદકા સુધી. વિ.સં. ૨૦૫૮માં પાલીતાણા મધ્યે ઓપરેશન વખતે અસમાધિનો મારતા હતા, પણ સમતા અનેરી હતી. અનિત્ય એવું શરીર (મરણ પછી) ૪૦ કલાક અહેસાસ થવાથી આયંબિલ છોડેલ. એમના ગુણો વર્ણવી શકાય તેમ નથી. સુધી એવું જ રહ્યું. અગ્નિસંસ્કાર સ્થળે (સહસાવન) જે નહોતા ચડી શકતા તેઓ ગ. પૂ. આ. દેવેશ જયઘોષસૂરિજી મ.સા. ના આશિષથી અને પૂ. પં.ગુરુદેવ ચડી ગયા. તો કોઈક જીંદગીમાં પ્રથમવાર ચડ્યા. પાલખીમાં આખું ગામ જોડાયેલ. ચંદ્રશેખરવિજયજી મ. સા. ની પ્રેરણાથી મને આ વિભૂતિની સેવા કરવાનો મોકો | - ભાવિન દિનેશચંદ્ર શેઠ / જુનાગઢ મળ્યો, જેને મારું અહોભાગ્ય માનું છું. - પૂ. મુ. હેમવલ્લભવિજયજી મ. સા. 'ખાખી બંગાળી જેવા હતા. તપમાં સ્વયં કડક અને અન્યને પણ કડક રીતે જેટલા ગુણગાન કરીએ એટલા ન્યૂન છે. બાળપણથી અમારા તરફ કરાવે. વચનસિદ્ધિ એવી કે બોલે તે ફળે જ , આપણે આ મહાપુરુષને ઓળખી ભાવના સારી અવારનવાર પત્રો આવ્યા કરે, સાહેબજીના હિસાબે લંડનથી ન શક્યા. છેલ્લી અવસ્થામાં કેન્સર વ્યાપી ગયેલ, અસહ્ય વેદના હોવા છતાંય રિટાયર થઈ અત્રે આવવાનું થયેલ. જેઓનો અમારા પરિવારમાં જન્મ થયો સહનશકિત જોરદાર, તપસ્વી એવા પૂજ્યશ્રીના ચાલ્યા જવાથી જૈનશાસનને એનું અમને અતિ ગૌરવ છે. મોટી ખોટ સાલશે. | - રસીકભાઈ કુલચંદ શાહ / સંસારી ભાઈ (અમદાવાદ / માણેકપુર) -પં. નેમચંદભાઈ એસ. શાહ / માંડલ - જુનાગઢ www rebre Page #135 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના માલિશ કરવા અર્થે હું આવતો હતો. ત્યારે પૂજ્યશ્રીની ઓળખાણ ૫૦ વર્ષ પહેલાં થયેલ. ડુંગર ચડે, ઘેટી પાગે ઉતરે, મને સહજ રીતે થયું કે હવે જો આમને મારે હાથલગાવવો ગામમાં આવે અને લુખા રોટલા વહોરે. અમને નવાઈ લાગતી કે આ આધ્યાત્મિક હોય તો પરમાટી (માંસહાર) નો સદંતર ત્યાગ કરવો જ પડે પુરુષ છે કોણ? પછી તો તેમની પાસે ખૂબ જતા થયા. પાસે જવાથી અનેરું અને એ મેં કર્યો. માર્ગદર્શન-આલોચના મળતી. તેમની વિદાયથી અમે નોંધારા થઈ ગયા. મુ. | - આદિલખાન (મુસલમાન) / જુનાગઢ હેમવલ્લભવિ. મ. ની સેવા ગજબની હતી. વિહારમાં ૨૨ કિલો વજન ખભે હોય અને સાહેબજીને પકડીને ચાલવાનું વપરાવ્યા પછીજ પોતે વાપરે, ભલેને પાંચ વાગી જાય. અનાદિ અનંતકાળના અંધકારને ભેદીને અનંત પ્રકાશની દુનિયા ભણી ડગ માંડવા આ | - અમુલખભાઈ મહેતા (મુલુન્ડ / ઘેટી) સુષ્ટિ તરફ અવતરેલ આ પૂજ્યશ્રીના સંપર્કમાં આવનારને જબરજસ્ત માનસિક શાંતિનો કમા આવનારને જબરજસ્ત માનસિક શાંતિનો સાહેબના પરિચયમાં જેઓ આવ્યા તેમને તેમના પ્રભાવની ખબર છે. કઈ અનુભવ થતો હતો. દર્શન માટે આવનારને પોતાના પ્રશ્નો કહેવાની જરૂર પડતી નહોતી પાગ પર તો નહીતો પણ ખપતી ચીજનું ક્યારેય અમને કહ્યું નથી. વતન માણેકપુર / સિદ્ધાચલ ધામ મધ્યે સહજપણે શાંતિ મળતી હતી. ૬૯ વર્ષની સંયમયાત્રા અને ૯૬ વર્ષની વય સુધી સમગ્ર વા, 2 સુવર્ણગુફા જે બનાવી છે, તેમાં પૂજયશ્રીએ જબરું કામણ કર્યું છે. વાસક્ષેપને જાતે જૈનજગતને જબરજસ્ત તપ, ત્યાગ, અહિંસાનો સંદેશો આપેલ. એના પ્રતાપે આજે કેટલાય આશ્રિતો સ્વજીવનમાં એ સંદેશાને ઉતારી આચરણ સાથે સદાચારી જીવન જીવી રહ્યા છે. ' ચાયણાથી ચાળતા માણેકપુર મધ્યે મેં જોયેલા છે. વિશેષ તો જેટલું લખાવીએ એટલું જૈનસમાજને આ વિભૂતિની અજોડ ખોટ સાલશે. એમના ગુણો વર્ણવી શકાય તેમ નથી. - ચૂન છે. છેલ્લે કહીરા કે પૂ, મુ. હેમવલ્લભવિ. મ. એ જે સેવા કરી છે, તેને બિરદાવવા 1 - પ્રકાશભાઈ વસા (અમદાવાદ) | શબ્દો જડતા નથી. ખાવા માટે જીવન કે જીવવા માટે ખાવું? ગોચરી સવારની વાપરે સાંજે, સ્વાદ સાથે હતા - હરેશભાઈ શાહ (અમદાવાદ / માણેકપુર) ટાછેડા. આજથી ત્રણ વર્ષ પહેલાં પૂજ્યશ્રીને વતન માણેકપુર મધ્યે મળવાનું થયેલ. તેમાં | માથે ઓઢીને જ આવવું. એક બેને સવાલ કર્યો. દાદા તમે ૯૫ વર્ષના થયા. આવી એમણે બે વાતુ જે કરી, તે સોંસરવી ઉતરી ગયેલ એક તો એ કહ્યું કે માણસે સંયમ મર્યાદાનો હવે શો અર્થ? દાદાએ કહ્યું કે મર્યાદામારીનહિ, ઉપાશ્રયની સમાજની રાખવાની છે. લીધા વિના શ્રાવકના વેશમાં ક્યારેય મરવું નહિ અને બીજી વાત સતત આયંબિલ. મારા શિષ્ય નાના હોય, ઉપસ્થિત ભાવુકો નાની વયના હોય, અર્થાત્ આપણે સલામતીમાં કરવાથી સખત લાભ મળે, વિકાર ઉત્પન્ન થાય, અનેક જાતના દોષોથી બચી જવાય. | - ભરતભાઈ બુધાલાલ શાહ / અમદાવાદ દેવ નથી મળતા સસ્તામાં કે નથી મળતા રસ્તામાં ! કોઈ દિ’ રાણપુરથી ચડ્યો ! કોઈ દિ વડાલથી ચડ્યા ! કોઈ દિ' છોડવડીથી ચડ્યા ! દાદાએ ગિરનાર ખુંદી નાખ્યો. સહસાવનમાં જાપ વિગેરે નિત્યક્રમ પતે ત્યારે જ વિહાર કરવાનો, કોઈ ગામનો પ્રોગ્રામ નહિ. સાધના કરવા ત્યાં રોકાયા. સિદ્ધગિરિની પણ સેંકડો જાત્રા કરી. ઓળી હોય ! અટકમ હોય છે. ગામમાં કહેવડાવવાનું નહિ. ક્યાંય સામૈયાની વાત નહિ. સામે ગામે પહોંચતાં ભલે ને શારીરને એવું કસી નાખ્યું કે કુદરતને પણઝુકવાનું મન થઈ જાય. રીઢ તડકો થઈ જાય. જેઠ માસના ધોમધખતા તાપમાંય રોડ પર વસ્ત્ર પાથરીને સૂઈ | દાદા કહે ! સાધુને જોઈએ તેટલું મળે એટલે બેફામ નવપરાય. કાગળ લખે તો વચ્ચેની જ જાય, યા ઉભા રહી જાય. ઝાડ નીચે જતા રહેવું એવો વિચારેયનહિ. માણેકપુર ગામને જગ્યામાં જવાબ આપે. ઈમ્પોટેડ ચરમાં, એવી પેન વિગેરે કર્મ કાપનાર નથી, બલ્ક વધારનાર ભારતના નકશામાં અનોખું સ્થાન આપનાર પૂજ્યશ્રીને મારા કોટિ કોટિ વંદન. છે તેમ નવા ઉપાશ્રયનો મોહ નહિ. સંયમ યોગ્ય ગમે તે સ્થાને રહેવાય રસ્તામાં છાપરા નીચે | - જસુભાઈ જી. શાહ (અમદાવાદ | ઈન્દ્રોડાવાળા) સંથારો કરે, ક્યારેક બસ સ્ટેન્ડમાં સંથારો કરે. ૨૫ વર્ષના મારા પરિચયમાં આ મહાપુરુષે આ લાભ લ્યો અહિં આ જરૂર છે, - ઉદય શારદીકાન્તભાઈ શેઠ / જુનાગઢ - ભાયંદર આના માટે આટલા જોઈએ છે, આવી કોઈ વાત કરી નથી. અમારું સદ્ભાગ્ય કે ગુરુદેવની અમારા પર અપાર કરુણા હતી. જેટલું લખાવીએ એટલું ચૂન છે. ૫. મુ. અમારા ગામમાં જેઓનો જન્મ થયો અને અમને તથા જિનશાસનને એક વિભૂતિ હેમવલ્લભવિજયજી મ. એ સેવા કરવામાં કોઈ કચાશ રાખી નથી. મળી. -ગુણવંતભાઈ વોરા (અંધેરી / વાંકાનેર ) - સેવંતિભાઈ માનચંદભાઈ શાહ ( મુંબઈ / લીંબોદ્રા) Eucalantona 9060 Page #136 -------------------------------------------------------------------------- ________________ suEJÍA CURSAI જેનું તપોવૈજથી શોભતું હતું ભાલ, જેનું ચારિક જોઈol 61મી જતા આ બાલ, માણકપુર ગામનો જે હતો કોહીનુર બાલ, તે આચાર્ય હિમાંશુસૂરિને વંદન વિશાળ ૧૦૮ વાત Edu need to Page #137 -------------------------------------------------------------------------- ________________ “શાન્તસુધારસ” નામના મહાકાવ્યમાં ઉપાધ્યાય વિનયવિજય મહારાજ નવમી નિર્જરાભાવનાનું ગુણગાન કરતાં એક શ્લોકમાં તપને નમસ્કાર કરતાં જણાવે છે કે निकाचितानामपि कमर्णां यद् गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वज्रमिवातितीव्रम् नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥ ४ ॥ અતિ મહાન પર્વતને કાપવા માટે જેમ વજ્ર સમર્થ હોય છે તેમ તપને સહારે નિકાચિત પ્રાયઃ કર્મ પણ વિનષ્ટ થઈ જાય છે. એવા અદ્ભુત પ્રભાવશાળી તપને નમસ્કાર થાઓ. સંયમધર આત્માઓનું એકમાત્ર સાધ્ય હોવું જોઈએ મોક્ષ એટલે કે મુક્તિ. શિવરમણીના મધુર મિલનની કલ્પનામાત્રથી માધુર્ય વરસે છે. આ માધુર્ય સંયમીને આનંદથી ભરી દે છે, તેથી જ શાસ્ત્રકાર ભગવંતોએ શિવરમણીને મળવા માટે એક સુંદર ઉપાય શોધી કાઢ્યો છે તપશ્ચર્યાનો. આ તપશ્ચર્યાની સાથે જ્ઞાનદશા ભળવાથી તે આત્મા ધીમે ધીમે સાધ્યની નિકટતા પ્રાપ્ત કરવાથી માધુર્યતામાં વૃદ્ધિ થતાં અપૂર્વ આનંદની અનુભૂતિ કરવા લાગે છે. આ તપશ્ચર્યા શું છે? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આત્મા ઉપર કર્મોનું આવરણ છવાયેલું છે. પરમ સુખ અને અક્ષય શાંતિ સ્વરૂપ શિવરમણીનું મધુર મિલન પામવા માટે આ આત્માને કર્મના બંધનોથી મુક્ત કરવો અનિવાર્ય છે. અને આ આત્માને ભવોભવના ભ્રમણમાં ભટકાવનાર કર્મબંધને તોડવાનું અપૂર્વ અને એકમાત્ર સાધન છે ‘તપ. તેથી કહેવાય છે કે ‘ર્મળાં તાપનાત્ તપ: ’ । ‘કર્મોને જે તપાવે, નષ્ટ કરે તે તપ.' यथा सुवर्णस्य शुचिस्वरूपं, दीप्तः कृशानुः प्रकटीकरोति । તથાત્વન: જર્મીનો નિહત્ય, ખ્યોતિસ્તપસ્તદ્વિશવીરોતિ। (શાંતસુધારસ) (જે રીતે અગ્નિ સોનાના વાસ્તવિક નિર્મળ સ્વરૂપને પ્રકટ કરે છે, એ જ રીતે તપ પણ આત્મા ઉપર જામેલા કર્મોના મેલને દૂર કરીને એના શુદ્ધ સ્વરૂપને જાજ્વલ્યમાન બનાવે છે. याति घनाऽपि घनाघनपटली, खरपवनेन विरामम् । મતિ યથા તપના ટુરિતાની, ક્ષળમંગુરિનામમ્। (શાંતસુધારસ) વાદળોનો કાફલો ગમે તેટલો ઘનઘોર બનીને છવાયો હોય, પરંતુ આંધીરૂપે આવતા પવનના પ્રહારથી વેરવિખેર થઇને છૂટો પડી જાય છે, એ જ રીતે તપશ્ચર્યાના અપ્રતીમ તેજના પ્રભાવથી તપધર્મના તારા "શરાબનાઇ नगad महावीरस्सामा અતિવૃદ્ધિવિના स्मरतिक हु॥ जयश् निश्चेद्वियमुद् સાગ રિલી स्मगाव ૧૦૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ ની 1 પાપોની હારમાળાઓ પણ બળીને રાખ થઇ જાય છે.) આ પૂજામાં ઉપાધ્યાય શ્રીયશોવિજય મહારાજ તો કહે છેकान्तारं न यथेतरो ज्वलयितुं, दक्षो दावाग्निं विना, આમોસહી પમુહા બહુ લદ્ધિ, હોવે જાસ પ્રભાવે રે, दावाग्निंन यथापरः शमयितुं शक्यो विनाम्भोधरम्। અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ પ્રકટે, નમીયે તે તપ ભાવે નિજી ત: પવનંવિના નિમિતું નાચો યથાળો રં; રે...” कौघं तपसा विना किमपरो हन्तुं समर्थस्तथा॥ આમોસહી વગેરે અનેક લબ્ધિઓ જેના પ્રભાવે પ્રાપ્ત થાય જેમ જંગલને સળગાવવા માટે દાવાનળ સિવાય છે, અષ્ટમહાસિદ્ધિ અને નવનિધાન પ્રગટ થાય છે તેવા તપને બીજો કોઇ ઉપાય નથી, દાવાનળને બુઝાવવા વર્ષા સિવાય આપણે સૌ ભાવપૂર્વક નમસ્કાર કરીએ. પરંતુ આત્મલક્ષી જીવને અન્ય કોઇ ઉપાય નથી, વાદળોને વિખેરવા માટે પવન કોઈ નામના કે કીર્તિની કોઈ કામના નથી હોતી. તે તો ચાહે છે માત્ર કર્મની નિર્જરા અને શિવરમણીની રમણતાને ! વગર કોઇ ઉપાય નથી, એ રીતે કર્મોને ક્ષય કરવા માટે તપ તપ તો કર્મના નાશ અને મોક્ષની પ્રાપ્તિ માટે કરવાનો છે. વગર બીજો કોઇ ઉપાય નથી.) આ વાત મહાકવિ પૂ. ઉદયરત્ન મહારાજના કાવ્યની પંક્તિમાં सन्तोषस्थूलमूल: प्रशमपरिकरस्कंधबन्धप्रपंचः, પણ મળે છે કે पंचाक्षीरोधशाखः स्फुरदभयदलः शीलसंपत्प्रवालः। કીધાં કર્મ નિકંદવારે, લેવા મુક્તિનું દાન, श्रद्धाम्भ:पूरसेकद्विपुलकुलबलैश्वर्यसौन्दर्यभोगः, स्वर्गादिप्राप्तिपुष्पः शिवपदफलदः स्यात्तपः कल्पवृक्षः॥ હત્યા પાતિક છૂટવા રે, નહીં કોઈ તપ સમાન. | (તપ કલ્પવૃક્ષ છે, તેનું દૃઢ મૂળ છે સંતોષ, એની વિસ્તૃત ઘટા છે શાંતિ, એની શાખાઓ છે ભવિકજન ! તપ કરજો મન શુદ્ધ ઇન્દ્રિયનિરોધ, એના સુંદર પાન છે અભયદાન, એના પલ્લવ છે શીલસંપત્તિ, તેનાં પુષ્પો છે શ્રદ્ધારૂપ અનાદિકાળના સંચિત કર્મોનું નિકંદન કાઢવા અર્થાત્ તેનો જલસિંચનથી પ્રલ્લિત વિસ્તરીર્ણ કુલ, બલ, ઐશ્વર્ય, સૌદર્યથી ભરપુર સ્વર્ગ. આવું કલ્પવૃક્ષારૂપી તપ નાશ કરવા, મુક્તિપદની પ્રાપ્તિ કરવા, પૂર્વ થઈ ગયેલ હિંસાદિ મોક્ષસુખ આપનાર છે. તપસ્વીનું લક્ષ્ય હંમેશા કર્મક્ષય જ હોવું જોઈએ. શિવરમણીને વરવાના પાપાથી છૂટવા માટે તપ સમાન કોઈ અમોઘ સાધન નથી. માટે હે મનોરથવાળો આત્મા તેથી જ પેલી “શ્રી નવપદની પુજા” માં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ભવિકજન !મનની શુદ્ધિપૂર્વક તપ કરજો. વર્ણવેલી પંક્તિને વારંવાર દહોરાવતો હોય છે કે બાહ્ય-અત્યંતર જે કહ્યાં રે, તપના બાર પ્રકાર, “સર્વ મંગલમાં પહેલું મંગળ વર્ણવીયું જે ગ્રંથ, હોજો તેહની ચાલમાં રે, જિમ ધન્નો અણગાર. તે પદ, સિહું કાલ નમીજે,વર સહાય શિવપંથ.” ભવિકજન ! તપ કરજો મન શુદ્ધ તપ સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે, એટલા માટે ત્રણે કાળ સવાર, બપોર અને સાંજ તપપદને તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકાર શાસ્ત્રોમાં નમસ્કાર કરો. આ તપપદ મોક્ષમાર્ગમાં શ્રેષ્ઠ સહાયક છે. કહેવામાં આવ્યા છે, તેથી જેમ ધન્ના અણગારે કરેલ તેમ તમે જે આવો આત્માર્થી પરભાવો પ્રત્યે ઉદાસીન બની તેનો ત્યાગ કરવા સાથે આત્મજ્ઞાનના સહારે તપ કરી શકો તેમાં પુરુષાર્થ કરો! હે ભવિકજન! મનની શુદ્ધિપૂર્વક આત્મભાવમાં સ્થિર થવા પ્રયત્નશીલ હોય છે. તપ કરજો. તપથી વિનોની વિશ્રાંતિ થાય, તપૂર્ણા જિનાજ્ઞાનું પાલન થાય Page #139 -------------------------------------------------------------------------- ________________ છ બાહ્ય તપ : (૧) અનશન (૨) ઉણોદરી (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસત્યાગ (૫) સંલીનતા (૬) કાયક્લેશ, છ. અત્યંતર તપ : (૧) પ્રાયશ્ચિત્ત (૨) વૈયાવચ્ચ (૩) સ્વાધ્યાય (૪)વિનય (૫) કાયોત્સર્ગ (૬) શુભધ્યાન. શ્રી નવપદની પૂજામાં પૂ. પદ્મવિજયજી મહારાજ પણ કહે “વિદન ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર, પ્રશસ્યો તપ ગુણ થકી, વીરે ધનો અણગાર.” તપથી તમામ વિનો ટળી જાય છે અને મનના વિકારો દૂર જાય છે, આ તપગુણના કારણે જ વીરપ્રભુએ ધના અણગારની પ્રશંસા કરી હતી. આ ધન્ના અણગાર કોણ ? શ્રમણ ભગવાન મહાવીર કાકંદીમાંથી વિહાર કરતા કરતા રાજગૃહી નગરી પધાર્યા ત્યારે શ્રેણિક મહારાજા સમગ્ર પરિવારની સાથે પ્રભુને વંદન કરવા અને ધર્મદેશના સાંભળવા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. દેશના સાંભળીને શ્રેણિકે વિનયપૂર્વક પ્રભુને પૂછયું : ચૌદ સહસ અણગારમાં રે, કુણ ચઢતે પરિણામ ? કહો ! પ્રભુજી કરુણા કરી રે, નિરૂપમ તેહનું નામ...” હે પ્રભુ ! આપના ૧૪ હજાર શિષ્યોમાં પ્રતિક્ષણ વર્ધમાન-શુભ પરિણામ કયા મુનિનાં છે ? મારી ઉપર કરુણા કરીને એ મહામુનિનું નામ બતાવવાની કૃપા કરો.” પ્રભુએ કહ્યું : “ શ્રેણિક ! એ ધન્ય નામ છે ધન્નો અણગાર! સર્વ તપસ્વીઓમાં શ્રેષ્ટ અને પ્રતિપળ વર્ધમાન પરિણામવાળો !'” તાથી આત્મા શુદ્ધ થાય. ભગવાન મહાવીરે ‘અનુત્તરોપપાતિક સૂત્ર’ માં ધન્ના અણગારની જે રીતે પ્રશંસા કરી છે તે વર્ણન સાંભળીને શ્રેણિક મહારાજા સ્વયં વૈભારગિરિ ઉપર જાય છે અને તે મહામુનિને ધ્યાનસ્થ દશામાં ઉભેલા જુએ છે. માત્ર અસ્થિપિંજર (હાડકાનું પાંજરું) જ જુએ છે. પરમાત્માએ આબેહુબ વર્ણન કર્યા મુજબના મુનિવરના સાક્ષાત્ દેર્શન કરીને ખૂબ ભાવપૂર્વક વંદન કરે છે. શું શ્રેષ્ઠ શ્રમણનું સ્વરૂપ! - કાકંદી નગરીનો આ સાર્થવાહપુત્ર ધન્યકુમાર મહેલ જેવી હવેલીમાં જન્મ્યો હતો... ભદ્રા માતાનો એકનો એક પુત્ર હોવાથી ખૂબ લાડકોડમાં ઊછરીને મોટો થયો હતો... ૭૨ કલાયુક્ત પૂર્ણ યૌવન પ્રાપ્ત કરતાં માતા ૩૨ પ્રાસાદ મહેલ બનાવડાવે છે અને એક દિવસ એક સાથે રૂપ-રૂપના અંબાર જેવી ૩૨ શ્રેષ્ટી કન્યાઓ સાથે પરણાવે છે. અને ૩૨ કરોડની સુવર્ણમુદ્રાનો સ્વામી ભોગોપભોગની વિપુલ સામગ્રી વચ્ચે જીવનમાં ભૌતિક સુખ ભોગવી રહ્યો હતો... તેવામાં નગરીમાં વીરપ્રભુનું આગમન થતાં ૩૨ પત્નીઓ સાથે દેશનાશ્રવણ કરવા જાય છે... ઘરે આવી માતા તથા પત્નીને પોતાની ચારિત્રધર્મ સ્વીકાર કરવાની ભાવના વ્યક્ત કરીને સંયમગ્રહણ માટે અનુમતિ માંગે છે, આ વાત સાંભળી માતા ભદ્રા તો ત્યાં જ બેહોશ થઈ જાય છે અને પત્નીઓ કરુણ કલ્પાંત કરવા લાગે છે. ત્યારે ધન્યકુમાર માતાપત્નીને વિરક્તભાવથી કહે છે : “પરભવ-પરલોક જતી વખતે કોઈ પણ સ્વજન સાથે નથી આવતું, કામ નથી આવતું, માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની આદિ પરિવારજનો તો સ્વાર્થની સગાઈનાં છે, એટલા માટે પ્રભુના ચરણોમાં મારું જીવન સમર્પિત કરવાની તીવ્ર ભાવના છે.” અત્યંત વિરક્ત ભાવપૂર્વકની ધન્યકુમારની સંયમગ્રહણની દૃઢતાને સાંભળીને સમજદાર માતા-પત્નીઓની સંમતિ મળતાં ધન્યકુમાર પ્રવ્રજ્યાના પાવન પંથે પ્રયાણ કરવા પગરવ માંડે છે ત્યારે જિતશત્રુ રાજા અત્યંત ઠાઠમાઠપૂર્વક નગરીમાં મહાભિનિષ્ક્રમણનો મહોત્સવ કરાવે છે... જેણે ગૃહસ્થજીવનમાં એકપણ આયંબિલ અથવા તો એકાસણું પણ કર્યું ન હતું તેવા ધન્યકુમાર દીક્ષાના દેદીપ્યમાન દિવસે પરમોપકારી પરમાત્મા પાસે આજીવન છઠ્ઠના પારણે છઠ્ઠ કરી પારણામાં જેઓ ધર્મથી વિમુખ થઈ ગયા હોય તેવાના હાથે દાન કરાયેલ, વળી તે પણ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર, યાચક વગેરે લોકો પણ જે આહારની આકાંક્ષા ન રાખે તેવા આહાર વડે આયંબિલ કરી તપ અને ભાવ ધર્મના સહારે આત્માને ભાવિત કરી સંયમપાલન કરવાના ભીષ્મ અભિગ્રહની ભાવના માટે અનુજ્ઞા માંગે છે.... કરુણાસાગર વીરપ્રભુ તેના આત્મવિકાસના એંધાણને નજરમાં રાખી ‘જહા સુખ’ કહેવા દ્વારા સંમતિ આપે છે... ધન્યકુમાર શરીર પ્રત્યે નિઃસ્પૃહ અને અનાસક્ત બની ઘોર અને ઉગ્ર તપશ્ચર્યા કરે છે... પ્રથમ છટ્ટના પારણાના દિવસથી જ પ્રભુની અનુજ્ઞાપૂર્વક, પ્રકૃષ્ટ યત્ન સાથે એષણા માટે ઉદ્યમશીલ બની, પ્રકર્ષપણાએ, લેશમાત્ર પણ દીન થયા વગર, આહાર માટે કોઈપણ સંકલ્પ-વિકલ્પભાવથી રહિત, ક્રોધાદિ કષાયથી તપથી વિકારનું વમન થાય. ૧૧૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ રહિત, કોઈપણ જાતના વિષાદ વગર, અવિરત સમાધિ સાથે, સર્પ જેમ આજુબાજુ કયાય સ્પર્શ કર્યા * ઘોડાને કાબૂમાં રાખવા માટે વપરાતા લોખંડના સાધન વગર જ દેરમાં પ્રવેશ કરે તેમ આ ધન્ના અણગાર રાગરહિતપણાએ કરીને, લોકો પણ ખાતાં ન હોય | સમાન હાથનો અગ્રભાગ ! તેવા, જેવા મળે તેવા શુષ્ક અને નીરસ, જેની ઉપર માખી પણ બેસવાનું પસંદ ન કરે તેવા આહારાદિ # કંપવાનો રોગ થયો હોય તેમ કમરથી મસ્તક સુધીના ગ્રહણ કરીને ચડતે રંગે વીતરાગના ચિંધેલ માર્ગે વિચરણ કરવા લાગ્યા હતા... શરીરનું માંસ, રુધિર ભાગમાં કંપન! બાળી નાખ્યું હતું... તપની આગના તાપમાં શરીર બળી ગયું હતું... જાણે કે બળેલું બાવળનું વૃક્ષ ! * અતિપ્લાન, દુર્બળ મુખકમળ ! * કાષ્ટ સમાન સુકાયેલી ત્વચા ! * એકદમ ઊંડા ઉતરી ગયેલા આંખના ખાડા ! છતાં તપ “જિર્ણ જોડાં સમાન સૂકા પગ! દ્વારા કોઈ વિશિષ્ટ સૌંદર્ય અને લાવણ્ય પ્રાપ્ત થયેલ હોય તેવા * હાડકાં, ચામડાં, શિરા, સ્નાયુઓ, માંસ, લોહી આદિના અપૂર્ણપણાથી ક્ષીણ દેહ ! તપના તેજવાળા વદનકમળ ઉપર શાન્તિ, ઉપશમ અને * કલ ધાન્યના તાજા ફળો સુકાયેલા હોય તેવી પગની આંગળી ! પ્રસન્નતા જ દેખાય ! શરીર નહીં માત્ર આત્મવીર્યથી જ જીવતા # માત્ર હાડકાની સંધિના સ્થલ ભાગ સિવાય કાગડાની જંઘા, ઢેલની જંઘા કે કાકજંઘા નામની હોય તેવું લાગે ! વનસ્પતિની જેવી લોહી-માંસ રહિત સ્નાયુવાળી જંઘા! દીક્ષા પછી આઠ માસની આવી ઘોર સાધના બાદ * કાકજંઘા વનસ્પતિ કે મયુર-ઢેલ સમાન સાથળ પ્રદેશ ! વૈભારગિરિ પહાડ ઉપર એક માસનું અનશન ગ્રહણ કરી નવ * બોરીક, રીલ્લી, શાલ્મકી વૃક્ષ સમાન સાથળ ! માસના દીક્ષાપર્યાયના અંતે સ્વર્ગવાસ પામી તેમનો આત્મા * ઊંટના પગ સમાન કમરનો ભાગ ! અનુત્તર દેવલોકમાં ‘સર્વાર્થસિદ્ધ' નામના વિમાનમાં દેવસ્વરૂપે * જરદ ગાયના પગ સમાન ઉદરનો મધ્યભાગ ! ઉત્પન્ન થયો. ૩૩ સાગરોપમ(અસંખ્ય વર્ષ)નું આયુષ્ય ભોગવીને ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ પુનઃ * પાણી ભરવાની ચામડાની ખાલી મશક સમાન સુકાયેલ શરીર ! ઉત્કૃષ્ટ સંયમજીવનનું પાલન કરી સર્વ ર્મોનો ક્ષય કરીને * લોહી-માંસ આદિના અતિ અલ્પ પ્રમાણથી સુકાયેલ શરીર ! શિવવધૂ સાથે સંગમ કરશે. * ભૂખ-સુધાવેદનીયના ઉદય યુક્ત દેહ ! કેવું હશે મનોબળ? કેવી હશે આત્મશુદ્ધિની તમન્ના? * સૂકા પગ-જંઘા- સાથળાદિના અવયવો ! * લોહી-માંસ આદિના અભાવથી ઉદરમાં રહેલી પાંસળીઓ સમુદ્રના તરંગની જેમ ઊંચી નીચી દેખાય ! 88888 * લોહી-માંસ આદિના અભાવથી પાંસળીઓ વલયાકારવાળી બનવાથી અક્ષા નામના ફળની હારમાળા લાગે! તપથી આહારની અનાસક્તિ થાય. તપથી આત્મા ભવસંસારથી મુકત થાય. Page #141 -------------------------------------------------------------------------- ________________ ખાવો-પીવો ને મોજ કરો ના કાળઝાળ કલિકાળ મધ્યે ભરતક્ષેત્રની ભોમકા ઉપર ભૂલા પડેલા વર્તમાનકાલીન ધન્ના અણગારની બાહ્યાચંતર તપારાધના સમેત અલૌકિક સંયમસાધનાની અજબગજબની વાતો હૂંડા અવસર્પિણી કાળ, પાંચમો આરો, છેવ સંઘયણ આદિ અનેક વિષમ પરિબળો વચ્ચે પણ કલિકાળમાં ધન્ના અણગારની આરાધના-સાધનાના અતિ-અતિ અલ્પાંશ તુલ્ય પ.પૂ. આ. હિમાંશુ સૂરીશ્વરજી મહારાજ સાહેબની આરાધના માટે દાદા ગુરુદેવશ્રી પ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ કહેતાં કે ‘‘જો ક્ષપકશ્રેણીનો કાળ હોત તો હિમાંશુવિજય ક્ષપકશ્રેણી માંડી અવશ્ય કેવળજ્ઞાન પામી જાય એવો ઉગ્ર કોટીનો તપ કરે છે.’’ અરે ! ગુરુદેવશ્રી પ. પૂ. આ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ વિ. સં. ૨૦૩૬ના વર્ષમાન પ્લોટ જૈન સંઘ-રાજકોટ ચાતુર્માસના પ્રવેશદિને માંગિલક વ્યાખ્યાન અવસરે પાટ ઉપર પોતાની એક બાજુ આ. હિમાંશુસૂરિ અને બીજી બાજુ આ. નરરત્નસૂરિને બેસાડીને જાહેરમાં કહેતાં હતા કે, “ આ હિમાંશુવિજય અને નરરત્નવિજય તો મારા સમુદાયની બે આંખો છે.' બાહ્ય તપારાધના • પ્રાયઃ વિ. સં. ૧૯૭૬માં લગભગ સોળ વર્ષની કિશોરવયમાં તપશ્ચર્યા કરવાની તાલાવેલી જાગતાં માણેકપુર ગામમાં આયંબિલ કરવાનો વિચાર કર્યો, પરંતુ ગામડા ગામમાં આયંબિલની કોઈ સુવિધાના અભાવથી તથા શૈશવકાળથી જ સદા સંતોષવૃત્તિના સ્વભાવવાળા હતા તેથી ભાવિ જીવનમાં સાધિક ૩૦૦૦ ઉપવાસ અને ૧૧૫૦૦ આયંબિલ આદિ સાથે ઘોરાતિઘોર તપશ્ચર્યા કરીને शरीरेणैव युध्यन्ते, दीक्षा परिणतौ बुधाः । दुर्लभं वैरिणं प्राप्य, व्यावृत्ता बाह्ययुद्धतः ॥ પૂ. મહોપાધ્યાય યશોવિજય મહારાજના બત્રીસ બસીત્રીની દીક્ષા બત્રીસીમાં કરેલા આ વર્ણન મુજબ રણમેદાનમાં ઉતરી શરીર વડે મોહરાજાના સૈન્ય સામે ખૂંખાર યુદ્ધ ખેલવા માટે શંખનાદ ન કરતાં હોય! તેમ જીવનનું સર્વ પ્રથમ આયંબિલ ઘરમાં રહેલા અક્ષત (ચોખા)ના તપથી સંયમની શુદ્ધિ થાય. કાચા દાણાને શેકીને માત્ર તે અક્ષતના અલ્પ દાણા અને ઉકાળેલું પાણી વાપરીને ભાવિમાં પોતાના આત્માની અક્ષતપદની શીઘ્ર પ્રાપ્તિનું બીજારોપણ કર્યું. • વિ. સં. ૧૯૭૯માં વ્યવસાયાર્થે મુંબઈ ગયા હતા ત્યારે ત્યાં પણ આયંબિલ કરવાની ભાવના થઈ. પરંતુ મુંબઈમાં નવા નવા આવ્યા હોવાથી ક્યાં જવું ? અને કોને પૂછવું ? એવા ક્ષોભ અને સંકોચના કારણે બજારમાંથી મુઠ્ઠીભર શેકેલા ચણા વેચાતા લઈને ઉકાળેલા પાણી સાથે વાપરીને ભાવિમાં અધ્યાત્મના ઉત્તુંગ શિખરને સર કરવા તપોગિરિના દ્વિતીય સોપાન ઉપર આરોહણ કર્યું હતું. • વિ. સં. ૧૯૯૩ની સાલમાં મહારાષ્ટ્ર-પુના (કેમ્પ) ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો ત્યારથી વિહાર કર્યો ત્યાં સુધીની સ્થિરતા દરમ્યાન શ્રેણીતપ તથા વીસસ્થાનક તપમાં અરિહંતપદના ૨૦ ઉપવાસ કરવાના હોય તેને બદલે વીસ વખત ૨૦ ઉપવાસ કર્યા હતા તેમાંની એક વીસી કરીને માત્ર ૧૯ દિવસના પારણા સાથે ૧૩૫ દિવસમાં કુલ ૧૧૬ ઉપવાસ કર્યા. • એકવાર ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રા કરી રહ્યા હતા અને ૫૯ યાત્રા થઈ ત્યારે ભાવના થતાં શ્રી બાલબ્રહ્મચારી નેમિનાથ પ્રભુના સાંનિધ્યમાં ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ કર્યા અને ૧૦ દિવસમાં ૯૯ યાત્રાની શેષ ૪૦ જાત્રા પૂર્ણ કરીને અગ્યારમા ઉપવાસે રૈવતગિરિથી વિહારનો પ્રારંભ કરીને અનંતાત્માને સિદ્ધિપદનું દાન કરનાર સિદ્ધગિરિ મહાતીર્થમાં પધાર્યા અને ત્યાં માસક્ષમણ પૂર્ણ કરી ૩૧ મા દિવસે શ્રી આદિનાથ દાદાને ભેટવા ગયા ત્યારે દાદાની ભક્તિમાં લીન થઈ અંતે તપથી નિજદેહની નિઃ સ્પૃહતા થાય. ૧૧૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ નવીનમ કરગરતા હૈયા સાથે અશ્રુભીની આંખે દાદાને ફરીયાદ કરતાં કે આજે પાછા આહાર કરવાની ભૂતાવળમાં પડવાનું ? અને સાહેબ સાંજે ૪ વાગે તળેટીએ પધાર્યા બાદ આયંબિલથી પારણું કર્યું હતું. તીર્થંકર વર્ધમાન તપ (બે વાર ઉપવાસથી કર્યો) : પહેલા ભગવાનથી ક્રમસર જેટલામાં ભગવાનની આરાધના કરવાની હોય તેટલા અખંડ ઉપવાસ કરવાના હોય છે. • પ્રથમ ભગવાનથી ચઢતા ક્રમે ચોવીસ ભગવાન સુધીના કુલ ૩૦૦ ઉપવાસ કર્યા. જેમાં વિ. સં. ૧૯૯૫ની સાલમાં સુરતમાં ચાતુર્માસાથે જેઠ વદ-૧૪ નો પ્રવેશ કર્યો અને વિ. સં. ૧૯૯૬ના મહા વદ-૬ના સુરતથી વિહાર કરેલ ત્યારે સુરતમાં સ્થિરતા દરમ્યાન ચાલુ વર્ષીતપમાં તીર્થંકર વર્ધમાનતપ તેઓશ્રી ઉપવાસથી કરતાં હોવાથી ૧૬ થી ૨૩ ભગવાનના અખંડ ૧૬ + ૧૭+૧૮+૧૯-૨૦+૨૧ + ૨૨ + ૨૩ એમ કુલ ૧૫૬ ઉપવાસ કર્યા અને બાકીના ૧૦૪ દિવસ દરમ્યાન વર્ષીતપના ૫૪ ઉપવાસ કરીને કુલ ૨૬૦ દિવસમાં ૨૦૮ ઉપવાસ કર્યા હતા. • ચોવીસમા ભગવાનનો એક ઉપવાસ ત્રેવીસમા ભગવાનના બે ઉપવાસ, બાવીસમા ભગવાનના ૩ ઉપવાસ એમ પશ્ચાનુપૂર્વીથી ક્રમસર એક એક ઉપવાસ વધતાં પ્રથમ ભગવાનના ૨૪ ઉપવાસ કરીને તે રીતે કુલ ૩૦૦ ઉપવાસ કર્યા. જેમાં સંભવનાથ ભગવાનના ૨૨ ઉપવાસને પારણે સિદ્ધગિરિની યાત્રા બાદ આયંબિલથી પારણું કર્યું હતું, અજિતનાથ ભગવાનના ૨૩મા ઉપવાસે સિદ્ધગિરિની યાત્રા કરીને બીજા દિવસે આયંબિલથી પારણું કર્યું હતું અને આદિનાથ ભગવાનના ૨૪ ઉપવાસના પ્રારંભમાં અક્રમ કર્યો. ચોથા દિવસે દાદા ગુરુદેવ પૂજ્યપાદ પ.પૂ.આ. પ્રેમ સૂ.મ.સા.ના સ્વમુખે ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ કર્યા અને સાંજે તેમની ધીરતાની પરીક્ષા કરવા તાવ શરૂ થયો. મક્કમ મનોબળના સ્વામી એવા સાહેબે જરાપણ મચક ન આપી. અંતે ૩ દિવસ બાદ તાવ રવાના થયો... નબળાઈ વગેરે ખૂબ આવી ગયેલ. ૩+૧૬ ઉપવાસ પૂર્ણ થતાં સાહેબજીએ માસક્ષમણના આશયથી પૂ. દાદા ગુરુદેવ પાસે ૧૧ ઉપવાસના પચ્ચક્ખાણ માટે વિનંતી કરી. પૂ. દાદા ગુરુદેવે પરિસ્થિતિ પામીને પાંચ ઉપવાસના પચ્ચક્ખાણ આપ્યા અને ૨૪ ઉપવાસનું તપથી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય. ૧૧૪ પારણું કર્યા બાદ બીજા દિવસે પૂ. દાદા ગુરુદેવશ્રી પાસે છ ઉપવાસનું પચ્ચક્ખાણ લઈ સાતમા દિવસે સિદ્ધગિરિની યાત્રા કરી આયંબિલથી પારણું કર્યું હતું. વીસસ્થાનક તપ : • વીસસ્થાનક તપના સર્વપ્રથમ અરિહંતપદની આરાધનામાં કુલ ૨૦ ઉપવાસ કરવાના હોય તેને બદલે ૨૦ વખત અખંડ ૨૦-૨૦ ઉપવાસ કરીને અરિહંતપદના ૪૦૦ ઉપવાસ કર્યા હતા. જેમાં છેલ્લી વીસીના પારણે સિદ્ધગિરિની યાત્રા કરી આયંબિલથી પારણું કર્યું. • સિદ્ધપદની આરાધનામાં ‘નમો સિદ્ધાણ’ ના કુલ પાંચ અક્ષર થાય તે માટે કુલ પાંચ અઠ્ઠાઈઓ કરી હતી. બાકીના ૧૮ પદોની આરાધનામાં છુટા-છુટા ૨૦૨૦ઉપવાસ કરીને આરાધના પૂર્ણ કરી હતી. વર્ષીતપની આરાધના જીવનમાં બે વર્ષીતપ કર્યા જેમાં પ્રથમ વર્ષીતપ દરમ્યાન તો સુરતના ચાતુર્માસમાં વચ્ચે ૧૬+૧૭-૧૮+૧૯-૨૦-૨૧-૨૨+૨૩ અખંડ ઉપવાસો પણ કર્યા હતા. વર્ષીતપ દરમ્યાન પણ વર્ધમાનતપની ઓળીઓમાં ઉપવાસના પારણે આયંબિલ કરતાં હતાં. (આ વર્ષીતપમાં બીજો તપ કરે તેટલા દિવસ વર્ષીતપના દિવસોમાં વધારી દેતા હતા) નવપદની આરાધના : નવપદની વિધિપૂર્વકની આરાધના દીક્ષાથી લગભગ ૪૬ વર્ષ સુધી સળંગ કરી છે ત્યારબાદ ૨૪ વર્ષ (જીવન પર્યંત) નવપદની ઓળીમાં આયંબિલ તપ કરતાં હતાં પરંતુ વિધિ કરતાં ન હતા. તપથી જ્ઞાનનું વર્તન થાય, Page #143 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન આયંબિલ તપઃ તો કાલે સવારે પુનઃ આ ૨000 પગથિયા વધારાના ચડવા | વર્ધમાન આયંબિલનો પાયો નાંખ્યો ત્યારે કોઈ કલ્પના નહતી કે આટલા બધા આયંબિલ થઈ પડશે. તેથી મુનિ નરરત્ન વિજયને જણાવે છે ‘તમે નીચે શકશે. તેથી વર્ષમાં શાશ્વતી બે ઓળીના અવસરે વર્ધમાન તપની ઓળી કરતા હતા. ધીમે ધીમે જઈ વાપરીને સાંજના સમયે ઉપધિ લઈ પાછા આવજો. ઓળીઓ આગળ વધતાં લાલચ લાગી કે હવે તો વધુ ઓળી કરવામાં આવે તો કદાચ જીવનમાં ૫૦ આપણે અહીં જ સંથારો કરી લેશું...” અને મુનિ નરરત્ન ઓળી તો થઈ જશે. તેથી બે શાશ્વતી ઓળીની સાથે સાથે તથા વચગાળામાં પણ બીજી વર્ધમાન | વિજય નીચે જઈ વાપરીને ઠંડક થતાં ઉપર પધાર્યા ત્યારે તપની બે ઓળી કરવા લાગ્યા. તેથી જોતજોતામાં તો ૫૦ ઓળી સુધી પહોંચી ગયા. પછી તો જ્યારે પણ સાહેબની પરિસ્થિતિમાં હજુ કોઈ ફેરફાર થયો ન હતો. વિહારમાં હોય ત્યારે વર્ધમાનતપની ઓળીઓ કરતાં અને સ્થાને હોય ત્યારે ઉપવાસો કરવા માંડ્યા તાવના કારણે આખું શરીર કણસતું હતું. ઠંડીના આ હતા. અને પછી તો વર્ધમાન તપની ઓળીઓ પણ કંઈક ને કંઈક વિશેષતાથી કરતાં હતાં. દિવસોમાં સંથારો કરવા યોગ્ય સ્થાન હજુ૧00 પગથિયા • વિ. સં. ૨૦૦૬માં વાંકાનેર ચાતુર્માસના છેલ્લા માસ દરમ્યાન સહવર્તિ નાના મહાત્માને દૂર ધોળી પરબ પાસે રામજીમંદિર હતું... જેમ તેમ કરી વર્ધમાન તપની ૧૪ ઓળી થઈ હોવાથી કહ્યું ‘તમે ૧૫-૧૬-૧૭ મી ઓળી સાથે કરો તો હું તમારી સાહેબ ત્યાં પહોંચ્યા અને ત્યાંના મહંતને પરિસ્થિતિથી વાકેફ કરી વિનંતી કરીને રાતવાસો કર્યો... અનુકૂળ સ્થાન સાથે ૫૧ મી ઓળી કરૂં અને આપણે બન્ને ગિરનારના શ્રી નેમિનાથ દાદાને ભેટી પારણું કરશું.” મળી જવાથી રાત્રિ દરમ્યાન થાક અને તાવ ઉતરી ગયો.. મહાત્મા તો તૈયાર થઈ ગયા... વિહાર પણ શરૂ થયો અને સાહેબના સંકલ્પની કસોટીઓનો સવારે પ્રતિક્રમણ-પડિલેહણાદિ આવશ્યક ક્રિયા પૂર્ણ કરી પ્રારંભ થયો. બન્ને વારાફરતી તાવમાં પટકાવાનું શરૂ થયું... એકવાર તો વિહારમાં ભેંસના શીધ્ર દાદાને ભેટવાના મનોરથ સાથે પગરવનું મંડાણ કર્યું તબેલામાં સુવાનો અવસર આવ્યો... અંતે વિહાર કરીને ધીમે ધીમે ગિરનારની તળેટીમાં ત્યાં તો તેમના સંકલ્પબળનો પ્રભાવ ગણો કે શાસનદેવોની પહોંચ્યા... સવારે સાહેબે ૫૧ મી ઓળીની પૂર્ણાહુતિના ઉપવાસના પચ્ચકખાણ કરી ગિરિવરના કોઈ સહાય ગણો! બાકી રહેલા લગભગ ૧૫00 પગથિયા પગથિયા ચડવાનો પ્રારંભ કર્યો... હજુતો ૫00 પગથિયા ચડ્યા હશે ત્યાં શાસનદેવોએ આ માત્ર ૧૫-૧૭ મિનિટમાં ચડી ગયાં અને મન મૂકીને મહાપુરૂષની પુનઃ કસોટી શરૂ કરી... સાહેબને ધીમે ધીમે તાવ ચડતો હોવાનો અનુભવ થયો છતાં દાદાની ભક્તિ કરીને નીચે પધારી તળેટીમાં ૫૧મી દાદાને ભેટવાની ભાવનાથી આગળ તો વધતાં હતાં પરંતુ જ્યાં ૨૦00 પગથિયાં સુધી પહોંચ્યા વર્ધમાન આયંબિલ તપની ઓળીનું પારણું કર્યું હતું. ત્યાં પરિસ્થિતિ અત્યંત કથળવા લાગી... હવે એક એક ડગલું પણ એક એક માઈલ જેવું • ૫૪ મી ઓળી દરમ્યાન સિદ્ધગિરિ માં સ્થિરતા અનુભવાતું હતું... છતાં જેમ તેમ કરીને લગભગ બીજા ૧૫૦પગથિયાં આગળ વધતાં જ્યાં રાજા હોવાથી રોજની બે યાત્રા સાથે ૧૦૮ યાત્રા કરી. ભરથરીની ગુફા આવે છે ત્યાં ઓટલા ઉપર ઢળી પડ્યાં... દેહ આખો જ્વરના દાહથી ધગધગતો • વિ. સં. ૨૦૦૭ ની સાલમાં સિદ્ધગિરિમાં હતો... અન્ય મહાત્મા તથા પુત્રમુનિ નરરત્ન વિજય દાદાના દરબારમાં પહોંચી ભક્તિ કરીને નિવૃત્તિનિવાસમાં ચાતુર્માસ માટે જેઠ વદ-૫ના પ્રવેશ કર્યો પાછા ફરતાં હતાં ત્યારે પિતામુનિની પરિસ્થિતિ પામી વિનંતી કરી ‘આપ નીચે પધારો ! કાલે પુનઃ ત્યારથી માગશર વદ ૫ એમ કુલ ૬ માસ દરમ્યાન ૫૫+ યાત્રા કરશું.’ સાહેબ વિચારે છે હવે દાદાના દર્શન વિના પારણું તો કરવાનું નથી તેથી નીચે જઈશ પ૬+ ૫૭ મી ઓળી સળંગ કરી હતી. તપથી જીનમાં મધુરતા થાય, તપથી સિદ્ધપદની સિદ્ધિ થાય. Page #144 -------------------------------------------------------------------------- ________________ • ૫૮મી ઓળી દરમ્યાન સિદ્ધગિરિમાં સાત છઠ્ઠ અને બે અટ્ટમ સાથે ગિરિરાજની કુલ તે શુભાશયથી ભીષ્મ અભિગ્રહપૂર્વક આયંબિલ ચાલુ રાખ્યા ૧૨૦ યાત્રા કરી હતી. અને ૧૦૦+ ૧૦૧ + ૧૦૨ + ૧૦૩+ ૧૦૪ + ૧૦૫ + પ૯ મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ સાથે કરી હતી. ૧૦૬ + ૧૦૭ + ૧૦૮ વર્ધમાન તપની આયંબિલની ઓળી • ૬૦ મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ સાથે કરી હતી. થતાં અખંડ ૧૦૦૮ આયંબિલ શંખેશ્વરમાં પૂર્ણ થયા એ ૬૧મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠથી કરી હતી પરંતુ સાથે સાથે તે ઓળી દરમ્યાન ૨૯ અવસરે અટ્ટમ કરીને અખંડ આયંબિલ ચાલુ રાખ્યા હતા. દિવસમાં સાત છઠ્ઠ અને બે અઠ્ઠમના પારણાઓમાં આયંબિલ સાથે બાલબ્રહ્મચારી નેમિનાથ | • વિ. સં. ૨૦૪૪ના રાજનગર મધ્ય સંઘએકતાના પરમાત્માના દીક્ષા-કેવલ-નિર્વાણની મહાતીર્થભૂમિ એવા ગરવા ગઢ ગિરનાર ગિરિવરની ૯૯ ભીમ અભિગહવાળા પજ્યશ્રીની વિનંતીથી તથા યાત્રા કરી હતી અને ત્યારબાદ છઠ્ઠના પારણે આયંબિલ સાથે જ જુનાગઢથી જામકંડોરણા વિહાર સંઘસ્થવિર ૫.૫. આ ભદ્ર કરસુરીશ્વરજી મહારાજ સાહેબની કરીને ગયા અને ત્યાંથી છ’રી પોલિત સંઘ લઈને જામકંડોરણાથી પ્રયાણ કર્યું ત્યારે જીરુંના પારણે મહામહેનતે શાસનના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે દિવસે માત્ર એક વાર પાણી વાપરીને તિવિહાર ઉપવાસ કર્યા વિશાળ મુનિ સંમેલનનું આયોજન થયું. આ ૨૧ દિવસીય અને બીજા દિવસથી સળંગ સાત ચોવિહારા ઉપવાસ કરીને છ'રી પાલિત સંઘ દરમ્યાન મુનિસંમેલન દરમ્યાન થયેલ ચર્ચા-વિચારણા અને ઠરાવોના પગપાળા વિહાર અને નિત્ય વ્યાખ્યાન તથા યાત્રિકોને આરાધના કરાવતા સાતમા ઉપવાસે કારણે બહુલતયા તપાગચ્છ જૈન સંઘ એક થતાં સંમેલનના ગિરનારની તળેટીમાં સંઘપ્રવેશ થયો અને આઠમા ઉપવાસની નવલી પ્રભાતે ગિરનાર સૂત્રધાર પ.પૂ.આ ભદ્રંકર સૂ.મ.સા., પ્રવરસમિતિના અધ્યક્ષ ગિરિવરના બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનને ભેટી છ'રી પાલિત સંઘની શ્રીસંઘમાળનું પ.પૂ. આ. રામસૂરિ મ.સા. (ડહેલાવાળા), શ્રી સંઘએકતાના આરોપણ શ્રી નેમિનાથ જિનાલયના ચોગાનમાં જ સાહેબના શુભ હસ્તે થયું. પછી સહસાવનની સફળ ઘડવૈયા ૫.પૂ. આ. ૐકાર સૂ. મ. સા. આદિ ચતુર્વિધ યાત્રા કરી બીજા દિવસે આયંબિલથી પારણું કરીને છઠ્ઠના પારણે આયંબિલની ઓળી ચાલુ જ રાખી હતી. અખાત્રીજના મંગલ દિને ભીષ્મ અભિગ્રહપૂર્વકના અખંડ • ૬૪મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ સાથે કરી હતી. ૧૭૫૧ આયંબિલનું પારણું છ વિગઈના ત્યાગપૂર્વકના • ૬૫મી ઓળી એકાંતરા ઉપવાસ સાથે કરી હતી. એકસણાથી થયું. • ૬૬ મી ઓળી એકાંતરા ઉપવાસથી કરી હતી પરંતુ તેમાં કેટલાક ઉપવાસને બદલે છઠ્ઠ • વિ. સં. ૨૦૪૪ના અખાત્રીજના દિને અખંડ ૧૭૫૧ કર્યા હતા. આયંબિલના પારણા થયા બાદ હજુસંપૂર્ણતયા એકતા ન • ૭૭ મી ઓળી દરમ્યાન સિદ્ધગિરિની ૧૦૮ યાત્રા કરી હતી. સધાયેલ હોવાથી છ વિગઈના ત્યાગપૂર્વકના ૯૨ એકાસણા વિ. સં. ૨૦૩૯ની સાલના સાણંદ ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ ૭ થી વર્ધમાન તપની ૧૦૦મી બાદ અષાઢ સુદ ૬ ના દિવસે ઘીકાંટા રોડ શ્રી શંખેશ્વર ઓળીનો મંગલ પ્રારંભ કર્યો અને પૂર્ણાહુતિ અવસરે સકળ સંઘની આગ્રહભરી વિનંતી હોવા દાદાની સન્મુખ પુનઃ અખંડ આયંબિલનો ઘોર અભિગ્રહ છતાં વિગઈથી પારણું ન કરતાં સમસ્ત જૈનશાસનના સંઘોમાં એકતા થાય, સમુદાયોના ગ્રહણ કર્યા અને વિ, સં. ૨૦૧૭માં જ્યારે છ’રી પાલિત આંતર વિગ્રહનો અંત આવે અને સર્વત્ર સ્નેહસભર વાતાવરણનું નિર્માણ થાય, શાંતિ સધાય સંઘમાં વલ્લભીપુર પાસેના અયોધ્યાપુરમ્ નજીક તેઓશ્રીના તપથી આત્માનંદની ઓળખાણ થાય. dવર્ણ અક્ષય શild થાય, Page #145 -------------------------------------------------------------------------- ________________ થાપાનો હાડકાનો ગોળો તૂટતા તેનું ઓપરેશન સિદ્ધગિરિની શત્રુંજય હોસ્પીટલમાં કરવામાં નિદોર્ષ ભિક્ષાચર્યાનો આગ્રહ રાખ્યો હતો અને કટોકટીના આવ્યું, છતાં પારણું કરવાની કોઈ ઇચ્છા ન હોવા છતાં ઓપરેશનના કારણે લેવાયેલી ભારે સમયે એકલા રોટલા ને પાણી, કાચા પૌંઆ ને પાણી, માત્ર એન્ટીબાયોટીક દવાઓને કારણે અઠવાડિયા બાદ મગજ ઉપર ગરમી ચડી જવાથી સતત ખાખરા ને પાણીથી પણ હજારો આયંબિલો કરતા હતાં. અરે મગજ ઉપર થતી વિપરિત અસરોને લક્ષમાં લઈ અસમાધિને અટકાવવા ફાગણ સુદ ૧ ના ! વિહારમાં નિર્દોષ ભિક્ષા મળવાનો સંભવ ન હતો ત્યારે દિવસે સાંજે પ-00 કલાકે અતિદુ:ખી હૈયે અખંડ ૪૬૦૧ આયંબિલનું પારણું કર્યું હતું. દમણથી સીસોદરા (દ. ગુજરાત) ના વિહાર દરમ્યાન • દીક્ષા થઈ ત્યારથી ૭૮ વર્ષની ઉંમર સુધી પર્યુષણ મહાપર્વનો અટ્ટમ, વર્ષની ત્રણ અફાઈ કરીન વિહાર કર્યા હતા. ચોમાસીના છઠ્ઠ અને દિવાળીનો છટ્ટ અવશ્ય કરતાં હતાં. કાયક્લેશ : • સંસારી અવસ્થાથી શરૂ કરેલ જ્ઞાનપંચમી, મૌન એકાદશી અને સંવત્સરીના ઉપવાસ જીવનભર શરીર સાથે યુદ્ધ કરીને ઘોરાતિઘોર આજીવન કર્યા હતા. આરાધનાઓ દ્વારા કાયાનો પૂરેપૂરો કસ કાઢી નાંખ્યો હતો. પૂજ્યશ્રીના જીવનમાં કરેલ અમુક તપોનો ખ્યાલ તો છેલ્લા ૧૩ વર્ષથી અખંડ સેવા કરી | સંયમ લઈ આ સંયમપૂત દેહ દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર, રહેલ મુનિરાજને પણ ન હતો. આ રીતે બીજી અન્ય પણ આપણા સૌથી અજ્ઞાત તપારાધના કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક આદિ ક્ષેત્રોમાં હજારો અતિગંભીર એવા આ મહાત્માએ કરેલ હશે જેની કોઈ નોંધ નથી. કીલોમીટરનું વિચરણ કરીને તે ભૂમિઓને પાવન કરી હતી. | પૂજ્યશ્રીના જીવનમાં લગભગ ૩૦૬૫ ઉપરાંત ઉપવાસો થયો છે જેનું સામાન્ય વિવરણ અને જીવનના છેલ્લા લગભગ ૧૩-૧૪ વર્ષ ૮૦થી ૯૫ નીચે દર્શાવેલ છે. વર્ષની જૈફ વયે પણ કાયાનો કસ કાઢવા ઉગ્ર વિહારો કર્યા હતા જેમ કે૩૦ઉપવાસ - ૧ વાર ૧૭ ઉપવાસ - ૨ વાર ૯ ઉપવાસ - ૩ વાર . • વિ. સં. ૨૦૪૪માં સંઘસ્થવિર પ. પૂ. આ. ૨૪ ઉપવાસ - ૨ વાર ૧૬ ઉપવાસ - ૨ વાર ૮ ઉપવાસ - ૮ વાર ભદ્રંકરસૂ. મ. સા. ના પ્રયત્નોથી શ્રીસંઘના પ્રશ્નોના ૨૩ ઉપવાસ - ૨ વાર ૧૫ ઉપવાસ - ૨ વાર ૭ ઉપવાસ - ૩ વાર નિવારણાર્થે વિશાળ મુનિ સંમેલનનું આયોજન થતાં ૨૨ ઉપવાસ - ૨ વાર ૧૪ ઉપવાસ - ૨ વાર ૬ ઉપવાસ - ૫ વાર તેઓશ્રીના અતિ આગ્રહથી ૫.પૂ. હિમાંશુ સૂ. મ. સા. ૨૧ ઉપવાસ - ૨ વાર ૧૩ ઉપવાસ - ૨ વાર ૫ ઉપવાસ - ૫ વાર લગભગ ૮૨ વર્ષની ઉંમરે અખંડ આયંબિલની દીર્થ ૨૦ઉપવાસ - ૨ વાર ૧૨ ઉપવાસ - ૨ વાર ૪ ઉપવાસ - ૬ વાર તપશ્ચર્યામાં ધીમે ધીમે વાંકાનેરથી વિહાર કરી અમદાવાદ ૧૯ ઉપવાસ - ૨ વાર ૧૧ ઉપવાસ - ૨ વાર ૩ ઉપવાસ - ૫૫ વાર પહોંચ્યા હતા. ૧૮ ઉપવાસ - ૨ વાર ૧૦ઉપવાસ - ૨ વાર ૨ ઉપવાસ - ૨૧૦વાર • વિ. સં. ૨૦૪૪ના ચાતુર્માસ બાદ પં. ૧ ઉપવાસ - ૧૩૫૦ થી અધિક વાર અરવિંદવિજય ગણિવર્ય અને પં. યશોવિજય ગણિવર્યને જીવન દરમ્યાન કુલ ૧૧૫૦૦ થી અધિક આયંબિલ કર્યા હતા. હા સાહેબજીએ જીવનભર આચાયપદ પ્રદાન કરવા માટે પૂ. આ. ભદ્રંકર સૂ. મ.સા. ની તપથી સન્મતાની પ્રાપ્તિ થાય. તપથી પરમાનંદની પ્રાપ્તિ થાય. ૬૧. . Page #146 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા થતાં આયંબિલની દીર્ઘ તપશ્ચર્યામાં અમદાવાદથી વાવ (બનાસકાંઠા) આચાર્ય પદપ્રદાન કરવા માટે વિહાર કર્યો હતો. ત્યાંથી વિહાર કરી કચ્છમાં ૫. પૂ. આ. કલાપૂર્ણ સૂ. મ.ની નિશ્રામાં લાકડીયામાં ચાલી રહેલ ઉપધાનની આરાધનામાં થોડા દિવસ નિશ્રા આપી રાજકોટ અંજનશલાકા પ્રસંગે તથા ચાતુર્માસાર્થે પધાર્યા હતા. • વિ. સં. ૨૦૪૬ના જુનાગઢ ચાતુર્માસ બાદ કારતક વદમાં ગિરનારથી સિદ્ધગિરિ પદયાત્રા સંઘ સાથે સિદ્ધગિરિનો વિહાર કર્યો. • વિ. સં. ૨૦૪૬ મહા સુદ પાંચમના સિદ્ધગિરિથી છ’રી પાલિત સંઘ સાથે ૮૪ વર્ષની ઉંમરે રોજ સરેરાશ ૧૬ કી. મી.વિહાર સાથે ફાગણ વદ એકમના જુનાગઢ પધાર્યા. • વિ. સં. ૨૦૪૬ વૈશાખ સુદ-૬થી નિત્ય જાપાદિ આરાધના બાદ ધોમધખતા તાપમાં સવારે ૮.૦૦ વાગે વિહારનો પ્રારંભ કરી સાંજ સુધી ૧૯-૨૦ કી. મી.નું અંતર ચાલીને માત્ર ૧૨ દિવસમાં રાજકોટથી અમદાવાદનો લગભગ ૨૨૫ કી.મીનો ઉગ્ર વિહાર કરી વૈશાખ વદ-૪ના દિવસે અમદાવાદ પધાર્યા. • સં. ૨૦૪૭ ના કારતક માસમાં ૮૫ વર્ષની ઉંમરે વાસણા-અમદાવાદથી શંખેશ્વરના છ'રી પાલિત સંઘમાં ચાલીને વિહાર કર્યો. ૧૧૮ • શંખેશ્વરથી વિરમગામ પધારી ત્યાંથી ભોયણીના છ'રી પાલિત સંઘમાં વિહાર કર્યો. ત્યાંથી પુનઃ અમદાવાદ પધાર્યા હતા. • સં.૨૦૫૪ની ચૈત્ર માસની સામુહિક ઓળીની આરાધનામાં નિશ્રા પ્રદાન કરવા કલીકુંડ તીર્થ પધારેલ. ત્યાંથી અમદાવાદ-માણેકપુર થઈ પુનઃ અમદાવાદ પધાર્યા હતા. ૦ સં. ૨૦૫૫ના ચૈત્ર વદમાં અમદાવાદથી માણેકપુર પધાર્યા. ત્યાં ચોમાસુ કર્યા બાદ કા. વ. ૬ ના ત્યાંથી મહુડી-આગલોડ-સરદારનગર થઈ વડનગર પધાર્યા. વડનગરથી તારંગાનો છ’રી પાલિત સંઘ તેઓશ્રીની નિશ્રામાં નીકળ્યો, તારંગામાં કોટી શિલા અને ચડવામાં અતિ વિકટ એવી સિદ્ધશિલાના દર્શન કરવા ૯૩ વર્ષની ઉંમરે યુવાનને પણ શરમાવે તેમ જાતે ચડીને સ્પર્શના કરી હતી. તારંગાથી પુનઃ વિહાર કરી સીપોર-વડનગર-વિસનગર થઈ વાલમ પધાર્યા હતા. વાલમથી પદયાત્રા સંઘ સાથે મહેસાણા-મોઢેરા થઈ શંખેશ્વર મહાતીર્થ પધાર્યા. ત્યાંથી વિહાર કરી શંખલપુર-બહુચરાજી-રાંતેજ-ભોયણી- નંદાસણ આદિ તીર્થોની સ્પર્શના કરતાં લગભગ ૪૦૦ કી.મી.નો વિહાર કરી પુનઃ માણેકપુર પધાર્યા. • વિ. સં. ૨૦૫૬માં માણેકપુરમાં અંજનશલાકા પ્રતિષ્ટા કરીને અમદાવાદ ચાતુર્માસ બાદ વાસણાથી સિદ્ધગિરિના આયંબિલના ઐતિહાસિક છ'રી પાલિત સંઘમાં ૯૪ વર્ષની ઉંમરે નિત્ય લગભગ ૯.૦૦ વાગ્યા બાદ વિહારનો પ્રારંભ કરતાં અને ૧૧ કી.મી. આસપાસનો વિહાર કરી સંઘના પડાવે પહોંચતા હતા. • સં. ૨૦૫૭માં થાપામાં હાડકાનો ગોળો તૂટી જવાથી સિદ્ધગિરિમાં થયેલ ઓપરેશન બાદ ડોકટરોની મનાઈ હોવા છતાં નિત્ય ગિરિરાજની તળેટીએ ધીમે ધીમે ચાલીને જતા હતા. • ચાતુર્માસ બે ભાગમાં હોવાથી શ્રાવણ સુદ-૧૫ના ઘેટી જવા માટે ઓપરેશનવાળા પગે ચાલીને જ વિહાર કરવાનો આગ્રહ રાખ્યો અને પાલીતાણાથી ઘેટીનો નિત્ય ૧ થી ૧.૫ કી.મી.નો જ વિહાર કરી કોઈ ખેતરમાં આવેલી ઓરડીમાં મુકામ કરી દેતા અને સેવાભાવી મુનિવર ૩-૪ કી.મી. દૂર પાલીતાણા અથવા ઘેટી થી ગોચરી વહોરી લાવતાં. આ રીતે માત્ર ૭ કી. મી.નું અંતર ૫ દિવસે કાપી પર્યુષણ તથા ઓળીની આરાધના કરાવવા ઘેટી ગામમાં પહોંચ્યા હતા. • સં. ૨૦૫૮માં કારતક પુનમે સિદ્ધગિરિ થી રૈવતગિરિના આયંબિલના છ'રીપાલિત સંઘનું પ્રયાણ થતાં ડૉકટરોની મનાઈ હોવા છતાં ગિરિવિહાર ધર્મશાળાથી તળેટી સકળ સંઘ સાથે ચાલ્યા અને ગિરિને વધાવી ગિરિરાજ ચડવાનું શરૂ કરી પહેલા હડાની બાલબ્રહ્મચારી તપ તન તેજસ્વી થાય. તપથી બાહ્યાન્વંતર શત્રુ ઉપર વિજય થાય. Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રીનેમિનાથ ભગવાનના પગલાંની દેરી સુધી ચાલીને પહોંચ્યા હતા. અત્યંતર તપારાધના પૂજ્યશ્રી દીક્ષા ગ્રહણ કર્યા બાદ નિયમિત રીતે પરદાદાગુરુદેવ પ. પૂ. આ. દાન સૂ. મ. સા. ત્યારબાદ દાદાગુરુદેવ પ. પૂ. પ્રેમ સૂ. મ. સા. આદિ પાસે પોતાના સંયમજીવનની આરાધના દરમ્યાન લાગેલા અલ્પ પણ અતિચાર દોષોનું શુદ્ધ આલોચન કરતા હતા અને અલ્પ પણ દોષો ન લાગી જાય તે માટે સતત જીવનના છેલ્લા શ્વાસ પર્યંત સાવચેતી રાખતા હતાં. અરે ! છેલ્લા અવસરે જ્યારે કોઈ વડીલ મહાત્મા ન હતાં ત્યારે સેવક મુનિ હેમવલ્લભવિજયજી પાસે પણ પોતાની અંતિમ આલોચના કરવાનું ચૂક્યા ન હતા. ♦ ‘જો ગિલાણં પડિસેવઈ સો મામ્ ડિસેવઈ'' વર્તમાન તીર્થપતિ પરમાત્મા મહાવીરસ્વામીના ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉચ્ચારેલા આ વચનોને સાર્થક કરવા તથા પરમોપકારી, દાદા ગુરુદેવ, પૂજ્યપાદ આચાર્યદેવેશ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના અંતરની ભાવનાઓ તેમણે પોતાના “અંતિમ આજ્ઞાપત્ર''માં જણાવેલી. તેમાં છેલ્લે જણાવેલું કે “શાસ્ત્રમર્યાદા મુજબ કુલસ્થવિર, ગણસ્થવિર, સંઘસ્થવિર જે નિર્ણય આપે તે સર્વે સ્વીકારવો જોઈએ. અન્યથા જિનાજ્ઞાભંગનું પ્રાયશ્ચિત્ત આવે. તેમજ સ્વસમુદાય અથવા પરસમુદાયમાં અથવા એકાકી પણ આગાઢ બિમાર હોય તો તેની સારસંભાળ લેવી. એવી જ રીતે સાધ્વીનું પણ સમજવું. પ્રસિદ્ધ ઉત્સૂત્રભાષી મૂકીને.” આ આજ્ઞાને આત્મસાત્ કરી જીવન દરમ્યાન અનેક મહાત્માઓને સમાધિદાનમાં કયારેય પાછા પડ્યા ન હતાં. • સં. ૧૯૯૨ માં પાટડી મુકામે પરદાદાગુરુ પૂજ્યપાદ આચાર્ય દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનના અંતસમય સુધી ખડે પગે તેમની સેવાભક્તિ કરી હતી. • સં. ૨૦૨૧ માં પૂજ્યશ્રી પાટણ નગરે બિરાજમાન હતા. એવામાં સાંભળવા મળ્યું કે નજીકના વડાવલી ગામમાં કોઈ અન્ય સમુદાયના વૃદ્ધ મહાત્મા બિમાર પડી ગયા છે ત્યારે તાત્કાલિક પૂજ્યશ્રીએ સહવર્તિ સાધુને આગળ મોકલ્યા અને પોતે પણ વિહાર કરી વડાવલી પહોંચી મહાત્માની સેવામાં લાગી ગયા. તપથી લબ્ધિ ઉત્પન્ન થાય. • જૂનાગઢમાં ભક્તિસૂરિ સમુદાયના લબ્ધિસૂરિ મ.સા.ના મહાત્મા પૂ. ગુણભદ્રવિજયજી બિરાજમાન હતા. તેમનું સ્વાસ્થ્ય કથળવાથી પૂજ્યશ્રી નિત્ય પ્રભુભક્તિ-આરાધના કરાવતાં હતા. છેલ્લે એક દિવસ સવારે ૮ વાગે પૂજ્યશ્રી દર્શન કરવા પધારી રહ્યા હતાં ત્યારે મહાત્માની તબિયત વિશેષ ગંભીર જણાતાં પરિસ્થિતિ પામીને સાહેબજી ત્યાં જ રોકાઇ ગયા અને ખૂબ જ ભાવપૂર્વક આરાધના કરાવી બપોરે બે વાગે દેરાસર દર્શન કરવા પધાર્યા અને ઉપવાસનું પચ્ચક્ખાણ કરી લીધું. ત્યારબાદ પાછા ફરતાં થોડીવારમાં મહાત્મા કાળધર્મ પામ્યા હતા. • પ્રાયઃ સં. ૨૦૩૧ કે ૩૬ માં વાંકાનેરમાં સાગર સમુદાયના પૂ. બલભદ્રસાગર મહારાજ સાહેબની વૈયાવચ્ચ કરી હતી. • સં. ૨૦૪૧માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ સિહોર મુકામે નક્કી થયું હતું. ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ-૧૦ નો નક્કી થયેલ હતો. પરંતુ પૂ. આ. ભક્તિસૂરિ મ.સા.ના સમુદાયના પૂ. મુનિ હરખવિજયજીનું સ્વાસ્થ્ય અત્યંત ગંભીર હોવાના સમાચાર મળતાં જ સાહેબજીએ તાત્કાલિક ઉગ્ર વિહાર કરી મહાત્માને અંતિમ સમાધિ આપવા ચાતુર્માસ પ્રવેશ વહેલો કરીને મહાત્માને અંતિમ આરાધના કરાવી. • સં. ૨૦૪૨ ના જૂનાગઢના ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીનો વિહાર કોઈ અન્ય દિશામાં થવાનો હતો પરંતુ પૂ. આ. ભક્તિસૂરિ સમુદાયના તપસ્વી મુનિ પ્રધાન તપથી આત્મભાવની રમણતા થાય. ૧૧૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ વિજયજીનું સ્વાચ્ય ધોરાજીમાં અતિગંભીર હોવાના • સં. ૨૦૫૧માં સ્વપુત્ર પ. પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબનું સ્વાથ્ય સમાચાર મળતાં જ સાહેબે પોતાનો વિહારક્રમ બદલાવી કથળવા લાગ્યું ત્યારે તેમની સમાધિ માટે સતત જાગૃત એવા પૂજ્યશ્રી તેમને નિત્ય તાત્કાલિક ધોરાજી તરફ વિહાર કરી મહાત્માને અંતિમ જીવાભિગમસૂત્રનું શ્રવણ કરાવી જીવસૃષ્ટિની પરિસ્થિતિનું જ્ઞાન કરાવી પાર્થિવદેહની નિર્ધામણાની આરાધના કરાવી હતી. નશ્વરતા, અનિત્યતા આદિ અંગે અવારનવાર મનન-ચિંતન કરવા પ્રેરણા આપતાં અને તેમના • સં. ૨૦૪૮ માં સંઘસ્થવિર પ. પૂ. આ. અંતકાળ પર્યત સતત સમાધિપ્રદાન કરી હતી. ભદ્રંકરસૂરિ મ.સા. પાસે ગ્લાન મુનિ હેમેન્દ્રવિજય હતા | સં. ૨૦૫૪માં ગાંધીનગર ઉપાશ્રયમાં સ્વશિષ્ઠ મુનિ નયનરત્નવિજયજીને ન્યૂમોનીયા અને તે અવસરે મુનિ નરરત્નવિજયજીને જોગની થતાં ૯૨ વર્ષની ઉંમરે સતત અપ્રમત્તપણે તેમની પાસે બેસી માનસિક સમાધિદાન કરતાં હતાં. આરાધના કરવાની હોવાથી વૈયાવચ્ચ માટે મહાત્માની • ૯૩ વર્ષની ઉંમરે સં. ૨૦૫૫ના ચાતુર્માસ દરમ્યાન નૂતન મુનિ આવશ્યકતા જણાતાં પૂજ્યશ્રીએ તાત્કાલિક પોતાના જ્ઞાનવલ્લભવિજયજીને મેલેરીયા તાવનો હુમલો થયો તે અવસરે સ્વયં આ મુનિરાજને શિષ્ય મુનિ નયનરત્ન વિજયજીને સહાયક બનવા માટે બલવણના પાણીના પોતા મૂકતાં હતાં. અને સહવર્તિ મુનિ અટકાવતાં ત્યારે કહેતાં મને સેવા મોકલ્યા અને લગભગ બે-ત્રણ માસ મહાત્મા ત્યાં રહ્યા કરવાનો લાભ કયાંથી મળે ? હતા. પૂજ્યપાદશ્રીની પ્રેરણાથી “ધર્મરસિક તીર્થવાટિકા’ વાસણા-અમદાવાદના સંકુલમાં • સં. ૨૦૪૯ના ચાતુર્માસના અંતના સમયમાં ગ્લાન-વૃદ્ધ સાધ્વીજી ભગવંતોની જીવનસંધ્યાની સમાધિ માટેપૂજ્યશ્રી વાસણામાં બિરાજમાન હતા ત્યારે સમાચાર | ‘શ્રી સુધમસ્વિામી ગ્લાન-વૃદ્ધ આરાધનાધામ’ મધ્યે આજે લગભગ ૪-૫ ગ્લાન-વૃદ્ધ મળ્યા કે વિજયનગરમાં ઉપા. સુરેન્દ્રવિજય અને પં. સાધ્વીજી ભગવંતો સાથે તેમની સેવા કરનારા સાધ્વીજી ભગવંતો સમત લગભગ ચૌદ મણિરત્નવિજય બે જ મહાત્મા છે અને પંચાસજી સાધ્વીજી ભગવંતોને સમાધિપૂર્વક સંયમજીવનની આરાધનાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મહારાજને હાર્ટએટેકનો હુમલો થયો છે ત્યારે સાહેબે - આ રીતે જ્યાં જ્યાં વૈયાવચ્ચની આવશ્યકતા જણાય ત્યાં વૈયાવચ્ચવ્યસની આ મહાત્મા પોતાની પાસે પણ પૂરતાં મહાત્મા ન હોવા છતાં ત્યાં પદ, પર્યાય, પક્ષ કે ઉંમર આદિનો કોઈપણ ભેદ રાખ્યા વગર તરત દોડી જઈ મહાત્માને મહાત્માની આવશ્યકતા હોય તો હું અહીંથી સાધુને મોકલું સમાધિ આપવા સતત સાવધ રહેતા. એમ સમાચાર મોલ્યા, સામેથી મહાત્માએ જણાવ્યું કે | દીક્ષા થઈ ત્યારથી કુશાગ્ર બુદ્ધિવાળા આ મહાત્મા સતત જ્ઞાનાભ્યાસમાં પણ સદા મગ્ન હાલ સ્વાથ્ય સારું છે તેથી તાત્કાલિક સાધુની ન રહેતાં. અને પૂજ્યોની અસીમ કૃપાથી આગમ અને છેદગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આવશ્યકતા નથી. પછી ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં એકવાર અરિહંતપદના ૨૦ ઉપવાસ કરેલા તે દરમ્યાન આખા મહાનિશિથ સૂત્રનું પોતે સાહેબ તથા પોતાના સંસારી પુત્ર આ. નરરત્નસૂરિ હસ્તલેખન કર્યું હતું. અને જે જે આશ્રિતવર્ગ હોય તેને અધ્યાપન કરાવવામાં હંમેશા તત્પર મહારાજ સાહેબ સાથે બધા મહાત્મા વિહાર કરી રહેતાં, રખે ને સાધુ જ્ઞાનાભ્યાસ વિનાનો રહી જાય ! આ રીતે જીવનના છેલ્લા વર્ષોમાં પણ વિજયનગર ગયા અને ૧ માસ પયંત મહાત્માને સહાયક સેવાભાવી મુનિને રોજના બે-બે કલાક સુધી છેદગ્રંથોનું અધ્યાપન કરાવીને તેના ગૂઢ રહસ્યોનું બન્યો. તપથી દિવ્યસુખોની સમૃદ્ધિ થાય. તઘથી મહાસિદ્ધિ પ્રાપ્ત થાય. a ૧૨૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન કરાવતાં હતાં. ૯૫ વર્ષની ઉંમરે પણ આશ્રિતવર્ગના આત્માની ચિંતા કરતાં અને પોતાના પ્રદક્ષિણાની આરાધના દ્વારા સ્પર્શના કરાવવાનું સર્વપ્રથમ અસ્વસ્થ સ્વાશ્યમાં પણ મહાત્માઓને પાઠ આપવામાં લેશમાત્ર પણ પ્રમાદ કરતા નહીં. શ્રેય સાહેબજીને ફાળે જાય છે. તેઓશ્રીની પ્રેરણાથી • વિ. સં. ૨૦૧૭માં ૯૫ વર્ષની ઉંમરે નિત્ય આચારાંગસૂત્રની મૂળ ગાથાઓનો પાઠ. જૈનોમાં ગિરનારની સામુહિક પ્રદક્ષિણા કરાવવાનો કરતાં હતા. પ્રારંભ થયો, અનેકવાર તેઓશ્રીની નિશ્રામાં પ્રદક્ષિણાનું • પૂજ્યશ્રીનો પૂજ્યો પ્રત્યેનો વિનય પણ અવલ્લ કોટીનો હતો અને તેના કારણે જ આયોજન થવા લાગ્યું જે આજે પણ ચાલે છે. પરદાદાગુરુદેવ, દાદાગુરુદેવ તથા ગુરુદેવને રાઈ મુહપત્તિ કરતા તે અવસરે પૂ. ગુરુદેવ અન્ય | જીવનપર્યત નિર્દોષ ભિક્ષાચર્યાનો આગ્રહ રાખતાં. કોઈ વિચારમાં હોય તેના કારણે પોતે માંગેલા આદેશનો જો પ્રત્યુત્તર ન મળે તો તેઓશ્રીની અરે! મરણાંત વ્યાધિ અવસરે આયુર્વેદિક ઔષધિના આંખમાં દડદડ અશ્રુધારા વહી જતી હતી. ઉકાળા કરાવવા પડે તો પણ નિષેધ કરતાં હતાં. | વડીલો જ્યારે પણ કોઈ સંઘના કાર્યાથે કે શાસનના કાર્યાર્થે જવા જણાવતા ત્યારે લેશમાત્ર • જીવનભર પગે ચાલીને જ વિહારનો આગ્રહ વિચાર કર્યા વગર તહત્તિ કરીને તે જવાબદારી વહન કરતાં હતા. રાખતાં. જગમાં તીરથ દો વડાં, શત્રુંજય ગિરનાર; ગમે તેવા કાંકરા માર્ગમાં હોય કે ખૂબ તડકો હોય એક ગઢ 28ષભ સમોસ, એક ગઢ નેમકુમાર, તો પણ જીવનમાં કોઈ દિવસ સીવેલા બૂટ કે મોજાંનો સિદ્ધગિરિ અને રૈવતગિરિ મહાતીર્થના ઉપાસક હતા. નિત્ય જાપારાધના દરમ્યાન આ ઉપયોગ ન કરતાં જરૂર પડે ત્યારે જૂના કપડાનાં ટૂકડાઓ બને તીર્થનું કલાકો સુધી ધ્યાન કરતાં હતાં. તેમાં પણ સં. ૨૦૧૦ની સાલની ગિરનારની ૯૯ બાંધીને જ વિહાર કરતાં હતાં. યાત્રાની મંગલમય પૂર્ણાહુતિ અવસરે છેલ્લી યાત્રા દરમ્યાન અચાનક પગમાં ઠેસ લાગી અને | • અનિયત વિહાર, વિહારના સમયનો કોઈ નિયત પગના અંગુઠામાંથી રૂધિરની ધારા વહેવા લાગી સાહેબની દૃષ્ટિ તે ઠેસ લાગેલા પાષાણ ઉપર સમય નહીં અને વિહાર શરૂ થયા બાદ કયાં અટકશું તે પડી અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા! આ પાષાણઓ આકાર ગિરનારના આકાર જેવો જ સ્થાનનું કંઈ નક્કી ન હોય, જે સમયે જ્યાં પહોંચાય ત્યાં હતો અને તેમાં અમુક સ્થાને રહેલા સફેદ ડાઘો પણ જાણે ગિરનાર ઉપર પરમાત્માના પહોંચવાનું. જિનાલયોની સાક્ષી ન પૂરતા હોય! તે રીતે શોભતા હતા. સાહેબને ઠેસ લાગવા અને • ગોચરી વાપરવાના સમયનું કોઈ બંધન રાખતાં રૂધિરની ધારા વહેવાના આ મંગલ પ્રસંગમાં કોઈ દિવ્ય સંકેતનો અણસાર જાણતાં તરત નહીં, કોઈ શાસનના કાર્યોમાં વ્યસ્ત હોય ત્યારે બાર વાગે તત્રના ક્ષેત્રાધિષ્ઠાયક દેવોની સંમતિ લઈ તે પાષાણને પોતાની પાસે રાખ્યો અને જીવનપર્યતા આવેલી ગોચરી બપોરે ૩-૪-૫ વાગે વાપરતા હતા. નિત્ય તે પાષાણનું ધ્યાન ધરી ગિરનાર ગિરિવરનું ધ્યાન ધરતાં જેના પ્રભાવે તેઓશ્રીની • સાંજના વિહારો દરમ્યાન તો અનેકવાર માર્ગમાં આરાધનામાં અંતરાયભૂત થનાર પરિબળો, સંકટો અને સંશયો દૂર નાશી જતાં હતાં. આવતી કોઈ દુકાનોના છાપરાં નીચે, રસ્તામાં આવતાં • લાંબા વિહારો હોવા છતાં તેઓશ્રી નિત્ય આરાધના કર્યા વગર લગભગ વિહાર કરતા બસ સ્ટેન્ડોમાં અને ક્યારેક ક્યારેક તો ઝાડ નીચે પણ નહીં, પછી સવારે ૯ વાગે કે ૧૦વાગે તેની લેશમાત્ર ચિંતા નહીં, જૈનોની ગિરનારની સર્વપ્રથમ સંથારા કરતાં હતા. duથી નંનિધાન પ્રાપ્ત થાય. તપથી ચારિત્ર ચૈતન્યયુક્ત થાય. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ • સ્વ અને સ્વાશ્રિત મહાત્માઓના બ્રહ્મચર્યના રક્ષણ માટે અત્યંત જાગૃત હતાં. • બે વર્ષની બાળકી પણ માથું ઓઢ્યા વગર વાસક્ષેપ નંખાવવા આવી ન શકે. • સાધુઓની સાથે ગૃહસ્થ કે સાધ્વીજી ભગવંત, કોઈ પણ વિજાતીય વ્યક્તિના વસ્તુઓની લેવડ-દેવડ કે વાતચીતના સંબંધ પ્રત્યે સતત લાલ આંખવાળા રહેતા. • કોઈના પત્રો આવે તો તેની પાછળ ખાલી જગ્યા હોય તેમાં જ પ્રત્યુત્તર લખીને તે કાગળ પાછા મોકલતાં. અરે! કોઈવાર તે પત્રમાં ખાલી જગ્યાના અભાવે તેના લખાણની લીટીઓ વચ્ચેની ખાલી જગ્યામાં લખીને પણ જવાબ લખતા હતા. • કોઈના પત્રમાં સ્ટેપલર પીન મારેલી આવે તો સૌ પ્રથમ તે પીન કાઢીને કોઈને વાગે નહીં તે રીતે બે બાજુથી વાળીને કોઈ ખૂણામાં મૂક્યા વગર આવેલ પત્ર વાંચવાનો શરૂ ન કરે !૨ખે ને !પ્રમાદથી ભૂલી જતાં કોઈને વાગી જાય તો! • સદા સ્વાવલંબી જીવન જીવવા માટે અંતિમ દિવસો સુધી સજ્જ રહ્યા હતા. સેવા કરનાર હાજર હોવા છતાં જો તેને ખ્યાલ ન આવ્યો હોય તો સામેથી કોઈ કામ ચીંધવાને બદલે સ્વયં ઊભા થઈ તે કામ કરવા લાગે. • વિહાર દરમ્યાન પાણી ઠારવા માટે વાસણની જરૂર હોય તો સાધુએ સ્વયં ગૃહસ્થના ઘરે જઈ સંયમપૂર્વક લાવવા અને પાછા આપી આવવાનો આગ્રહ રાખતા. • પત્રો લખવા માટે નવા પેડો મંગાવવાને બદલે લગભગ જૂના કાગળોથી કામ ચલાવતા હતા. • સંયમજીવનના ૬૮ વર્ષ ૬ માસ અને ૨૦ દિવસ દરમ્યાન સ્વયં પોતાની પાસે સમય જોવા માટે કોઈ ઘડીયાળ રાખી નથી. અરે! રાત્રિના સમયનો ખ્યાલ મેળવવા માટે આકાશદર્શન કરી નક્ષત્રોના સ્થાનના અભ્યાસ વડે લગભગ સમય જાણી લેતા. • ગોચરી દરમ્યાન સદા સહાયક વૃત્તિવાળા રહેતાં, જો માંડલીની ગોચરીમાં કોઈવાર ખૂબ ગોચરી વધી હોય તો શક્યતઃ વધુ ખપાવવા સદા તત્પર રહેતા અને ગોચરી ખપાવ્યા બાદ તરત જ બીજા દિવસના ઉપવાસ કે અક્રમના ધારણા અભિગ્રહ પચ્ચક્ખાણ તરત કરી લેતાં હતા. અરે ! ૮૦ થી ૯૬ વર્ષની ઉંમરમાં પણ પોતે વાપરી લીધું હોવા છતાં વાપરી રહેલા મહાત્માઓને છેલ્લે અવશ્ય પૂછતાં કે “ગોચરી પતી જશે ને ? વધે તેમ તો નથી ને ? હું પચ્ચક્ખાણ કરી લઉં?’’ આવી જૈવયે પણ ગોચરી ખપાવવા દ્વારા સહાયક બનવા સદા તત્પર રહેતા હતા. • સહવર્તિ મહાત્માઓ ગોચરી લઈ આલોવતી વખતે સાહેબને ગોચરી બતાવે ત્યારે તેઓ ચીવટપૂર્વક ગોચરી જોતાં, વિગઈ-ફરસાણાદિ વિકારક અને આસક્તિકારક દ્રવ્યોની પ્રચુરતા જોઈને ટકોર કરવામાં કે ઠપકો આપવામાં પણ મહાત્માના આત્મહિતના લક્ષના કારણે લેશમાત્ર ક્ષોભ રાખતા નહીં. • ઈર્યાસમિતિના પાલનપૂર્વક ગમનાગમન કરતાં હતાં અરે! ૯૬ વર્ષની ઊંમરે બિમારીમાં એકવાર મુસલમાનભાઈ ચાલવાની કસરત કરાવતા હતા ત્યારે ચાલતાં ચાલતાં અચાનક અટકી ગયા.. પેલો યુવાન કહે શું થયું ?’ સાહેબ કહે, “જો નીચે કીડી જાય છે ધ્યાનન રાખીએ તો તે મરી જાય !” ૯૬ વર્ષની ઉંમરે પણ કેવી તેજ નજર અને ઈર્યાસમિતિના પાલનનો આગ્રહ! • હંમેશા નિરવદ્યભાષા બોલતા કોઈ સાવદ્ય ભાષાનો ઉપયોગ નહીં. ગૃહસ્થો આવ્યા હોય તો તેના ધંધા-પાણી કે સંસારી કોઈ વાતો ન કરતા માત્ર ધર્મ આરાધનાની વાતો કરતાં. શ્રાવકો સાથે કોઈ ઠઠ્ઠા-મશ્કરીની વાતો ન કરે. સંઘ-સમુદાય-શાસનની પરિસ્થિતિથી હંમેશા ચિંતાતુર રહેતાહતા. તપથી ઔદાસીન્યભાવનું આસ્વાદન થાય. તપથી ભવરોમનો નાશ થાય. Page #151 -------------------------------------------------------------------------- ________________ • ગોચરી બાબત નિર્દોષતા માટે ખૂબજ ચોકસાઈ કરતાં. ઘરોમાં ગોચરી જતાં ત્યારે કે મહાત્મા ગોચરી લઈ આવ્યા હોય ત્યારે તે દોષિત છે કે નિર્દોષ તેની સ્પષ્ટતા કરવા સરકારી સી.બી.આઈ. ઓફીસરની માફક ખૂબજ ઝીણવટપૂર્વક ચકાસણી કરતાં હતા. • સ્વાધ્યાયાદિ માટે જોઈતા પુસ્તક કે કોઈપણ વસ્તુ લેતા-મૂકતાં પૂંજવા-પ્રમાર્જવાનો અવશ્ય ઉપયોગ રાખતાં હતા. • કાગળ-કપડાં વગેરેની પારીઠાવણી ગૃહસ્થ પાસે ન કરાવતાં, વિહાર દરમ્યાન પ્રાયોગ્ય સ્થાને સ્વયં અથવા સાધુ પાસે કરાવતાં. સ્થંડિલ માત્રાની ભૂમિ જોયેલ છે કે નહીં ? તેની તપાસ કરીને જ મહાત્માને તે રાત્રિના સમયે કે વહેલી સવારે પરઠવવાના અવસરે સંમતિ આપતાં હતા. • પ્રકાશમાં જ પડિલેહણ કરવા દેતાં પડિલેહણ અવસરે દાંડો પડિલેહણ થયો છે ? કાજો લેવાય ગયો છે? તે જાણીને જ સજ્ઝાય કરતાં હતા. • સદા સ્વાધ્યાય-ધ્યાનાદિ આરાધનામાં વ્યસ્ત રહેતાં શાસન પ્રભાવનાના કાર્યોના મુહૂર્ત માટે છેલ્લી ઉંમર સુધી પંચાંગના ઝીણા ઝીણા અક્ષરો પણ સૂર્યાસ્ત થયા બાદ પણ વાંચી શકતા હતા. • છાપા-મેગેઝીનો વાંચતાં નહીં, કોઈવાર છાપાની જરૂર પડે તો સંઘમાં નવા મંગાવવાને બદલે આજુબાજુકોઈ ગૃહસ્થના ઘરેથી આગલા દિવસનું છાપું મંગાવી વાંચી લેતાં હતા. • સાધ્વીજી ભગવંતો પાસે સ્વયં થઈ શકતું કોઈ કામ કરાવતાં નહીં. ૬૮ વર્ષ ૬ માસને ૨૦દિવસના સંયમપર્યાયમાં કોઈ સાધ્વીજી ભગવંતને કપડાં-કામળીનો કાપ કાઢવા દેતાં નહીં. અરે!૯૦-૯૨ વર્ષની ઉંમરે પણ તૂટેલા પાત્રા-તરપણી પોતે સાંધી રંગ કરતાં તે વખતે સહવર્તિ મુનિઓ પરાણે તેમની પાસેથી લઈને જાતે રંગાદિ કરતાં હતા, ઓઘો પણ જાતે ટાંકતાં હતા. • કોઈ સાધુ, ગૃહસ્થ કે સાધ્વીજી ભગવંત સાથે પણ એકાંતમાં વાતચીત કરવા બેસે તે તેમને જરાય પસંદ ન હતું. • ઉપાશ્રયમાં એકલા બેન કે સાધ્વીજી ભગવંતને પ્રવેશ કરવા સખત નિષેધ કરતાં. અને બેનોને દેરાસર-ઉપાશ્રયમાં માથું ઓઢચા વગર પ્રવેશ નહીં કરવા સુચન કરતાં. • જિનાલયમાં પ્રવેશતાં જ પ્રભુને જોઈને પ્રસન્ન થઈ જતાં અને જૈફ વયે પણ છેલ્લા વર્ષો તપથી ભાવોમનું શમન થાય. સુધી બહુમાનપૂર્વક પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપવાનો અવશ્ય આગ્રહ રાખતા હતા. જિનાલયમાં નિત્ય દેવવંદન કરતાં, ત્યારબાદ વિવિધ આરાધનાના ખમાસમણા તથા કાઉસ્સગ્ગ કરતાં હતા. • અંધારામાં કે ધુમ્મસવાળા વાતાવરણમાં વિહાર કરતાં નહીં. સદા સંયમ-જયણા માટે જાગ્રત ! • વિહાર દરમ્યાન જે દિવસે જે સ્થાનથી સિદ્ધગિરિ કે રૈવતગિરિ પહાડના દર્શન થાય ત્યારે ચાલુ વિહારમાં જ તે સ્થાને અટકી તે ગિરિવરોના દેવવંદન-ખમાસમણાકાઉસ્સગ્ગ વિધિ કરી આગળ વધતાં. અને પછી નિત્ય તેના દર્શન થાય ત્યારે ત્યાં અટકી નિત્ય આરાધના કરી આગળ વધતાં હતા. • માંદગીના દિવસો બાદ કરતાં જીવનમાં લગભગ પુરીમુદ્રના પચ્ચક્ખાણ કરતાં અને નિત્ય જાપ-ધ્યાન તથા સ્વાધ્યાયાદિ આરાધના ન થાય ત્યાં સુધી પચ્ચક્ખાણ પારતાં નહીં. • વિહાર દરમ્યાન ઉતરવાના સ્થાને ગૃહસ્થ પાસે વસતિની યાચના કરીને વસતિમાં ઉતરતાં અને ઘણીવાર વિહારમાં થાકના કારણે કોઈના સ્થાનમાં બાંકડા ઉપર કે ખુરશી ઉપર બેસવાનો અવસર આવે ત્યારે તેની રજા મેળવીને તેનો ઉપયોગ કરતાં અને છેલ્લે જતી વખતે તે વસ્તુ તેને સોંપીને, જાણ કરીને વિહાર કરતાં હતા. • વિહાર દરમ્યાન ઉપધિ ઉપાડવા માટે કોઈ માણસને સાથે ન રાખતાં અને સ્થાનમાં પહોંચ્યા બાદ કોઈ ફાનસ આદિનો ઉપયોગ કરાવતાં નહીં. તપથી વૈરાગ્યભાવની વૃદ્ધિ થાય. ૧૨૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ • ગૃહસ્થની કોઈ વસ્તુની જરૂર હોય તો તેના ઘરે જઈ લઈ આવતાં અને કામ પૂર્ણ થતાં પાછી આપી આવતાં હતા.જેથી ગૃહસ્થ દ્વારા જવા-આવવાની વિરાધના ન થાય! | • વિહાર અને ઉંમરના કારણે પગના દુખાવો હોવા છતાં શેક આદિ માટે કોઈ ઈલેકટ્રીક સાધનનો ઉપયોગ ન કરાવતાં જરૂર પડે ત્યારે તેલ અથવા બામ લગાડી કામ ચલાવતાં અને કોઈવાર ન છૂટકે ગરમ પાણીનો શેક કરતાં હતા. (માંડલી માટે આવેલ હોય તે જ પાણી, સ્પેશ્યલ કરાવતાં નહીં.) • વરસાદના દિવસોમાં જો વરસાદ ચાલુ હોય તો ઉપવાસ કરી લેતાં પરંતુ ઉપાશ્રયમાં કોઈ દિવસ ગોચરી મંગાવતા નહીં. સામેથી લાવેલ અભ્યાહત દોષયુક્ત ગોચરી વહોરતા નહીં. • ઉપાશ્રયમાં આમળાના મુરબ્બા કે ચ્યવનપ્રાશ વગેરે ખાદ્ય પદાર્થોના ડબ્બા રખાવવાના સખત વિરોધી હતા. • સ્વપચ્ચખાણમાં કચ્છ એવી જે નિર્દોષ ગોચરી મળે તેનાથી ચલાવી લેતાં પરંતુ કોઈ દિવસ ગોચરીની પ્રશંસા કે નિંદા કરતાં નહીં. 1 • ઉગ્ર વિહાર કરી પહોંચ્યા બાદ પણ મળેલો સુકો રોટલો અને પાણી કોઈ ઉદ્વેગ કે અરુચિ વગર શમભાવે વાપરતાં હતા. • નિત્ય સાંજે માંડલીમાં જ પ્રતિક્રમણ કરવાનો આગ્રહ રાખતાં હતા અને છેલ્લી ઉંમર સુધી પ્રતિક્રમણમાં પણ એટલી જાગૃતિ હતી કે કોઈ મહાત્મા સૂત્ર કે સજઝાયમાં અથવા કોઈ ગૃહસ્થ થાય કે સ્તવન બોલવામાં કોઈ ભૂલ કરે તો તરત જ તેઓશ્રી તેને અટકાવી સાચા શબ્દનો ખ્યાલ આપતાં હતા. જૈફ વયે પણ કેવો ઉપયોગ! | • કોઈ પણ સમુદાયના કોઈ સાધુ કોઈ કારણસર સંયમજીવનમાં અસ્થિર થયેલ હોય અને તેમના શરણે આવે તો પરંપરા વાત્સલ્યભાવ સાથે તેને સંયમજીવનમાં સ્થિર કરવાની કુશળતા તેઓશ્રીમાં હતી. • કોઈ મુમુક્ષુ આત્મા સંયમજીવન માટે તાલીમ લેવા આવે તો તેને પૂરેપૂરા વાત્સલ્યભાવથી તૈયાર કરી તેને જ્યાં જે મહાત્મા પાસે દીક્ષા લેવી હોય ત્યાં જવા માટે સંમતિ આપવા સાથે ભલામણ પત્ર વગેરે યોગ્ય વ્યવસ્થા પણ કરી દેતાં હતા. કેવી નિઃસ્પૃહતા! • સાધુઓના સંયમજીવનની સલામતી માટે સાધુઓ સંઘાટકમાં ગોચરી જાય તેવો હંમેશા તેમનો આગ્રહ રહેતો હતો. • દેરાસરના દર્શનાર્થે સો ડગલામાં જવાનું હોય તો પણ અવશ્ય કામની સાથે લઈ જવાનું કહેતા, ભૂતકાળમાં કોઈ મહાત્મા લઈ ગયા ન હતા અને વરસાદ પડવાથી ૬ કલાક દેરાસરમાં બેસવું પડ્યું તેમને કામળી લીધા વગર જવા માટે આ. પ્રેમ. સૂ. મ. સા. એ છઠ્ઠનું પ્રાયશ્ચિત્ત આપેલ હોવાનો દાખલો આપતાં હતા. | • સો ડગલામાં ગોચરી-પાણી લેવા જવાનું હોય તો પણ કામળી-દાંડો સાથે લઈને જ જવાનું કહેતાં હતા. • ઉપાશ્રયમાં કોઈપણ મહેમાન સાધુ આવ્યા હોય તો તરત ઔચિત્યપાલનપૂર્વક ઉચિત વ્યવહાર કરવા સાધુઓને સુચન કરતાં અને આસન-સ્થાન પ્રદાન કરી ગોચરી-પાણી વપરાવતાં હતા. માંડલીમાં આવેલ વિશિષ્ટ દ્રવ્યો મહેમાન-બાલ સાધુઓને જાતે વપરાવતાં અને પોતે લખું આયંબિલ કરતાં હતા. • ઉપાશ્રયના કોઈપણ ખૂણામાં ક્યાંય જો પાટ કે ટેબલ વગેરે ખસેડવાનો અવાજ આવે તો તરત પોતાના સ્થાનથી રાડ પાડતાં કે “ કોણ છે આ ? અરે ! ઉપાડીને મૂકો.” કેવા જીવદયાના પરાકાષ્ટાના પરિણામ કે રખે ને કોઈ જીવપાયા નીચે પીલાઇ ન જાય! સામાન્યથી મચ્છરોથી રક્ષણ માટે ગમે તેવી ગરમીમાં પણ ઓઢીને સુવાનું રાખતાં હતા, કોઈ સ્થાને અતિમચ્છરનો ઉપદ્રવ હોય અને રખે ને તે મરી ન જાય ! તે માટે પોતાના તપથી મનોવાંછિતની પૂર્તિ થાય. તપથ બ્રહ્મર્યમાં ઠઢતા થાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ વાપરેલા જૂના કપડાને હાથે સાંધીને બનાવેલી એક મચ્છરદાની રાખી હતી પરંતુ મશીનની વિરાધનાથી સીલાઈ મારીને તૈયાર થયેલા મચ્છરદાનીનો જીવનમાં કોઈ દિવસ ઉપયોગ કર્યો નથી. • કોઈપણ વસ્ત્ર જૂના થાય ત્યારે એક પછી એક જુદા જુદા કાર્યમાં તેનો ઉપયોગ કરી પૂરેપૂરો કસ નીકળી જાય ત્યાં સુધી તે વસ્ત્ર વાપરતાં હતા. • જીવનના છેલ્લા વર્ષોમાં પણ દીર્ઘ પર્યાયવાળા આચાર્ય હોવા છતાં ૨૦-૨૫ દિવસે પણ કાપ કાઢવા વસ્ત્રો આપવામાં ખૂબ આનાકાની કરતાં હતા. • શિયાળાના દિવસોમાં પણ ઠંડીથી રક્ષણ માટે ગૃહસ્થોના ધાબળા વગેરે વાપરવાને બદલે કામળીનો જ ઉપયોગ કરતાં હતા. • સવારથી સાંજ સુધી સદા પ્રવૃત્તિમાં રહી અપ્રમત્ત જીવન જીવતાં હતા. અરે ! જૈફ વયે પણ કોઈ દિવસ બપોરે સુતાં નથી. • વચનસિદ્ધતા એવી કે પ્રયાણ-પ્રવેશાદિના એવા સમયનું મુહૂર્ત આપતાં કે સામાન્યથી તે સમયે સંખ્યા થવાનો સંભવ ન હોય, પરંતુ તેઓશ્રીના મુહૂર્તપ્રદાનથી એવા સમયે પણ ભરપૂર માનવમેદની વચ્ચે પ્રસંગ દીપી ઊઠે. • પ. પૂ. પં. રત્નસુંદરવિજય ગણિવર્યની નિશ્રામાં મહુવાથી શત્રુંજયના છ’રી પાલિત સંઘ માટે સવારે ૧૦.૦૦ વાગે પ્રયાણનું મુહૂર્ત આપતાં સૌ વિચારમાં પડી ગયા. શાસનપ્રભાવક સંઘ પ્રયાણ તો થયું સાથે સાથે બીજા દિવસે તે વિસ્તારમાં વાવાઝોડાનો ભયંકર ઉપદ્રવ થયો હોવા છતાં શ્રીસંઘને કોઈ ઊણીઆંચ આવવા પામી નહીં અને ખૂબ શાસનપ્રભાવના સાથે અનુમોદનીય એવા આ સંઘની પૂર્ણાહુતિ થઈ હતી. • જ્યાં જાય ત્યાં સંઘોમાં અંદર-અંદર જે કાંઈ વિખવાદો હોય તેનું સમાધાન પોતાની કુશાગ્ર બુદ્ધિથી કરાવી સંઘમાં શાંતિનું સ્થાપન કરતાં હતા. તે રીતે જુનાગઢ, વેરાવળ, વાંકાનેર, સાણંદ, ઘેટી, ગારીયાધાર, માણેકપુર આદિ અનેક સંઘના વિખવાદના વાતાવરણોને શમાવી દીધા હતા. • બહુમૂલ્યવાન ઉપકરણો વાપરવાને બદલે સદા સાદા ઉપકરણો વાપરવાનો આગ્રહ રાખતાં. ચશ્મા, બોલપેન વગેરે પણ સાદા જ વાપરતાં હતા. તપથી જિનપૂજામાં વૃદ્ધિ થાય. આવી અનેક વાતો જેમના નિત્ય જીવનમાં વણાઇ ગયેલી હતી તેવા આચાર્ય ભગવંતના ચરણોમાં કોટી કોટી વંદના. 3 તપથી નિર્મલ પ્રભુભક્તિ થાય. તપથી આત્મગુણોનું પ્રકાશન થાય. તપથી માનકષાયનું મંથન થાય. તપથી શત્રુ સાથે મિત્રતા થાય. તપથી ચંચલ ચિત્ત નિશ્ચલ થાય. તપથી ઇન્દ્રિયોની સંલીનતા થાય. તપની ધ્યાનસાધનામાં સ્થિરતા થાય. તપથી પાપોનું પત્તન થાય. તપથી તાપનું શમન થાય. તપથી માનસહંસનું ક્રીડન થાય. તપથી મોહનું હરણ થાય. તપથી ચિંતાનું ચ્યવન થાય. તપથી સર્વસખોનું સ્વાગત થાય. તપથી દુર્ગતિનું નિર્ગમન થાય. ૧૨૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ ગણરત્નાકર cie Jain Education international For Pnvateco SEOR www.melting og Page #155 -------------------------------------------------------------------------- ________________ / \ / / ગUTબની સહિષ્ણુતા પૂજ્યશ્રીએ વર્ષીતપ દરમ્યાન ગિરનારથી સિદ્ધગિરિ જવા માટે વિહાર કર્યો અને સ્વાથ્ય બગડતાં રસ્તામાં દર ૫૦૦૫૦૦ ડગલા ચાલતાં સ્પંડિલમાં અડધી વાટકી જેટલું લોહી પડવાનું શરૂ થયું. છતાં મક્કમ મનોબળ સાથે માત્ર આઠ દિવસમાં લગભગ ૧૦૦ કી.મી. નું અંતર કાપી સિદ્ધગિરિ દાદાને ભેટ્યા હતાં. મહાપુiષના વિયાણની કેવી HIBIn ! પ.પૂ. આ. ભદ્રંકર સૂરીશ્વરજી મહારાજ સાહેબ શાસન સંઘ સમુદાયાદિના કોઈ પણ પ્રશ્ન અંગે ચિંતાની કોઈ ઊંડી ખાણમાં ઉતરી ગયા હતા, તે અવસરે ૫. પુ. આ. હિમાંશુસરીશ્વરજી વિહાર કરી પંકજ ઉપાશ્રયે પધાર્યા અને આચાર્ય મહારાજની મુખમુદ્રા જોતાં જ પૂજ્યશ્રી બોલી ઉઠ્યા “ આટલી બધી વ્યથા ? કંઈ કરવું જોઈએ '' પૂજ્યશ્રીએ તત્ર સ્થિત. મુનિવરો પાસેથી આચાર્ય મહારાજની ચિંતાનું કારણ જાણી તે અંગે યથાયોગ્ય પ્રયત્ન કરી આચાર્ય મહારાજને ચિંતામુક્ત કર્યા. Hોખંડી મનોબળના માનવી સં. ૨૦૫૫ ની સાલ... વાસણા ધર્મરસિક તીર્થવાટિકા મધ્યે અંજનશલાકા મહોત્સવનો પ્રારંભ... પ્રાતઃકાલે પૂજ્યશ્રી જાપમાં હતાં... સમાચાર આવ્યા કે પૂજ્યશ્રીના સંસારી પુત્રી વિમળાબેનનો સ્વર્ગવાસ થયો છે... પૂજ્ય આ. હેમચન્દ્ર સૂ. મ. સા. એ સમાચાર જામ્યા... વિમાસણમાં પડ્યા કે પૂજ્યશ્રીને કઈ રીતે જણાવવું? જાપ પૂર્ણ થતાં પૂજ્યશ્રી પરિસ્થિતિ પામી કાંઈ અશુભ બન્યુ હોવાની ધારણાથી પોતે જ સામેથી પૂછયું, ‘‘શું અમંગળ સમાચાર આવ્યા છે?' આચાર્ય ભગવંતે હકીકત જણાવતાં પૂજ્યશ્રી સ્વસ્થ રીતે બોલ્યા કે ‘વિમુ જીવન હારી ગઈ ! છતાં સંતોષ એટલો છે કે તેની સુપુત્રીને તેણે દીક્ષા અપાવી.' તે અવસરે ત્યાં હાજર ટ્રસ્ટીગણાદિએ પૂજ્યશ્રીને જણાવ્યું કે “સાહેબ! અમે સ્મશાનમાં અંતિમક્રિયામાં હાજરી આપીને આવીએ છીએ.” ત્યારે લોખંડી મનોબળના માનવી એવા સાહેબજી તરત બોલ્યા,” આપણા આંગણે અત્યારે મહોત્સવ ચાલી રહ્યો છે, ઘરઆંગણે મંગલકાર્ય ચાલતું હોય ત્યારે આપણાથી અંતિમક્રિયામાં જવું ઉચિત નથી.' Hહપૂર્તિાના સંયમની પણ કેટHી ચિંતા ! સં. ૨૦૫૧ માં આંબાવાડી ચાતુર્માસમાં નીચેના હોલમાં જ ખુલ્લામાં સ્થિરતા કરી હોવાથી પ્રવેશના દિવસે જ બપોરે ઉપાશ્રયના પ્રવેશદ્વાર પાસેની જગ્યાએ કોઈ વૃદ્ધબાઈને અવર-જવર કરતાં જોઇ ત્યાંથી બૂમ મારી ‘આ બાઈ કોણ છે ?'' ટ્રસ્ટીઓને બોલાવી જણાવ્યું ત્યારે ટ્રસ્ટી કહે ‘સાહેબાં પાણી ઉકાળવાના કામ માટે અહીં ભાઈઓ મળતાં નથી. તેથી વર્ષોથી આ બાઈ તો અહીં પાણી ઉકાળે , ૩ માથા છે તે ય ક ા Page #156 -------------------------------------------------------------------------- ________________ છે, ઊંમરમાં પણ વૃદ્ધ હોવાથી બીજી કોઈ તકલીફ નથી. વળી આયંબિલ ખાતું અહીંથી લગભગ ૪૦૦ ડગલાં દૂર છે તેથી આટલા બધા મહાત્માઓ (લગભગ ૨૦ ઠાણા) માટે પાણી લાવવામાં મુશ્કેલી પડે.'' ત્યારે સાહેબે સ્પષ્ટ કહી દીધું “ “જો અહીં બાઈને જ પાણી ગરમ કરવા રાખવાની હોય તો તેની કાંઈ જરૂર નથી. અમારા સાધુ આયંબિલ ખાતે જ પાણી વહોરવા આવશે.” અને ખરેખર! આખું ચાતુમસ મહામાઓ આયંબિલ ખાતેથી પાણી લાવતા હતાં. વિર,ગણ સ્થવિર, સંઘસ્થવિર, વગેરેની સુંદર વ્યવસ્થા છે આને સજીવન કરી આજના બધા જ મતભેદો આપણે ઉકેલવા જોઇએ.'' | ‘આપણી જાત માટે, સમુદાય અને ગચ્છની વ્યવસ્થા જાળવવા કેટલીક શાસ્ત્ર વિરૂધ્ધ વાતોને પણ આપણે અપવાદ માર્ગે સ્વીકારીએ છીએ તો પછી એ જ ન્યાયથી સંઘની વ્યવસ્થા અપવાદ માર્ગથી પણ કેમ ન કરાય? મહાન, અપભ્રાજના જેનાથી થતી હોય તેવા સંઘના વિવાદો કેમ ન ઉકેલાય?'' | ધન ધન પુન્ના અUITE પૂજયશ્રીની નિશ્રામાં વાસણા-અમદાવાદ મુકામે અંજનશલાકા પ્રતિષ્ઠામહોત્સવ ચાલુ હતો... ઉપાશ્રયથી લગભગ ૪૦૦ ડગલાં દૂર સ્ટેજપ્રોગામનો મંડપ હતો. વૈશાખ મહિનો દિવસ હતો....ગરમીએ પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરી દીધેલું....બપોરે બાર વાગ્યાની આસપાસ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ પૂજયશ્રી ઉપાશ્રય તરફ જવા માંડયા... ડામરનો રસ્તો ધગધગ તપતો હતો.... તેનાં ઉપર રીતસર દોડતાં દોડતાં જવું પડે તેવી પરિસ્થિતિ.... ત્યારે પૂજયશ્રીતો મુનિરાજ હેમવલ્લભ મ.સા.નો હાથ પકડીને તે રોડ ઉપર પોતાની નિત્ય ચાલ મુજબ ઉપાશ્રયમાં જતાં... આ દ્રશ્ય જોઇને ભલભલાનાં મસ્તક પૂજશ્રીના ચરણોમાં ઝુકી ગયા! “અરે! રોડ કેવો તપી ગયો છે, જલ્દી ચાલો!'' એવા કોઇ શબ્દો ઉચ્ચાર્યા વિના કર્મરાજાના યુધ્ધ સામે બાથ ભીડતા... ધન્ય છે તે સહનશીલતાની પરાકાષ્ટા પૂર્વક સંયમપાલન કરતાં સૂરિવરને! પ્રસંગ પરિમH પૂજય આચાર્યદેવ શ્રી ભુવનભાનુ સૂરિ. મ. સા. અમદાવાદ પધારી રહ્યા હતાં. પૂજયશ્રી વાસણા મુકામે બિરાજમાન હતા... પૂજયશ્રીનો આગ્રહ હતો કે આચાર્યશ્રીનું સામૈયુ વાસણામાં થાય... પણ આચાર્ય પર્યાયમાં નાના હોવાથી એ વાત તેઓશ્રી શી રીતે સ્વીકારે? આચાર્યશ્રીએ કહેરાવ્યું- ‘વડિલની નિશ્રામાં નાનાનું સામૈયું ન શોભે... હું સીધો જ આપની સેવામાં ઉપસ્થિત થાઉં છું..., પૂજયશ્રી કહે-' ના આચાર્યશ્રીનું સામેયુ તો થવું જ જોઇએ.. તેઓ જિનશાસનના મહાન પ્રભાવક છે''... હવે શું કરવું? આતો ધર્મસંકટ આવ્યુંપણ પૂજયશ્રી જિનધર્મના દક્ષ વ્યાપારી શૂરા ખરા ને?... વચલો માર્ગ શોધી કાઢયો કે “ આચાર્યશ્રીનું અને મારું... બંનેનું ભેગુ સામૈયુ લાવય સોસાયટી પહોંચશે (આચાર્યશ્રીની ઓળી ત્યાં નક્કી થએલી હતી). પોતે વડિલ હોવા છતાં નાના પ્રત્યે કેવો આદર - અપાર પ્રેમ! પૂTયશ્રીનું મંતવ્ય ‘‘સંસારમાં ઝાડાઓના નિવારણ માટે વ્યવહારમાં જેમ નિચલી કોર્ટ, હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટ વગેરેની વ્યવસ્થા છે. તેવી જ રીતે આપણા શાસ્ત્રોમાં પણ સંઘમાં ઉભા થતા મતભેદોના નિવારણ માટે પણ કુલ પ્રસંગ પરિમH એક વાર એક બાળમુનિને ઇચ્છા થઇ કે પૂજયશ્રી સાથે એક આયંબિલ કરવું.... પચ્ચખાણ કર્યું.. ગોચરી આવી... પૂજયશ્રી વાપરવા પધાર્યા... ત્યાં તો બાળમુનિને પણ પાત્રા લઇને આવેલા જોયા... પૂજયશ્રીએ પૂછયું” કેમ શું છે? ‘‘...વૈયાવચ્ચી મુનિરાજ શ્રી હેમવલ્લભ વિજય મહારાજે જણાવ્યું આપની સાથે આયંબિલ કરવાની ભાવનાથી આજે આયંબિલ કર્યું છે ... એમની પણ ગોચરી લાવેલી છે.”.... પૂજયશ્રીએ પોતાની ચિંતા કર્યા વિના બાળમુનિના ૧ર૮ - જિf org Page #157 -------------------------------------------------------------------------- ________________ પાત્રામાં આયંબિલના દ્રવ્યો પોતાના હાથે મૂકયા અને બાળમુનિને તરત વાપરવા લગાડી દીધા... પોતાના સળંગ હજારો આયંબિલ ચાલતા હોય છતાંય માત્ર એક જ આયંબિલ કરનારા બાŞળમુનિ પ્રત્યે પૂજયશ્રીનો કેવો વાત્સલ્ય ભાવ!! એ આયંબિલ વખતે પૂજયશ્રીએ બાળમુનિઽને મીઠી શીખામણ આપી જુઓ હવે તમે યુવાનીમાં પ્રવેશવાના.... આયંબિલ જેવો કોઇ તપ નથી... જીવનમાં ખૂબ ખૂબ આયંબિલ કરવાના રાખજો... આયંબિલ એ દ્રવ્ય-ભાવ રોગનાશક અને સર્વગુણકારક છે! માનો યા ના માનો આ હકીકત છે! સંયમી ચમત્કાર પાછળ ન દોડે! ચમત્કાર સંયમીના ચરણો ચૂમે. અમદાવાદ વાસણા વિસ્તારમાં રહેતા અતુલભાઇ પોતાના ધર્મ પતિ વસંતિબેનના બ્લડરિપોર્ટમાં કેન્સર હોવાનું નિદાન સાંભળી ખૂબ વ્યથિત બન્યા હતા. ત્રણ નાના સંતાનો વગેરેનું શું થશે? વગેરે વિચારોથી સતત રડતાં હતાં. કોઇપણ સંવેદનશીલ આત્માને દુઃખની લાગણી થાય ત્યારે સ્નેહી-સ્વજન સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરે! તેમ આ ભાઇએ પોતાના મિત્ર સમક્ષ હકીકતની રજૂઆત કરતાં મિત્રે જવાબ આપ્યો કે “ ઘોર તપસ્વી ૫.પૂ. આ હિમાંશુસૂરિ મહારાજની કૃપા મેળવવી એ જ મને રામબાણ ઇલાજ દેખાય છે.'' બસ પછી રોજ પૂજયશ્રી સૂરિમંત્રની આરાધનાના વિશિષ્ટ જાપ ની પૂર્ણાહૂતિ કરે ત્યારે તે દંપતિ ત્યાં હાજર થઇ જાય અને પૂજયશ્રીના પવિત્ર હસ્તે વાસક્ષેપ મસ્તક ઉપર નંખાવી જતાં કેટલાક દિવસ પછી ડોકટરના સુચન મુજબ તે બેનને બાયોપ્સી કરાવવાનું નક્કી થયું અને અતુલભાઇએ સાહેબજીને હકીક્ત જણાવી ત્યારે પૂજયશ્રી મૌન રહ્યા. બીજે દિવસે બાયોપ્સી કરાવવા જતાં હતાં ત્યારે વંદન કરી અતુલભાઇ હાથ જોડી દયામણા ચહેરે પૂજયશ્રી તરફ જોઇને અશ્રુપાત કરી રહ્યા હતાં. કરૂણાસાગર પૂજયશ્રીએ થોડો વાસક્ષેપ લઇ તેમને આપ્યો અને જણાવ્યુ કે બાયોપ્સી કરાવો ત્યારે પ્રથમ નવકારગણી તેમના મસ્તક ઉપર આ વાસક્ષેપ નાખી શકાશે. બાયોપ્સી થઇ ગઇ બીજા દિવસે લેબોરેટરીમાંથી રીપોર્ટ આવ્યો ત્યારે ડોકટરો પણ રીપોર્ટ જોઇને આશ્ચયચકિત થઇ ગયા કે આ શું થયું? રીપોર્ટ બિલકુલ નોર્મલ હતો હર્ષના આંસુ સાથે તે ડોકટર પણ પૂછવા લાગ્યાકે ‘‘ તમે કોની દુઆ મેળવી છે?'' મધદરિયે ડૂબી રહેલ આ પરિવાર ઉગરી જતાં આજે ખૂબ જ શ્રધાપૂર્વક ધર્મઆરાધના સાથે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. धर्मश्रद्धानो प्रभाव સં.૨૦૪૭ આસપાસની વાત છે, વાસણા-અમદાવાદ મધ્યે નવકાર ફલેટના સંઘના શ્રાવક પ્રવિણભાઇ મહુડીવાળા .... જેમની કીડનીઓ ફેઇલ થઇ ગઇ હતી ડોકટરોએ વધુ જીવવાની આશા છોડી દીધી હતી. પ્રવિણભાઇ પણ માનસિક હીંમત હારી ચૂકયા હતાં છતાં આશ્વાસનરૂપે ઓપરેશન કરાવવાનું નક્કી થયું અને ઓપરેશન પૂર્વે તે પૂજયશ્રી પાસે આશીર્વાદ લેવા આવ્યા ત્યારે સાહેબજી એ પ્રવિણભાઇના મસ્તક ઉપર મંત્રિત વાસક્ષેપ કર્યો અને તપસમ્રાટ પૂજયશ્રીના તપબળના પ્રભાવે રોગ ઉભી પૂંછડીએ ભાગી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું આજે લગભગ ૧૪ વર્ષ બાદ પણ આ પ્રવિણભાઇ પોતાની ધર્મઆરાધના નિયમિત રીતે કરી રહ્યા છે ! संयमनो प्रभाव એક દસ વર્ષનો બાળક હતો.જન્મથી હેડકી આવતી હતી. હજારો રૂપિયા વેરવા છતાં તમામ ઉપચારો વ્યર્થ નીવડી રહ્યા હતાં ત્યારે પૂજયશ્રીના શુભહસ્તે વાસક્ષેપ પડતાની સાથે જ તે બાળકને કાયમ માટે હેડકીની તકલીફ દૂર થઇ ગઇ ! દેવો પણ જેને નો પૂજયશ્રીએ વીસ સ્થાનક તપમાં ‘અરિહંત’ પદની આરાધના વીસ વખત ઉપવાસ કરવા પૂર્વક કરેલી હતી તેમાં સં. ૨૦૦૧ માં સીનોર ગામમાં બિરાજમાન હતા ત્યારે વીસ ઉપવાસ ચાલતાં હતા તે વખતે રોજ રાત્રે ૧૦ ૧૨૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ વાગ્યાની આસપાસ દેરાસરમાંથી ઘંટનાદો સંભળાતા અને ચારે બાજુસુગંધ પ્રસરતી હોવાનો અનુભવ દેરાસરની આજુબાજુના વિસ્તારમાં રહેનાર લોકોને થતો હતો. જાણે દેવો પણ તેમના તપની અનુમોદના કરતાં ન હોય! અડગ મનના માનવી વાંકાનેરના ચાતુર્માસ પૂર્વે સહવર્તિ મુનિવરને જણાવ્યું તમે ત્રણ ઓળી સાથે કરો તો મારે પણ ૫૧ મી ઓળી થાય અને ગિરનારની યાત્રા કરીને આપણે પારણું કરીએ... બન્નેએ આવો સંકલ્પ કર્યો... ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર થયો અને રસ્તામાં કસોટી શરૂ થઇ ગઇ... બન્નેને તાવ ચડયો પણ દવા લેવા તૈયાર નહીં.... પરાણે સહવર્તિ મુનિવરને ઇન્જેક્શન અપાવ્યુ.... ધીમે ધીમે વિહારમાં આગળ જાય બે દિવસ ઉભા થાય.... બે દિવસ પટકાય.... બે દિવસ ઉભા થાય.... બે દિવસ પટકાય. આ રીતે આગળ વધતાં તેમાં એકવાર તબેલામાં પણ સંથારો કરવાનો અવસર આવ્યો હતો.... કોઇ રીતે નાસીપાસ થયા વગર આંચબિલ તપમાં અડગ રહી આગ ળ વધતાં પરંતુ પારણાનો લેશમાત્ર પણ વિચાર ન કરતાં આ રીતે અનેક કસોટીઓમાંથી પસાર થઇ દાદાની યાત્રા કરી પારણું કરેલું હતું. બળે તે મારૂં નથી..... મારૂં છે તે બળતું નથી.... નમિરાજર્ષિની યાદ અપાવે તેવો આ પ્રસંગ હતો... અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જેઠ મહિનાની આગ ઓકતી ગરમીના એ દિવસો હતા. મુનિ યશકલ્યાણ વિજયજીની દીક્ષા પછીનો પ્રથમ વિહાર, બપોરે ૩.૩૦ થી ૪ વચ્ચેનો સમય હતો. (જે દિવસોમાં સાંજે ૬ વાગે પણ વિહાર કરે તો રોડમાંથી આગ ઝરતી હોવાનો અનુભવ થાય) પૂજયશ્રી આવી ગરમીમાં મુનિ હેમવલ્લભ વિજયજીનો હાથ પકડી ચાલતાં ચાલતાં થાકને કારણે બે વડ વળી જતાં અને અત્યંત પરિશ્રમ-થાકને કારણે ૧૫૦-૨૦૦ ડગલાં ચાલીને બેસવા માટે આશ્રય સ્થાન શોધતાં રોડની બન્ને બાજુબેઠાંઘાટની ચાલીવાળી તે ગલીમાં બન્ને ૧૩૦ બાજુથી લોકોના ટોળાં પૂજયશ્રીના દર્શન કરવા ઉમટી પડતાં અને સાક્ષાત્ ભગવાનનો અવતાર હોવાના ઉદ્ગારો તેમના મુખમાંથી સરી પડતાં હતાં, આબાલ-ગોપાલ-યુવાન- વૃધ્ધ સાના મસ્તકો પૂજ્યશ્રીના ચરણોમાં ઝુકી જતાં હતાં. કોઇ ભક્તિથી ખુરશી, ટેબલ, ખાટલો લઇ બાપુને વિસામો કરાવવા વિનંતી કરતાં....સાહેબનું જીવન જ બોલતુ હતું સાહેબને બોલવાની જરૂર જ પડતી ન હતી. સેંકડો જૈનેતરોએ સાહેબના આચારમાત્રથી બોધિબીજની પ્રાપ્તિ કરી હોય તો નવાઇ નહીં! દેહાધ્યાસનો ત્યાગ સાહેબની વિહારચર્યા જોઇને પેલા સડકના નાકે ઉભેલા શેરડીના રસવાળાનું સ્મરણ સહજ થઇ જાય. તે વ્યક્તિ શેરડીને જેમ બેવડ કરીને પછી ચારવડી કરીને તેમાં રહેલો પૂરેપૂરો રસ કાઢી લે તેમ સાહેબજી પણ આ કાયા પાસેથી બેગણું ચારગણું કામ લઇ લઇને શરીરનો પૂરેપૂરો કસ કાઢી નાંખતા હતા. શરીરબળ હોય કે ન હોય બસ મનોબળથી સાહેબ વિહાર કર્યે જતાં હતાં. જયારે સ્થાને પહોંચે ત્યારે બોલવાના પણ હોંશ ન હોય અને ઉપાશ્રયના ઓટલા ઉપર જ ઢળી પડતાં.... પણ કોઇ ફરીયાદ નહીં અને શરીરની કોઇ દયાખાવાની નહીં... થોડીવાર આરામ કરી તરત દેરાસર જાય અને પછીતો પોતે અને પોતાના ભગવાન... બહાર આવવાનો કોઇ સમય નિશ્ચિત ન રહે! દેહ અને આત્માનું ભેદજ્ઞાન થયા વગર શરીર પ્રત્યે આટલા કઠોર કઇ રીતે બની શકાય? જેણે આ દ્રશ્યો નજરે નથી જોયા તેને તો આ બધી વાત અસંભવ જેવી જ લાગે! પરંતુ જેણે આ દ્રશ્યો જોયા જાણ્યા અને માણ્યા છે તેઓ વિશ્વની અજોડ અજાયબી જેવા યુગપુરૂષને શત શત વંદન કર્યા વિના નથી રહી શકતાં. કેવી શાસ્ત્રયુક્તતા! સં.૨૦૪૮ની સાલમાં વાસણા-નવકાર ફલેટ ઉપાશ્રયમાં પૂજયશ્રી આ. Page #159 -------------------------------------------------------------------------- ________________ સાહેબજી! નવું ઘર લીધું છે તેમાં રહેવા જવાનું છે તો આપનો વાસક્ષેપ આપોને.'' પૂજયશ્રીએ જરાપણ સંકોચ કે ક્ષોભ વગર સ્પષ્ટ જણાવી દીધું કે ‘‘ ઘરમાં પ્રવેશ કર્યા બાદ તમારા દરેક આરંભ-સમારંભ આદિ પાપવ્યાપારનાં દોષનો ટોપલો અમારે માથે નાખવો છે?'' અને વાસક્ષેપ આપવા નિષેધ કરી દીધો. હેમચન્દ્ર સ્ ,પં. કુલચંદ્ર ગણિ આદિ ૨૨ ઠાણા સાથે ચાતુર્માસિ બિરાજમાન હતા... બહેનો માટે આરાધનાના મોટા સ્થાનના અભાવથી પર્યુષણ દરમ્યાન બહેનોએ પ્રતિક્રમણ માટે સાધના ઉપાશ્રયના ઉપરનાં હોલમાં પ્રતિક્રમણ કરવાનું અનિવાર્ય બનવાથી પૂજયશ્રીએ પ્રથમ તો ત્યાં આરાધના કરવાનો નિષેધ કર્યો પરંતુ અન્ય સ્થાનના અભાવથી જયારે શ્રાવકોએ ખુબ આજીજી ભરી વિનંતી કરી ત્યારે સ્પષ્ટ જણાવી દીધું કે બહેનોને ઉપર જવા માટેનો રસ્તો બારોબાર જુદો થાય અને નીચેના ઉપાશ્રયમાં બેઠેલા કોઇની દ્રષ્ટિપણ જતાંઆવતાં બહેનો ઉપર ન પડે તે રીતે વ્યવસ્થા થાય તો જ બહેનો ઉપરના હોલમાં આરાધના કરવા માટે આવી શકશે અને ખરેખરા ટ્રસ્ટીઓ દ્વારા વચ્ચે દિવાલ કરાવીને જવા-આવવાની અલાયદી વ્યવસ્થા થઇ ત્યારે પૂજ્યશ્રીએ બહેનોને ઉપર આરાધના કરવા માટે સંમતિ આપી. જેવી શાણપુetતા! કેવી બહાપર્યની વાળાના પાનમાં પુaridi.! શિયાળાની ઢળતી સંધ્યાનો સમય હતો-પૂજયશ્રીના અંગત-સંબંધી કોઇ બહેન દર્શન-વંદનાર્થે આવ્યા હતા. પૂજયશ્રી કેટલાક શ્રાવક ભાઇઓ સાથે વાતચીતમાં વ્યસ્ત હતા અને સુર્યાસ્ત થઇ ગયો કે તરત જ પૂજયશ્રી તે ઉપાશ્રય ખાલી કરવા અંગે સુચન કર્યું ત્યારે બહેન કહે કે ‘‘સાહેબજી! હું ક્યારની આવી છું આપની સાથે વાતચીત પણ થઇ શકી નથી અને મારે કાલે સવારે તો પ્લેનની ટીકીટ છે પછી હું કેટલા વર્ષે પાછી આવી શકીશ? કોને ખબર છે? જે ખાસ કાયથિ આવી છું તે તો હજુઆપને જણાવવાનું જ બાકી છે ?' એ અવસરે પૂજયશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે ‘‘સુર્યાસ્ત થઇ ગયો છે હવે તમારાથી અહીં બેસી નહીં શકાય!” કેવી લહાયર્યપાવનની/પરમાત્માની શાશાની કરતા! કેવી સંયમ જાગૃતિ! - મધ્યાહ્નકાળ થઇ ચૂકયો હતો ત્યારે ગામના લોકો પણ પોતાના બપોરના ભોજનથી પરવાર્યા હોય એવા સમયે મજબૂત બાધાનાં, તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતાં એક સાધુ ભગવંત ન જાણે ક્યાંથી આવે? અને થોડીવારમાં ક્યારે? ક્યાં? અદ્રશ્ય થઇ જાય તેની ખબર પણ ન પડે! તપાસ કરતાં ખબર પડી કે આ મહાત્મા પાલીતાણામાં બિરાજમાન છે દાદાની યાત્રા કરી ઘટીપગલાં થઇ નિર્દોષ ભિક્ષાચર્યા માટે ઘેટી ગામમાં પધારે છે અને શુધ્ધ ગવેષણ પૂર્વક ગોચરી. લઇ પાછા આદિપુર ગામમાં જઇ ગોચરી વાપરી પુનઃદાદાની યાત્રા કરી પાલીતાણા પાછા ચાલ્યા જાય છે તે મહાત્મા એટલે જપ.પૂ.આ.હિમાંશુસૂરિા પૂજયશ્રીના આ નિત્યક્રમને જાણી ગામમાં ઘરે ઘરે આયંબિલને પ્રાયોગ્ય ગોચરી બનવા લાગી પૂજયશ્રીને હકીકતની ગંધ આવી ગઇ, એક પછી એક વેર જતાં આ ગરબડ ગોટાળાની સ્થિતિ પામી ગયા એટલે સાત્વિકતાપૂર્વક તે ગોચરીનો ત્યાગ કરી પૂજયશ્રીએ અજૈનોના ઘેર જઇ પોતાની ગોચરી પૂર્ણ કરી ત્યારે ગામમાં લોકો પોતાનો લાભ ગુમાવ્યાની લાગણી અનુભવવા લાગતાં પૂજયશ્રીના પ્રભાવે ગામના શ્રાવકોના ઘરે ઘરમાં આયંબિલ તપની આરાધનાનો આરંભ થઇ ગયો અને અનેક લોકો સહજ આયંબિલની આરાધનાના માર્ગે આગળ વધ્યા.... જાયાસ એ પ્રથમ ઉપદેશછે તે મહાપુરૂષોના વમનનો અનુભવ થયો. સંયમમાં યુtતા એકવાર પૂજયશ્રીના નજીકના સંબંધી આવ્યા પૂજયશ્રીને કહે “ સંયમની જાગૃતિ Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપર પડી, ખાખરા જોતાં જ પૂજ્યશ્રી ચમક્યા!! “ આ ખાખરા કોણ લાવ્યું છે? ** મહાત્મા કહે, “ “ સાહેબજી ! સાવ નિર્દોષ છે!' પરંતુ મહાગીતાર્થ - વિચક્ષણ પૂજ્યશ્રી હકીકત પામી ગયા અને ધડાકો કરી મોટેથી બોલી ઉઠ્યાં “ “શું એક જ ફેક્ટરીનો માલ આ બધા ગામોમાં મળે છે?'' આ રીતે સંનિધિ રાખેલા ખાખરાને સાહેબજી અડ્યા પણ નહીં અને લખા રોટલા દ્વારા આયંબિલ કરી સંતોષ માની લીધો.. સં. ૨૦૪૪ આસપાસનો સમય હતો. પૂજયશ્રી જુનાગઢથી ધોરાજી થઇ વિહાર કરી વાંકાનેર પહોંચ્યા.... ભિષ્મ અભિગ્રહધારી પૂજચશ્રીએ પ્રોસ્ટેટની તકલીફના કારણે ઉપાશ્રયમાં નીચેના હોલમાં ઉતરવાનું નક્કી કર્યું પુજયપાદશ્રી દેરાસર પધાર્યા તેટલા સમયમાં ભક્તિવંત શ્રાવકોએ આવશ્યકક્રિયાદિ માટે હોલના એક ખૂણામાં નવા પડદા કરાવીને લગાડી દીધા... પૂજયશ્રી દેરાસરથી પાછા ફર્યા અને તરત પડદા ઉપર નજર પડતાં પૂછયું ‘‘આ પડદો કોણે કરાવ્યો?'' શ્રાવકો આડીઅવડી વાતો કરવા લાગ્યા અને સાહેબ! આ નિર્દોષ છે તેવી વારંવારની વિનવણી કરવા લાગ્યા છતાં મહાસંયમી એવા આ મહાત્માએ તેમની વાતોનો કોઇ રીતે સ્વીકાર ન કર્યો અને તે પડદા કઢાવી નાખ્યા અંતે શ્રાવકો જુની અનાજની ગુણો લાવ્યા જેમાં થોડા ટાંકા લઇ એક આડાશ ઉભી કરી ત્યારબાદ જ તે રસ્થાનનો ઉપયોગ કરવા લાગ્યા. સાધુએ કીત્તદોષ કે મશીનમi HવII ENGI લેમ વપરાય?'' કેવી પાપણીતા? સં. ૨૦૬૪માં પૂજ્યશ્રી જુનાગઢ મુકામે બિરાજમાન હતા ત્યારે ગળાના મણકાનો સખત દુખાવો હતો અનેક ઉપચાર કરાવવા છતાં કોઇ સુધારો જણાતો નહોતો તે અવસરે મુંબઇથી એક હાડવૈધ આવેલા. પૂજ્યશ્રીને તપાસી અમુક ટ્રીટમેન્ટ આપીને દિવસમાં ૩-૪ વખત ગરમપાણીનો શેક કરવા માટે સલાહ આપી. પરંતુ વૈશાખ માસમાં તો એક કાળનું જ પાણી ઉકળતું હોવાથી તે અવસરે મળેલા સ્વાભાવિક પાણી વડે જ શેક કરી લેતાં પરંતુ દુખાવામાં રાહત માટે બીજી વાર દોષિત પાણી કરાવવાની તેમની જરા પણ તૈયારી ન રહેતા. કેવા વિપક્ષUI!!! ગુજરાતના નાના નાના ગામડાના વિહારો હોય....પૂજ્યશ્રીને હજારો આયંબિલ ચાલતાં હોય... કૃશ બનેલી કાયા હોય, વયોવૃદ્ધ દેહે દાંતે ચાવવાની પણ તકલીફ હોય.... ગામડામાં પટેલના ઘરોમાં જાડા રોટલા સિવાય શું મળે? એક વાર એક થોડું મોટું ગામ આવતાં શ્રાવકના ઘરેથી થોડા પોચા અને ચવાય તેવા અનુકૂળ કોરા ખાખરા મળી ગયા.... પૂજ્યશ્રી કંઇક રૂચી પૂર્વક તે વાપરી શક્યા આ જોઇ સાથેના મહાત્માઓ ખુશ થઇ ગયા અને તપાસ કરતાં ખબર પડી કે તે શ્રાવકના ઘરે મોટા જથ્થામાં આવા ખાખરા તૈયાર પડ્યા છે તેથી તે મહાત્માએ શુભાશયથી થોડા ખાખરા સાથે વિહાર કરી રહેલા સુશ્રાવકની પાસે (વિહારમાં માણસ કે ફાનસ તો પૂજ્યશ્રી સાથે ક્યાંથી હોય?) રખાવી દીધા. બીજા દિવસે ફરી નાના ગામડામાં સ્થિરતા કરવાનો અવસર આવ્યો. મહાત્માએ સુશ્રાવક પાસેથી ખાખરા વહોરી પૂજ્યશ્રીના પાત્રામાં ખાખરા મૂકી દીધાં. વાપરવાનું શરૂ કરતાં પૂજ્યશ્રીની નજર તે ખાખરા કેવી સંયમ પ્રત્યેની HIajul !!! | પૂજ્યશ્રીને ગળાનાં મણકાના દુખાવાના કારણે નિત્ય બે-ત્રણ વાર ગળે લેપ લગાડવો પડતો હતો. તેથી કામળી ઉપર તેના લીલારંગના ડાઘ પડતાં હતા. પૂજ્યશ્રીતો તે બાબત નિરપેક્ષ હતાં પરંતુ દર્શનાર્થીઓ અને સાધ્વીજી ભગવંતોના અતિઆગ્રહ ને વશ સહવર્તિ મુનિવરે પૂજ્યશ્રીની સંમતિ મેળવ્યા. વગર જ તે કામળી સાધ્વજી ભગવંતને કાપ કાઢવા માટે આપી. . કાપ નીકળ્યા બાદ આવેલ કામળી ઉપર પૂજ્યશ્રીની નજર પડતાં જ મુનિવરને પૂછતાં હકીકત જાણી ત્યારે પૂજ્યશ્રી બોલ્યા કે ‘‘મુનિવર! તમે આ શું કર્યું? મારા પ૩ વર્ષના ચારિત્રપયયિમાં મેં એક નાનકડો ટુકડો પણ સાધ્વીને કાપી ૧૩૨ Person Page #161 -------------------------------------------------------------------------- ________________ કાઢવા આપ્યો નથી, તમે મારા આ ભાવને ક્યાંથી સમજો? સાધુ તો પોતાનું દરેક કામ જાતે જ કરવાનું હોય છે, હવેથી બીજીવાર આવી ભૂલ ન થાય તેનો ખાસ ખ્યાલ રાખજો'' વચનસિદ્ધ પુરુષ સાણંદના એક ભાગ્યશાળી હતા... થોડી શ્રીમંતાઇના કારણે લગભગ બેઠાળું જીવન અને અશુભકર્મોદયના પ્રતાપે માંડ માંડ વાંકા વળીને ચાલવું પડતું હતું. પૂજ્યશ્રીના ચાતુર્માસના અવસરે ઉપધાનતપની આરાધનાનું આયોજન થયું ત્યારે પૂજ્યશ્રીએ આ ભાગ્યશાળીને ઉપધાનમાં જોડાવા માટે પ્રેરણા કરી તે ભાગ્યશાળી કહે “ સાહેબજી ! ચલાતું નથી, કેટલા રોગો છે. ખમાસમણા પણ નથી દેવાતા’’ પુજ્યશ્રીએ કહ્યું ‘‘તે બધા રોગો દૂર થઈ જશે’’ । અને ખરેખર! તેમણે પહેલા દિવસે બેઠા બેઠાં ખમાસમણા આપ્યા પરંતુ બીજા જ દિવસથી સો એ સો ખમાસમણા ઉભા થઇને આપતા થઈ ગયા અને ઉપધાનની માળ થતાં તો બધા જ રોગો ક્યાંય નાશી ગયા. કેવી વચનસિદ્ધિ ! સં.૨૦૪૬માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ જુનાગઢ મુકામે હતું. પર્યુષણમહાપર્વની આરાધના કરાવવા માટે મહાત્માઓને આઠ દિવસ મોકલવા માટે લોકાગચ્છ સંઘના શ્રાવકો વિનંતી કરવા આવ્યા પરંતુ મુહપત્તિનું પડિલેહણ થયેલ ન હોવાથી તે શક્ય નથી તેવું પૂજ્યશ્રીએ જણાવતાં શ્રાવકોએ રોજ સવારથી સાંજ સુધી પણ મહાત્મા આરાધના કરાવવા પધારે તો અનેક આરાધકો લાભ લઇ શકે તેવી ભારપૂર્વક વિનંતી કરી. તે અવસરે પૂજ્યશ્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા કે “ આ રીતે આવ - જાવ કરવી શક્ય બને તેમ નથી, પર્યુષણના દિવસોમાં વરસાદની સંભાવના છે. અને ખરેખર મહાપર્વના તે આઠે દિવસ ધોધમાર વરસાદની પધરામણી થઇ હતી.... કેવી વચનસિદ્ધિા દીર્ઘદૃષ્ટા પૂજ્યશ્રી ન્યાયવિશારદ ગચ્છાધિપતિ પ.પૂ. ભુવનભાનુ સૂ.મ.સાના કાળધર્મ અવસરે જૈનનગર અમદાવાદ મધ્યે પંચાલિકા પરમાત્માભક્તિ મહોત્વના પૂર્ણાહૂતિના દિવસે ૫.પૂ.પં.શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવર્ય ઉપર પૂજ્યશ્રીના સમાચાર આવ્યા કે “ હમણા એક માસ સુધી તમે નવા કોઇ કાર્યક્રમ સ્વીકારશો નહીં તે દરમ્યાન તમારી તબિયતનો ખાસ ખ્યાલ રાખશો.'' અને ખરેખર! મહોત્સવની પૂર્ણાહૂતિના ત્રીજા કે ચોથા દિવસે પૂ.પં. ચન્દ્રશેખર મહારાજ સાહેબને માથાનો સખત દુખાવો અને સ્મરણશક્તિની ક્ષીણતાને કારણે વિસ્મરણની ફરીયાદ ખૂબ વધતા તાત્કાલિક તેઓશ્રીએ સંપૂર્ણ આરામ માટે ગુલમહોર સોસાયટી સેટેલાઇટ-અમદાવાદ મધ્યે એક માસ સ્થિરતા કરી. અમોઘ મુહૂર્તદાતા ૫.પૂ.પં. રત્નસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં મહુવાથી શત્રુંજયના છ'રી પાલિત સંઘ માટે પ્રયાણનું મુહૂર્ત ૧૦ વાગ્યા બાદનું આપ્યું ત્યારે સૌ વિચારતાં થઇ ગયા કે આટલા મોડા નીકળવાનું? સંઘનું પ્રયાણ થયું અને બીજા જ દિવસે તો તે વિસ્તારમાં ભારે વાવાઝોડાનો ભયંકર ઉપદ્રવ થયો પરંતુ સંઘપતિના ગંભીર બિમારીવાળા બે બાળકો સમેત કોઇને પણ ઉણીઆંચ પણ ન આવી અને સંઘ ખૂબ શાસન પ્રભાવનાપૂર્વક પૂર્ણ થયો. મુહૂર્તનો પ્રભાવ સિદ્ધગિરિમાં શાસનપ્રભાવક ચાતુર્માસની આરાધના કરાવીને સં. ૨૦૪૮ની સાલમાં પૂ. ગણિવર્ય રત્નસુંદર વિ.મ.સા અમદાવાદ પધાર્યા ત્યારે પૂજ્યશ્રીના વંદનાર્થે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ‘‘મારા ગુરુદેવ પ. પૂ. આ. ભુવનભાનુ સૂ. મ.સાની નિશ્રામાં મહામાસમાં શીરડી - મહારાષ્ટ્રમાં ૧૩૩ inelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે મારે તેમને ૭-૮ વર્ષે ભેગા થવાનું થશે તો વિહાર માટે શ્રેષ્ઠ મુહૂર્ત આપવા કૃપા કરશો.? '' તે વખતે પૂજ્યશ્રીએ વૈશાખમાસનું મુહૂર્ત આપ્યું, તો ગણિવર્યશ્રી કહે ‘‘સાહેબજી! મારે તો ગુરૂમહારાજને મહામાસમાં શિરડીમાં ભેગા થવાની ભાવના પ્રથમ તો પૂજ્યશ્રી થોડીવાર મૌન રહ્યા પરંતુ પછી ખુબ ગંભીરતા પૂર્વક ઉત્તર આપ્યો કે “ આ કોઇ ચમત્કાર નથી પરંતુ ભવિષ્યમાં વિવિધ સ્થાનો ઉપર આવનારી આપત્તિને સુચવતી ઘટના છે.” અને ખરેખરા. ત્યારબાદ થોડા જ વખતમાં અમદાવાદ સહિત અનેક સ્થળે જુદા જુદા પ્રકારની કુદરતી દુર્ઘટનાઓના અણબનાવ બન્યા હતા. કેવી આત્મજાગૃતિ ! જ્યારે એક મહાત્માને પાત્રા ધોવામાં થોડીવાર લાગી ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું - * *પાત્રા આટલા ચીકણા થયા છે તો આમા કેટલો ચીકણો થયો હશે? પૂજ્યશ્રી કહે “ બીજું મુહૂર્ત નથી વૈશાખનું જ આવે છે'' તે જ્ઞઅવસરે ગણિવર્યશ્રીએ બે-ચાર વાર ફેરવી ફેરવી અન્ય મહતની માંગણી કરી પણ પૂજ્યશ્રીએ કોઇ મચક આપી નહીં...... પૂ. ગણિવર્યશ્રીએ મનમાં બીજા ઉપાયો દ્વારા વિહાર કરવાની ગણતરી રાખી પરંતુ તે અવસરે તેમના સંયમજીવનના ૨૫ વર્ષની ઉજવણીનો અવસર આવ્યો.... ત્યાર બાદ પુનઃ ગણિવર્યશ્રીએ વિહાર કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેમના ગુરૂમહારાજ તરફથી અમદાવાદમાં પૂજ્યશ્રીના જ શુભહસ્તે પંન્યાસ પદવી ગ્રહણ કરવાની આજ્ઞા આવી... ત્યારબાદ ફરી વિહારનો પ્રયત્ન કર્યો તો પ્રથમ વિહારમાં જમાલપુર પહોંચતા પહેલાં જ મુનિશ્રી તત્ત્વસુદંર વિજયજીનો ઘડો ફૂટયો અને બે મહામાં રસ્તામાં ભૂલા પડ્યાં તેથી સાંજે પ્રતિક્રમણ પૂર્વે જ તેઓ પાછા પધાર્યા.. અંતે પૂજ્યશ્રીએ ત્રણ માસ પૂર્વે પ્રદાન કરેલ શુભ મુહૂર્તે વિહાર થતાં નિર્વિધે રસ્તામાં તેમના ગુરૂમહારાજને ભેગા થઇ શક્યા અને પૂ. ગુરૂમહારાજના અંતિમ ચાતુર્માસમાં (સુરત) તેમની સાથે જ રહેવાનો લાભ પણ મળી ગયો... કેવી Hહનશluતા! સાણંદ - પ્રા. સુ. ૫ - ૨૦૧૨ (પ્રવચન સારોદ્ધાર - દ્વાર - ૮૬ - ૨૨ પરિષહ) મુનિવર પ્રવચન સારોદ્ધારનો પાઠ લઇ રહ્યા હતા ત્યારે ૨૨ પરિષહ(દ્વાર - ૮૬) ની વાતો આવતાં ચોથા ઉષ્ણપરિષહનું વર્ણન કરતાં પૂજ્યશ્રી જણાવે છે ‘ ધગધગતી કાળઝાળ ગરમી હોય... છાપરાં ખૂબ તપતા હોય... શરીર પરસેવે રેબઝેબ થાય તેવી અતિશય ગરમી પડતી હોવા છતાં ૬૨ વર્ષ પૂર્વે સંસારીપણામાં અમે એક કપડું પણ હલાવતાં નહીં પવન નાખવાની કોઇ પણ ઇચ્છા કર્યા વગર ચૂપચાપ ગરમીને સહન કરતાં હતાં.” તેના જ પરિણામે સંયમજીવનમાં આવી ધોર તપ-વિહારાદિ આરાધનામાં સમર્થ બન્યા હશે ! ધન્ય તે મહાપુરૂષને ! ધન્ય તેમની સહનશીલતાને ! મહાપુરૂષોની કેવી દીર્ધદષ્ટિ હોય છે ! અમદાવાદ, ગુજરાત અરે ! આંખુ ભારત હિલોળે ચડેલું હતું. ચારે બાજુફોનટી.વી. ઉપર એક જ વાત રેલાયેલી કે અમારે ત્યાં ગણપતિ દુધ પીવે છે... અમારે ત્યાં ગણપતિ દુધ પીવે છે... સૌને ઘેલું લાગ્યું હતું.... સૌ કોઇ જ્યાં ગણપતિ દેખાય ત્યાં ગણપતિ ને દુધ પીવડાવવાની પ્રવૃતિ દ્વારા કોઇ કુતુહલ પામતાં, કોઇ શ્રદ્ધાથી ભક્તિ કરતાં તો કોઇ તેની પાછળનું રહસ્ય જાણવાના તર્કો લગાડતાં હતા. તે અવસરે એક મહાત્માએ પૂજ્યશ્રીને પૂછ્યું, “ સાહેબજી! આ ગણપતિ દુધપીવે છે તેની પાછળ શું રહસ્ય હોઇ શકે? ગરમાં સાગર દિનેશભાઈ બી. શાહ, અમદાવાદ. પૂજ્યશ્રી એકવાર અમારા સંઘના ઉપાશ્રયમાં પધારવાના હતા. રાબેતા મુજબ ૩૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ આજુબાજુના બધા જિનાલયોમાં દર્શન કરી સંઘના ઉપાશ્રયમાં પધાર્યા હતા ત્યારે માર્ગમાં જ મારું ઘર આવતું હોવાથી પૂજ્યશ્રીને હાથ જોડીને વિનંતી કરી કે, સાહેબજી ! હું અહીં ‘અતિથિ’ ફ્લેટમાં જ રહું છું પગલાં કરવા પધારશો ?' પ્રત્યુત્તરમાં મહાજ્ઞાની ગુરભગવંતે તરત જ એક જ વાક્યમાં આખા જીવનનો મર્મ. સમજાવી દીધો કે “અતિથિમાં રહો છો તો અતિથિની જેમ જ રહેજો.” | ભાવિન શેઠ. જૂનાગઢ અંતસમયે પૂજયશ્રીના એક હાથમાં મારો હાથ હતો. કાકુળધર્મબાદ સાતદિવસ સુધી તે મારા હાથમાં કોઈ અવર્ણનીય સુગંધ સતત આવતી હતી જે સુગંધ કેટલાય શ્રધ્ધાજ્ઞજ્ઞળુ ભવિકજનોએ મારા હાથમાં માણી હતી. ચોકમાં આવ્યા તે જ સમયે પૂ. કલાપૂર્ણવિજયજી વિહાર કરીને આવ્યા અને પૂજ્યશ્રીને જોતાની સાથે જ પંચાંગ પ્રણિપાતપૂર્વક વંદન કરવાને બદલે ત્યાંને ત્યાં ચોકમાં જ સાષ્ટાંગપ્રણિપાતપૂર્વક વંદન કરવા ભૂમિ ઉપર સૂઈ ગયા ત્યારે ત્યાં હાજર રહેલા શ્રાવકો દિગમઢ બની ગયા કે આ કેવી વિરલ વિભતી છે જેને પૂ. કલાપૂર્ણ વિજય જેવા અધ્યાત્મયોગી પણ સાષ્ટાંગ વંદન કરી રહ્યા છે !' મોક્ષાર્થીએ પુણય ઉપર મદાણ ન બાંધવો Hier કે પુણય અનિત્ય છે. જન્મતા જ જેને દેવો સહાય કરતાં હતા... અને દેવો એ જેને સોનાની દ્વારિકા બનાવી આપી તે જ કૃષ્ણનું જ્યારે પુણ્ય પરવારી ગયું ત્યારે આંખ સામે બળતી દ્વારિકાને પણ બચાવી ન શક્યા. અરે.... સગામાતા - પિતાને પણ બચાવી ન શક્યા અને જરાકુમારના હાથે પાણી પણ પામ્યા વગર મરણને શરણ થવું પડ્યું, માટે મોક્ષાર્થી આત્માઓએ સંવર-નિર્જરા માટે સતત ખપ કરવો જોઇએ'' Hપુતાનાવાણી સં.૨૦૧૫ દરમ્યાન રાણપુર (બોટાદ) ગામમાં પૂજ્યશ્રી બિરાજમાન હતા. સમાચાર મળ્યા કે પુ. અભયસાગરજી રાણપુર પધારી રહ્યા છે. ત્યારે શ્રાવકો સામૈયા માટે આગલા મુકામે વિનંતી કરવા ગયા અને મહાત્મા ગામમાં વડીલ મહાત્મા બિરાજમાન હોવાથી સામેયું ન કરાય તેમ કહ્યું. આ વાત પૂજ્યશ્રીના સાંભળવામાં આવી કે તરત જ પૂજ્યશ્રીએ શ્રાવકો સાથે એક પત્ર લખી મોકલવ્યો કે “ તમારે સામૈયાપુર્વક જ ગામમાં પ્રવેશ કરવાનો છે. ગામવાળાને નિષેધ કરશો નહીં. પૂ. અભવસાગરજી મહારાજે વડીલની આજ્ઞાને શિરોમાન્ય રાખી ન છૂટકે સામૈયા સાથે પ્રવેશ કર્યો પરંતુ તે સામૈયાને દેરાસર આવતાં અટકાવી દીધું અને તેઓશ્રી ઉપાશ્રયમાં જવા લાગ્યા ત્યારે પૂજ્યશ્રી વડીલ હોવા છતાં ઉપાશ્રયમાંથી નીચે ઉતરીને પૂ. અભયસાગરજી મહારાજને સામા લેવા ગયા. કેવી લઘુતા ! કેવો ગુણાનુરાગ ! पूण्योनो पण पूण्य સં.૨૦૧૫ દરમ્યાન રાણપુર(બોટાદ) ગામમાં પૂજ્યશ્રી બિરાજતા હતા. લગભગ ૪૦૦ વર્ષ પ્રાચીન જિનાલયમાં દર્શન કરી પૂજ્યશ્રી બહાર દેરાસરના nvale Page #164 -------------------------------------------------------------------------- ________________ લાગણીનું ષોહajનક ૪૦-૪૦ વર્ષોથી જુનાગઢમાં રહેતાં હોવા છતાં જેમણે સહસાવનની સ્પર્શના પણ કરી ન હતી... પગમાં પોલીયોના કારણે જેને ચાલવાનું પણ મુશ્કેલ હતું... પગની તકલીફના કારણે માની ચા ની દાળ જે પૂજયશ્રીના વંદનાર્થે ઉપાશ્રયનો પ્રથમ માળ પણ મુશકેલીથી ચઢતાં... શ્રાસની બિમારીના કારણે જેને ૩૦ પગથિયાં પણ પહાડ જેવા લાગતા... એવા કેટલાય ભાવિકો પૂજયશ્રીના અંતિમ સંસ્કારના અવસરે સહસાવનના ૩૦૦૦ પગથિયાં સહજભાવે ચઢી ગયા તે લાગણીના લોહચુંબકનો પ્રભાવ નહીં તો શું ? guardની સલામી શ્રદ્ધાના શિંખથી.... પૂજ્યશ્રીના કાળધર્મ અવસરે છેલ્લા ચાર દિવસથી ગિરનાર ઉપર સતત વાવાઝોડાની માફક વાયુદેવ વિંઝાતો હતો. પહાડ ઉપર ચઢતાં ચઢતાં પણ દૂર ફેંકાઈ જવાય તેવું રાજનગર અમદાવાદના એક શ્રાવક ને આંખનો એટેક આવેલો. બંને નેત્રોનું તેજ વાતાવરણ હતું.... પરંતુ પૂજ્યશ્રીના પાર્થિવદેહનો અગ્નિદાહ થતાંની સાથે જ કુદરત પણ હણાય ગયું. અમદાવાદ-મુંબઈના ધુંરધર ડોકટરોની સારવારમાં રૂા. ૧૦ લાખ ખર્ચા પૂજ્યશ્રીના આ પ્રસંગને સલામી આપતી હોય તેમ સાવધાન અવસ્થામાં આવી ગઈ. .. અને. નાખવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં, કંઈક બાધા, માનતા, અને એક જ ધારા સાથે ઉર્ધ્વગમન કરતી અગ્નિજ્વાળાઓ પણ જાણે પૂજ્યશ્રીના પરમગતિ રાખડીઓના ઉપાય કર્યા, કેટલાય જૈન-અજૈન સંતોના આશીર્વાદ લીધા પરંતુ | સંયમનો પ્રભાવ પરિસ્થિતિ યથાવત્. તે અવસરે પૂજ્યશ્રી મેમનગર અમદાવાદના ઉપાશ્રયમાં રાજકોટમાં બેંકમાં સર્વિસ કરતાં જમે અજૈન, જૈનધર્મથી અજ્ઞાત દિનેશભાઈ વાઘેલા ચાતુર્માસ બિરાજમાન હતા. તે શ્રાવકના શ્રદ્ધાવંત મિત્રે પૂજ્યશ્રીનો વાસક્ષેપ તેમના મિત્ર સાથે અમદાવાદ વંદનાર્થે પ્રથમવાર જ આવ્યા હતા. વાતવાતમાં આયંબિલ ! તપની વાત થઈ અને પૂજ્યશ્રીએ વર્ધમાનતપનો પાયો નાંખવા પ્રેરણા કરી, તે દંપતિએ ત્યાં નંખાવવાનું સુચન કર્યુ અને તે ભાઈને સાથે લઈ ઉપાશ્રયમાં આવ્યા, વંદન કરી જ રોકાઈને બીજા દિવસથી વર્ધમાનતપના પાયાનો પ્રારંભ કર્યો... હાડકાની અનેક | હકીકતની જાણ કરતાં પૂજ્યશ્રી બોલ્યા “ અમે શું કરી શકીએ ? આ તો ડોકટરોનો તકલીફોથી પીડાતા તેમના ધર્મપત્નિએ રાજકોટ, મુંબઈ, લંડન વગેરેના અનેક ડોકટરોની વિષય છે. અમે તો સમાધિ રહે તે માટે વાસક્ષેપ નાંખી આશીર્વાદ આપીએ. તેનાથી ટ્રીટમેન્ટ લેવા છતાં કોઈ સુધારો ન થયેલ તેમને આ ૨૦ દિવસના તપના અંતે હાડકાની બધી આગળ ગૃહસ્થોની કોઈ બાબતમાં અમારે પડવાનું ન હોય!'' આ વાત સાંભળી જ બિમારીઓની ફરીયાદ ચાલી ગઈ અને આજે તે દંપતિ ક જૈનની પરમાત્માના શાસનની આરાધનામાં જોડાઈ છે. તાજેતરમાં દિનેશભાઈએ મુનિ હેમવલ્લભ મહારાજની નિશ્રામાં ડૂબતો માનવ તણખલું ઝાલે તેમ તેમણે કહ્યું “સાહેબજી! જીદંગીથી હારી ચૂક્યો છું, અઠ્ઠાઈ તપની આરાધના પણ કરી. કોઈ ઉપાય બાકી નથી રાખ્યા, બસ! હવે તો સમાધિ રહે તો પણ ઘણું.” અને સં. ૨૦૫૫ની સાલમાં પૂજ્યશ્રીએ વાસક્ષેપ નાંખી આપ્યો. ત્રણ દિવસ તે વાસક્ષેપ નંખાવવા આવ્યા અને માણેકપુરમાં ચાતુર્માસ દરમ્યાન હું એકથાર સાહેબજીમી ભક્તિ કરી રહ્યો હતો, ચોથા દિવસે સવારે તો તેની બિમારી દૂર થઈ ગઈ! તેમની આંખોમાં નવું તેજ આવી ચારે કોઈ અપ્રથમ વ્યક્તિ સાથે સાહેબજીનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો. જેની ગયું ! અરે ડોકટરો પણ આ હકીકતને સાંભળી આશ્ચર્યમાં પડી ગયા કે આવું કેવી રીતે अनुभूति भने साक्षात् थयेली हती. બની શકે ? અરૂણભાઈ શાહ - માણેકપુરવાળા (જોગેશ્વરી) ૧૩૬ FOR FESTE E Only www.ebay.org Page #165 -------------------------------------------------------------------------- ________________ વિભૂતિનો વિરહ કોને વસમો ન લાગે ? [1નમાં વણદાન પુજ્યશ્રીના પાર્થિવદેહના અગ્નિસંસ્કારના લગભગ ચાર કલાક બાદ મૃતદેહ પાલીતાણામાં રહેતાં મૂળ ઘેટીગામના વતની મહેતા ડેરીવાળા ખાંતીભાઈને છેલ્લા લગભગ સંપર્ણતયા રાખ થતાં ત્યાં બેઠેલા ભાવુકવર્ગે જલ છંટકાવ કરી રાખને ઠારવા પ્રયત્નો કર્યા એ ૨૦-૨૫ વર્ષથી દર બેસતા મહીને તથા પુનમના દાદાની યાત્રા થતી, જેમાં છેલ્લા કેટલાક વર્ષો તો અવસરે પૂજ્યશ્રીના હૈયાના હાર સમા બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્મા જ્યાં વેરી-કોસ-વેઈનની બીમારીના કારણે પણ હાથીપગા જેવો ભાસતો હતો ત્યારે યાત્રા કરતાં નસ પૂજ્યશ્રીના હસ્તે જ પ્રતિષ્ઠિત થયા હતા તે શ્રી સંભવનાથ જિનાલય-નવકાર ફલેટ- ઉપર નસ ચડી જવાથી પેઈન કીલરના ઈજેક્ષનો લેવા પડતાં હતાં પણ છેલ્લા ત્રણ વર્ષથી તો વાસણાના ભોંયરામાં થોડો સમય કોઇ ભેદી અવાજના પડઘા પડ્યા અને શ્રી નેમિનાથ સંપૂર્ણતયા યાત્રા ડોળીમાં જ કરવી પડતી હોવાથી તેમણે પૂજ્યશ્રી પાસે પોતાની વ્યથા વ્યક્ત પરમાત્માની પ્રતિમાજી તથા આજુબાજુ સુગંધીદાર અમીઝરણાં ચાલુ થયાં જે વાત વાયુવેગે કરી કે “સાહેબજી ! યાત્રા કરવાની ખૂબ ભાવના છે પરંતુ ડોળીમાં જવાની હવે ઈચ્છા નથી તો ચારેબાજુફેલાઈ જતાં રાજનગરના ખુણે ખુણામાંથી ભવિકજનોના ટોળેટોળાં દર્શનાર્થે ચાલીને યાત્રા કરી શકું તેવા આશીર્વાદ આપો.” પૂજ્યશ્રી એ વાસક્ષેપ મંત્રિત કરી કહ્યું “હવે આવવા લાગ્યા અને રાત્રિના લગભગ ૧૨.૩૦ વાગ્યા સુધી ભકતજનોની ભીડ જામી હતી. દાદાનું નામ લઈ યાત્રા શરૂ કરી દે.'' આદિનાથદાદા અને પૂજ્યશ્રીના વચન પ્રભાવે આજે તેમને | બેસતો મહિનો અને પુનમની યાત્રા સહજથી થવા લાગી, મારે અવારનવાર ગીરનારની યાત્રા તુળ નામે સવિ સંશe apણે... કરવામાં પણ તેમને કોઈ મુશ્કેલી પડતી નથી. અંતિમ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની ખરાદિલથી સેવા કરનાર ૫ વર્ષના યુવાન | તેવું લાગે ! આદિલખાનને ત્યાં પૂજ્યશ્રીના કાળધર્મબાદ સંતાનની પ્રાપ્તિ થયેલી., તે બાળક ૮-૧૦ વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આ. શ્રી હેમચંદ્રસરિજી મ. સા. ની પાવનપ્રેરણાથી સં. ૨૦૪૭માં અમદાવાદમાસનું થતાં અચાનક સ્વાથ્ય બગડયું... ખાન તથા તેના બીબી ગભરાયા. તાત્કાલિક રાણીપ - પદ્માવતીનગરમાં સમતિનાથ પ્રભઆદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ડોકટરનો સંપર્ક કર્યો. .. ડોકટરોએ જરૂરી તપાસ કરી ખાનને જણાવ્યું કે આ કસ ફઇલ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા. એ પૂજ્યશ્રીને મુહર્તપ્રદાન કરી સાથે પાવનનિશા આપવા માટે પણ વિનંતી થઈ ગયેલ છે... બાળકને મૃત જાહેર કરતાં..... ખાન ઘરે આવ્યો. મૈયત માટેની તૈયારી કરી. વચનલબ્ધિવંત પૂજ્યશ્રીએ જેઠ વદ આઠમનું મુહર્ત પ્રદાન કર્યું, પરંતુ પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી કરવા પ્રારંભ થતો હતો... ત્યાં ખાનબીબી એ ખાનને કહ્યું 'એક્વાર દાદાનું નામ લઈને મ.સા. અન્ય કોઈ શાસનપ્રભાવનાના કાર્યમાં વ્યસ્ત હોવાથી બીજો કોઈ દિવસ કાઢી આપવા પૂજ્યશ્રીને આપણે ફરી ડોકટરને બતાવીએ''... ડૂબતો તણખલું ઝાલે તેમ શ્રદ્ધાવંત દંપત્તિ પુનઃ વિનંતી કરી, અષાઢ સુદ બીજનો દિવસ આપવા સાથે પૂજ્યશ્રીએ કહ્યું : આ દિવસે વરસાદની પૂરેપૂરી ડોકટરને દેખાડવા ગયા... થોડી તપાસ કરતાં ડોકટર આશ્ચર્યચકિત થઈ ગયો. •• આમાં શક્યતા છે. અને ખરેખર અંજનશલાકાની મધરાતે બારે ખાંગે મેઘરાજાની પધરામણી થઇ, હજુ જીવ છે... અને સારવાર કરતાં બાળક પુર્વવત સ્વસ્થતાને પામ્યો. . કુદરત પણ મહાપુરૂષોના વચનોને પ્રણામ કરવા મથતી ન હોય ? તેવું લાગે ! | Suri Sat.IT | તસ્વબળના પ્રભાવ મુંબઈના અમુલખભાઈને (ઘેટીવાળા) બાયપાસનું ઓપરેશન થયેલ હોવાથી. | સં.૭૦૪૭ આસપાસની વાત છે, વાસાણા-અમદાવાદ મધ્યે નવકાર કોટના શ્રાવક પ્રવિણભાઈ ડોકટરોએ એક પણ જાત્રા ચાલીને કરવામાં જોખમ હોવાથી પગે ચાલીને જાત્રા કરવાની મહડીવાળા... જેમની કીડની ફેઈલ થઈ ગઈ હતી, ડોકટરોએ વધુ જીવવાની આશા છોડી દીધી હતી. મનાઈ ફરમાવી હોવા છતાં વચનસિદ્ધ પૂજ્યશ્રીના શુભમુહર્તે શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની પ્રવિણભાઈ પણ માનસિક હીંમત હારી ચૂકયા હતાં છતાં આશ્વાસનરૂપે ઓપરેશન કરાવવાનું નક્કી થયું પગપાળા ચાલીને ૯૯ યાત્રાનો પ્રારંભ કર્યો અને નિર્વિદને યાત્રાની પૂર્ણાહુતિ થઈ. | અને ઓપરેશાન પૂર્વે તે પૂષ્યશ્રી પાસે આશીર્વાદ લેવા આવ્યા ત્યારે સાહેબજીએ પ્રવિણભાઈના મસ્તક | સાંગનો પ્રભાવ ઉપર મંત્રિત વાસક્ષેપ કર્યો અને તપસમ્રાટ પૂજ્યશ્રીના તાબળના પ્રભાવે રોગ ઊભી પૂંછડીએ ભાગી વંથલી ગામના વતની અજૈન દેવાભાઈ વાણવીએ પૂજ્યશ્રીના અંતિમ ચાતુર્માસમાં મૂકયો હોવાનું જાણવા મળ્યું. આજે લગભગ ૧૪ વર્ષ બાદ પણ આ પ્રવિણભાઈ પોતાની ઘર્મઆરાઘના નિયમિત રીતે કરી રહ્યા છે. ગિરનારની ગોદમાં સાહેબની નિશ્રામાં રહી માસક્ષમણ સાથે એક લાખ નમસ્કાર મહામંત્રની આરાધના અપ્રમત્તભાવે કરી હતી. પછી થોડા જ વખતમાં વર્ધમાના આયંબિલતપનો પાયો નાંખ્યો, અખંડ ૫૦૦ ઉપરાંત આયંબિલ પણ કર્યા અને આજે પણ લગભગ એકાસણા જ કરે છે. dain Education international FOR FTE P LOnly Page #166 -------------------------------------------------------------------------- ________________ સૂઢિવટના સર્જન દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી શ્રી ગિરનાર મહાતીર્થ મળે જૈનાચાર્ય શ્રી હિમાંશુસૂરિ પ્રેરિત સહસાવન સમવસરણમંદિર Page #167 -------------------------------------------------------------------------- ________________ સહસાવન કેવી રીતે જઇશું ? (૧) તળેટીની ધર્મશાળાથી ગિરનાર તરફ આગળ વધતાં ડાબી બાજુમાં દિગંબર ધર્મશાળાની પછીની ગલીમાં આગળ જતાં લગભગ પોણો કિલોમીટર ચાલતા ખૂબ સહેલા પગથિયા આવે છે. તે લગભગ ૨૯૫૦પગથિયા ચડતાં જૂની ધર્મશાળા, કેવળજ્ઞાન કલ્યાણકની દેરી તથા દીક્ષા કલ્યાણકની દેરી આવે છે ત્યાં દર્શન કરી પાછાં ૫૦ પગથિયાં ઉપર ચડતાં આ. શ્રી હિમાંશુસૂરિજી મ.સા.ની અગ્નિસંસ્કારભૂમિ તથા સમવસરણમંદિર આવેલા છે. T કેવળજ્ઞાન કલ્યાણકની પ્રાચીન દેરી અથવા (૨) ગિરનારની પહેલી ટૂંકના (૩૭૦૦ પગથિયા) દેરાસરથી ૨૦૦ પગથિયા ચડીને ગોમુખી ગંગાથી ડાબી બાજુ વળીને સેવાદાસ આશ્રમની બાજુમાંથી ૧૦૦૦ પગથિયા નીચે ઉતરતાં સમવસરણમંદિર આવી જાય, ત્યાંથી સીધા તળેટી ૩૦૦૦ પગથિયા ઉતરીને જવાય છે. ગિરનાર માહાત્મ્યની આછેરી ઝલક ત્રિભુવનલોકમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણપણે વર્ણન કરવું જેમ અશક્ય છે તેમ શ્રી શત્રુંજય મહાતીર્થનું પાંચમું શિખર શ્રી રૈવતગિરિ મહાતીર્થ જે વર્તમાનમાં ગિરનારના નામે ઓળખાય (પ્રસિદ્ધ) છે તેના મહિમાનું સંપૂર્ણપણે વર્ણન કરવું અશક્ય છે, છતાં શાસ્ત્રકાર ભગવંતના બાળજીવો ઉપરના મહોપકારથી જે કોઇ માહાત્મ્ય જાણવા મળે છે તે પણ આપણને આશ્ચર્ય પમાડનારું બને છે. # આ ગિરનાર ગિરિવર પણ પ્રાયઃ (ઊંચાઈ વધઘટ થાય તેની અપેક્ષાએ) શાશ્વતો છે. તેથી જ્યારે છટ્ટા આરામાં શત્રુંજય ગિરિવરની ઊંચાઈ ઘટીને સાત હાથની હશે ત્યારે ગિરિનાર ગિરિવર સો ધનુષ્ય ઊંચો રહેશે. # ગિરનાર ગિરિવર ઉપર અનંતા અરિહંત પરમાત્માના નિર્વાણ કલ્યાણકો થયેલા છે, સાથે સાથે ગિરનારના પરમાણુએ પરમાણુએ બીજા અનંતા આત્માઓ સિદ્ધ થયા છે. Jain Education Internatio ગિરનાર ગિરિવર ઉપર અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ-ત્રણ કલ્યાણકો થયા છે, અને ભવિષ્યમાં થશે. – ગિરિનાર મહાતીર્થના પ્રગટ પ્રભાવથી અતિચીકણા એવા ગાઢ નિકાચિત કર્મો પણ ક્ષય થઇ જાય છે. શ્રી સમેતશિખરજી તીર્થ, શ્રી અષ્ટાપદજી તીર્થ, શ્રી નંદીશ્વર તીર્થની યાત્રા કરતાં જે ફળની પ્રાપ્તિ થાય તેટલું ફળ ગિરનારના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. આ તીર્થની ભક્તિ કરવાથી પાપી માણસ પણ આ લોકમાં સર્વ સંપત્તિ મેળવે છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કરે છે. ઘરે બેઠાં પણ જો ગિરનારનું શુદ્ધ ભાવપૂર્વક ધ્યાન ધરવામાં આવે તો ચોથા ભવે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૧૩૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ . આકાશમાં ઉડતાં પંખીની છાયા પણ જો આ ગિરિવર ઉપર પડે તો તેના ભવોભવતણા દુર્ગતિના ફેરા પણ ટળી જાય છે. . આ તીર્થ ઉપર શુદ્ધ ભાવથી દાન-શીલ-તપ-ભાવધર્મની કોઇ પણ આરાધના કરવામાં આવે તો શીધ્ર મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. આ તીર્થમાં વસનારા જાનવરો પણ આઠમા ભવમાં મોક્ષપદને પામે છે. વિશ્વમાં એવી કોઇ ઔષધિ, જડીબુટ્ટી નથી જે આ ગિરનારમાં ન મળતી હોય ! 1 આ ગિરનાર તીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ દાદાની પ્રતિમા વર્તમાન વિશ્વમાં પ્રાચીનતમ છે જે ગત ચોવીસીના ત્રીજા તીર્થકર શ્રી સાગર તીર્થંકર પરમાત્માના ઉપદેશથી પાંચમા દેવલોકના ઇન્દ્ર બ્રહ્મન્ટે કરાવેલી હતી. . વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક પણ આ ગિરિવર ઉપર થયેલા હતા, તેમાં પણ દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક તો જ્યાં હજારો આંબાના વૃક્ષોનો સમૂહ છે તેવા સહસ્ત્ર આમ્રવન એટલે કે સહસાવનની મહાપવિત્ર ભૂમિ ઉપર થયેલા હતા અને મોક્ષ કલ્યાણક પાંચમી ટૂંક ઉપર થયેલ છે, . દેવો દ્વારા સહસાવનમાં શ્રી નેમિનાથ પરમાત્માનું પ્રથમ અને અંતિમ સમવસરણ રચાયેલું હતું. શ્રી કૃષ્ણ વાસુદેવ દ્વારા સહસાવનમાં સુવર્ણ અને રત્નમય પ્રતિમાજી યુક્ત જિનમંદિરોનું નિર્માણ થયેલ હતું. સહસાવનમાં સાધ્વીજી શ્રી રાજીમતીશ્રીજી પરમપદને પામ્યા હતા. 1 શ્રી કૃષ્ણ વાસુદેવ દ્વારા સહસાવનમાં સુવર્ણ અને રત્નમય પ્રતિમાજી યુક્ત જિનમંદિરોનું નિર્માણ થયેલ હતું. સહસાવન તીર્થ (સહસામ્રવન) સહસાવન મળે બાવીસમાશ્રી નેમિનાથ પરમાત્માની દીક્ષા તથા કેવળજ્ઞાન કલ્યાણકની બે પ્રાચીન દેરીઓ છે જેમાં પ્રભુજીના પગલાં પધરાવવામાં આવ્યા છે. આ બંને દેરીઓ તથા કેવળજ્ઞાન કલ્યાણકની દેરી પાસે આવેલ ચાર રૂમવાળી જૂની ધર્મશાળા (બુગદાની ધર્મશાળા) છે જ્યાં ભોંયરામાં અનેક મહાત્માઓએ આરાધના કરેલ છે. તેનો વહીવટ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી હસ્તકે થાય છે. સમવસરણ મંદિર આવી મહાપવિત્રકારી દીક્ષા-કેવળજ્ઞાનકલ્યાણક ભૂમિની આરાધના માટે પ્રાચીનકાળમાં નિર્માણ પામેલ જિનાલયો વર્તમાનકાળમાં ઉપલબ્ધ ન થતાં હોવાથી લગભગ પાંત્રીસ વર્ષ પૂર્વે તપસ્વીસમ્રાટ પ. પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી ‘સહસાવન કલ્યાણક ભૂમિ તીર્થોદ્ધાર સમિતિ'' દ્વારા સહસાવન તીર્થ મથે વિશાળકાય સમવસરણ મંદિરનું નિર્માણ થવા પામેલ છે. હજારો આંબાના વૃક્ષ સમેત એ ઘેઘુર વનપ્રદેશની રમણીયતા હૃદયસ્પર્શી છે. આ કલ્યાણક ભૂમિમાં પગ મૂકતાની સાથે જ પરમાત્માના પાવનકારી પુગલોના સ્પંદનોના પ્રભાવે હૈયું પુલકિત બની જાય છે, પ્રકૃતિ પૂરબહારમાં ખીલેલી જ રહે છે, અને સાક્ષાત્ પ્રભુજી આજે પણ આ ક્ષેત્રમાં વિચરતાં હોય તેવા ભાવો પ્રગટ થવાથી પ્રભુદર્શન, પૂજન, ધ્યાન, જાપ આદિ પરમાત્મભક્તિનાં વિવિધ યોગમાં પણ ભાવો ખૂબ ચડતાં રહે છે. આવી મહિમાવંતી ૧૪૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણક ભૂમિનાં દર્શન, પૂજન, સ્પર્શનાદિ પરમાત્માભક્તિના યોગો આત્માને કર્મમલથી રહિત બનાવવાનું અમોઘ સાધન છે. આ સમવસરણ મંદિરમાં.. (૧) સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ પરમાત્મા સમેત શ્યામવર્ણના ચીમખજી નેમિનાથ પરમાત્મા બિરાજમાન છે. (૨) ગિરનાર તીર્થ ઉપર ગત ચોવીસીમાં મોક્ષ પામેલ દસ તીર્થંકરપ્રભુની પ્રતિમાજી જેના પરિકરમાં બિરાજમાન છે તેવા શ્યામવર્ણના શ્રી નેમિનાથ પરમાત્મા તથા આવતી’ ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાથસ્વામી (શ્રેણિક મહારાજાનો આત્મા)ની મુખ્ય પ્રતિમા તથા આજુબાજુ પરિકરમાં શેષ ત્રેવીસ પ્રભુજીની પ્રતિમા પહેલા માળે રંગમંડપમાં બિરાજમાન કરવામાં આવેલ છે. (૩) શ્રી નેમિનાથ પરમાત્માના અઢાર ગણધર ભગવંતોની પ્રતિમાજીઓ પણ પહેલા માળના જુદા-જુદા ત્રણ રંગમંડપમાં બિરાજમાન કરવામાં આવેલ છે. (૪) ગિરનારતીર્થની પહેલી ટૂંક મધ્ય શ્રી અમીઝરા પાર્શ્વનાથના ભોંયરાવાળા રંગમંડપમાં પ્રવેશ કરતાં સામે બિરાજમાન શ્રી નેમિનાથ પરમાત્મા (જીવિત સ્વામી એટલે કે નેમિનાથ પ્રભુની હયાતીમાં તૈયાર થયેલા પ્રતિમા) તથા રહનેમિની પ્રતિમાજીઓની ઉપર લેપ ટકતો ન હતો અને બહુમાન સચવાતું ન હોવાથી તે ૮૭,000 વર્ષ પ્રાચીન પ્રતિમાનું વિશેષ સ્વરૂપે બહુમાન સચવાય તે માટે હાલ સમવસરણ મંદિરનાં રંગમંડપમાં પરોણાગત પધરાવવામાં આવેલ છે જેને ભવિષ્યમાં સહસાવનમાં નવા બે જિનાલયોમાં પધરાવવામાં આવશે. (૫) એક રંગમંડપમાં વિશિષ્ટ કોતરણીયુક્ત કાષ્ટનું સમવસરણ આવેલ છે જેમાં દીવ તીર્થમાં જમીનમાંથી ખોદકામ દરમ્યાન નીકળેલા એક જ પાષાણમાં કોતરેલ ચૌમુખજી પ્રભુજી બિરાજમાન છે. (૬) નીચેના મુખ્ય રંગમંડપમાં શ્રી નેમિનાથ પરમાત્માના અધિષ્ઠાયક શ્રી ગોમેધ યક્ષ તથા અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની પ્રતિમાજીઓ સામસામે બે ગોખલામાં પધરાવવામાં આવેલ છે. (૭) નીચેના શેષ ત્રણ રંગમંડપમાં (૧) પૂ. આ. શ્રી દાનસુરિ મહારાજ સા. (૨) પૂ. આ. શ્રી પ્રેમસૂરિ મહારાજ સા. (૩) પૂ. ઓ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજ સા. (૪) પૂ. આ. શ્રી જિતમૃગાંકસૂરિ મહારાજ સા. (૫) પૂ. આ. શ્રી નર૨નસૂરિ મહારાજ સા. (૬) પૂ. આ. શ્રી હિમાંશુસૂરિ મહારાજ સા. ના પગલાં તથા પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવેલ છે. (૮) નીચેના એક રંગમંડપમાં એક ગુફામાં જવાનો માર્ગ છે. તે ગુફામાં શ્રી નેમિનાથ પ્રભુજીની નયનરમ્ય પ્રતિમાજી તથા શ્રુતદેવી સરસ્વતીની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ છે. આ ગુફા જાપની વિશિષ્ટ આરાધના કરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. અનેક આચાર્ય ભગવંતો, પંન્યાસ ભગવંતો, મૂનિ ભગવંતો, સાધ્વીજી ભગવંતો તથા વિશિષ્ટ સાધક પુણ્યાત્માઓ આ ગુફામાં આરાધના/સાધના કરી ચૂક્યા છે. (૯) સમવસરણ મંદિરના મુખ્ય દ્વારની બહાર દેરીમાં તપાગચ્છાધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીર તથા ક્ષેત્રાધિષ્ઠાયક દેવની સ્થાપના કરવામાં આવેલ છે. ૧૪૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાળા તથા ભાતાવર (૧) યાત્રિકોને સુવિધા માટે ધર્મશાળામાં એક નાનો હોલ તથા છ રૂમની વ્યવસ્થા રાખવામાં આવેલ છે જેમાં કેટલાક કર્મચારીઓ રહે છે. અહીં સામાન્યથી અન્ય કોઈને રાત્રી મુકામ કરવાની મનાઈ છે પરંતુ વિશિષ્ટ આરાધના માટે કોઈ આરાધકને રોકાવાની ભાવના હોય તો પૂર્વ સૂચનાનુસાર તેમને રોકવાની સંમતિ આપવામાં આવે છે. (૨) સહસાવનમાં યાત્રિકોને સ્નાનાદિની પૂરતી સગવડ ઉપલબ્ધ છે. અહીં આવનાર યાત્રિક ભાઇ-બહેનોને ભાતુ આપવાની કાયમી વ્યવસ્થા કરી છે. પૂર્વ સૂચનાનુસાર જમવાની તથા આયંબિલની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. (૩) સહસાવનમાં યાત્રિકોની પાણીની સુવિધા માટે ચાર મોટા કુંડ બનાવવામાં આવેલ છે જેમાં ચોમાસામાં વરસાદનું પાણી ભરી લેવામાં આવે છે અને તેનો બારેમાસ ઉપયોગ થાય છે. આખા ગિરનાર ઉપર સહસાવન જેવું મીઠું પાણી પ્રાયઃ ક્યાંય મળતું નથી. | સ્વ. પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજની અગ્નિસંસ્કાર ભૂમિ સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વીસમ્રાટ પ. પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબે સેંકડો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ગિરનારની તળેટીમાં સામુહિક આરાધનાથે ચાતુર્માસ કરેલ જે પૂજ્યપાદશ્રીનું અંતિમ ચાતુર્માસ બની ગયું અને ચાતુર્માસ બાદ થોડા સમયમાં જ પૂજ્યપાદશ્રી જૂનાગઢ ગામના હેમાભાઇના વંડાના ઉપાશ્રયમાં સંવત ૨૦૫૯ માગસર સુદ – ૧૪ના કાળધર્મ પામ્યા હતા. સ્વ. પૂજ્યપાદશીની પાલખી માગસર વદ-૧ના સવારે ૧૦-00 કલાકે જૂનાગઢના મુખ્ય રસ્તાઓ ઉપરથી જય જય નંદા જય જય ભદ્દાના નાદ સાથે નીકળી હતી. સાડા પાંચ કિલોમીટર દૂર ગિરનાર ભવનાથ તળેટી ઉપર પહોંચી ત્યાંથી લગભગ ૨-૩૦ કલાકે પાલખી સહસાવન પહોંચી હતી. લગભગ ૩.૩૦ કલાકે સ્વ. પૂજ્યપાદશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જ્યાં હાલ એક સૂપ બનાવી ચરણપાદુકા તથા તેઓશ્રીની ચાર પ્રતિકૃતિ પધરાવવામાં આવી છે. આ મહામહિમાવંતી કલ્યાણકભૂમિના દર્શન, પૂજન, સ્પર્શનાદિ પરમાત્માભક્તિના યોગો આત્માને કર્મમલથી રહિત બનાવવાનું અમોઘ સાધન છે. સહસાવૃન કલ્યાણકભૂHિ dદ્ધાર મદ્વિતિ હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જગમાલ ચોક, જુનાગઢ-૩૬૨૦૦૧. ફોનઃ (૦૨૮૫) ૨૬૨૨૯૨૪. www.ainelibrary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ સહસાવનતીર્થના ઉદ્ધારનું ઉદ્ગમસ્થાન સ્વ. પૂજ્યપાદશ્રી દ્વારા સહસાવનમાં સં. ૨૦૪૦ ચૈત્ર વદ-પના ચૌમુખજી પરમાત્માના અંજનશલાકા-પ્રતિષ્ઠા અવસરે સ્વહસ્તે લખાયેલ નોંધમાંથી ઉદ્ધત માહિતી શ્રી ગિરનારજી તીર્થમાં સહસ્સામ્રવનમાં સમવસરણ મંદિરની ભાવના ક્યારે અને કેવી રીતે જાગૃત થઈ તે સંબંધમાં અનેક જિજ્ઞાસુઓને જિજ્ઞાસા પ્રગટ થતાં મને પૂછવામાં આવતાં તેનો ખુલાસો નીચે મુજબ લખાણથી જણાવું છું. સં. ૨૦૦૪માં પરમપવિત્ર શ્રી તીર્થાધિરાજ શત્રુંજયગિરિની શીતળ છાયામાં શ્રી અરિહંતપદની વીસ વીસ ઉપવાસની આરાધનાની છેલ્લી વીસી કરેલી ત્યારે અને સં. ૨૦૦૫માં શ્રી માણેકપુર ગામમાં શ્રી તીર્થકર વર્ધમાનની ઉતરતા ક્રમે અઢાર ઉપવાસની આરાધના કરેલી ત્યારે સિદ્ધગિરિના ધ્યાનપૂર્વક પૂજ્યપાદ સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબનું સ્મરણ કરીને કેટલાક આંતરિક વિષયમાં પ્રશ્નો પૂછેલા. શરૂઆતમાં તેના કંઈક અસ્પષ્ટ અને પાછળથી કેટલાક સ્પષ્ટ સંકેતો મળેલા ત્યારે તેની સાચા ખોટાની પ્રતીતિ માટે પૂછતાં જણાયેલું કે, ‘જો તારા હાથે એક તીર્થનો ઉદ્ધાર થાય અને પ્રતિમાજી પ્રગટ થાય તો સાચું માનવું.' પણ કયા તીર્થનો અથવા ક્યા પ્રતિમાજી પ્રગટ થશે તેનો સ્પષ્ટ ખુલાસો મળ્યો નહોતો. અસ્પષ્ટ ખુલાસાથી સં. ૨૦૦૫માં મારું ચાતુર્માસ ધંધુકા મુકામે થયેલું ત્યારે ત્યાં નજીકના એક ખમીદાણા ગામમાં જુના દેરાસરનો ટેકરો હોવાના સમાચાર મળતાં શ્રી ધંધુકા સંઘ દ્વારા ત્યાં તપાસ કરાવાયેલી પરંતુ તેમાં સફળતા ન મળી. ત્યારબાદ પણ વારંવાર થતાં અસ્પષ્ટ સંકેતો અનુસાર કોઈ કોઈ જગ્યાએ પ્રયાસો ચાલુ રાખેલા પરંતુ છેવટે સં. ૨૦૧૦માં ગિરનારજીની નવ્વાણું યાત્રા કરેલી ત્યારે એક અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થયેલી છતાં ત્યાંના ઉદ્ધારના કોઈ મનોરથ નહિ થયેલા. જ્યારે સં. ૨૦૧૭માં જૂનાગઢમાં ચોમાસુ થયેલું ત્યારે શ્રી સહસાવનની યાત્રા દરમ્યાન ત્યાંની જીર્ણશીર્ણ દેરીઓ તથા પગલાંની સ્થિતિ જોતાં અને દિગંબરો સાથેના ઝઘડાઓના કારણે તે સમયે ત્યાં કાંઈ સુધારો-વધારો કરાવવાનું અશક્ય જણાતાં જો સરકારમાંથી પગલાંની નજીકની જગ્યા મળી શકે તો ત્યાં યાત્રિકોને કલ્યાણકભૂમિની આરાધના માટે કંઈક પુષ્ટ આલંબન મળી શકે તેવું કાંઈક થાય તો સારું તેવી મને ભાવના પ્રગટ થયેલી હતી. પરંતુ તે અવસરે આ કાર્ય અશક્ય પ્રાયઃ જણાતું હોવાથી તાત્કાલિક તો આ ગિરનાર તીર્થભૂમિમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા છે તો તે ત્રણ કલ્યાણક દિનની આરાધના જો આ પવિત્ર તીર્થભૂમિમાં થાય તો ભવિષ્યમાં કંઈક સરળ માર્ગ નીકળી શકે તે દૃષ્ટિથી તે વખતના જૂનાગઢ સંઘના પ્રમુખશ્રી ગુલાબચંદ પોપટલાલ તથા મંત્રીશ્રી ડૉ. મહાસુખભાઈ મહેતા આગળ વાત મૂકતાં તેઓનો અનુકૂળ પ્રતિભાવ મળવાથી આ કલ્યાણકભૂમિમાં આરાધકો ત્રણ કલ્યાણકની આરાધના કરી શકે તેવી યોજના ઘડવાનો પ્રારંભ થતાં તે કલ્યાણકની કાયમી આરાધના માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી જેના યોગે તે કલ્યાણક તિથિની આરાધના ચાલુ થઈ અને આજે પણ ચાલે છે. ત્યારબાદ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની ગિરનારતીર્થની પેઢીના વહીવટદાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીમંડળની દરવર્ષે જૂનાગઢમાં મિટિંગ થાય તેમ તે વખતે પણ જ્યારે મિટિંગ થઈ ત્યારે શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ વગેરે ત્યાં આવેલા અને તેમાં જૂનાગઢ સંઘના મંત્રી ડૉ. મહાસુખભાઈ વગેરે પણ હાજર હતા તેથી તેમણે શ્રી સહસાવનની ભૂમિમાં એક મંદિર જેવું કંઈક આલંબન ઊભું થાય તો યાત્રિકો તે ૧૪૩ Jain Education Internatio Page #172 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકભૂમિનો લાભ લઈ શકે અને તીર્થનો વિકાસ પણ થાય તેમ જણાવવામાં આવ્યું ત્યારે પેઢીના અગ્રણીઓ દ્વારા તે વાત તરફ ઉપેક્ષાભર્યું વલણ જણાવાથી તે સમય પૂરતાં તે વાત ઉપર પડદો પાડી દેવા જેવી સ્થિતિ થઈ હતી. | સં. ૨૦૧૮નું મારું ચોમાસુ ધંધુકા કરાવવા માટે સંઘના અગ્રણીઓ પોપટલાલ પાનાચંદ વગેરે વિનંતી કરવા આવ્યા ત્યારે મેં સહસાવનના વિકાસ અંગેની વાતની રજૂઆત તેઓ સમક્ષ કરી ત્યારે તેમણે કહ્યું “આપ ધંધુકા પધારો, આપણે પ્રયત્ન કરશું.” અને મારું ચોમાસુ ધંધુકા નક્કી થતાં તીર્થવિકાસના આ કાર્યને આગળ વધારવા પ્રાથમિક તબક્કામાં થનારા ખર્ચ વિગેરે માટે જરૂરી ફંડ ફાળો કરવાની શરૂઆત થઈ અને અમુક રકમ એકઠી કરવાનું શક્ય બન્યું હતું. ચાતુર્માસ લગભગ પૂર્ણ થવાના થોડા સમય પૂર્વે ચતુર્વિધ સંઘવતી સુશ્રાવક પોપટભાઈએ સહસાવન કલ્યાણકભૂમિના ઉદ્ધાર અંગે વ્યવસ્થિત લખાણપૂર્વકનો એક પત્ર પોતાના નામે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ઉપર મોકલાવ્યો જેમાં એમ પણ જણાવવામાં આવ્યું કે અમે જાણીએ છીએ કે તમે હાલ નવા મંદિર બનાવવા અંગે ઓછી રુચિ ધરાવો છો પરંતુ એક વાત ખાસ જણાવવાની કે આ કોઈ નવું દેરાસર બનાવવાની વાત નથી, આ તો એક કલ્યાણક ભૂમિનો ઉદ્ધાર કરવાની વાત છે. વર્તમાન ચોવિસીના ૨૪ તીર્થકરોની ૧૨૦ કલ્યાણકભૂમિ પૈકી પશ્ચિમ ભારતમાં માત્ર ત્રણ કલ્યાણકભૂમિઓ આવેલી છે અને તે ત્રણેય ભૂમિઓ આ ગિરનારતીર્થ ઉપર આવેલી છે. તેથી આ પવિત્ર કેલ્યાણકભૂમિનો ઉદ્ધાર કરવા આપણે પ્રયત્નો કરવાના છે, અમે ઇચ્છીએ છીએ કે, પેઢી જ આ કાર્ય ઉપાડી લે તો ખૂબ જ સારું પરંતુ જો સંજોગોવશાત્ પેઢી આ કાર્ય કરાવવા ન ઈચ્છતી હોય તો તમારા માર્ગદર્શન મુજબ શ્રી સકળ ચતુર્વિધ સંઘના સાથ સહકારથી અમે આ કાર્ય કરાવવાની ભાવના રાખીએ છીએ....વગેરે. સુશ્રાવક પોપટભાઈનું પુણ્ય ગણો ! ધંધુકાસંઘના મંત્રી ચીમનભાઈની લેખનશક્તિનો પ્રભાવ ગણો ! સકળ શ્રી ચતુર્વિધસંઘનું પુણ્ય ગણો ! કે જિનશાસનના અધિષ્ઠાયક દેવોની ઈચ્છા ગણો. આ પત્ર મળતાં તરત જ શેઠ શ્રી કસ્તૂરભાઈ તરફથી આ વાતનો સ્વીકાર પત્ર આવ્યો જેમાં તેમણે જણાવ્યું હતું કે તમારી વાત બરાબર છે, આ અંગે એક સરખો પ્લોટ મેળવવા માટે પેઢી પ્રયત્ન કરશે. આ પ્રત્યુત્તરથી અમારા હૈયામાં કંઈક આશા બંધાતા અમે પેઢીમાં જણાવ્યું કે આ કાર્યાર્થ અમે પ્રાથમિક ફાળો કરેલો છે તે માટે શું કરવું ? પેઢી ઉપર મોકલી આપવાનો તેમનો પત્ર મળતાં ફાળાની રકમ પેઢીમાં જમા કરાવવામાં આવી અને પેઢી દ્વારા પણ સક્રિય પ્રયત્નો ચાલુ થઈ ગયા પરંતુ થોડા સમય બાદ પેઢીનો પત્ર આવ્યો કે જગ્યાના અભાવે ત્યાં આ કાર્ય કરવું શક્ય નથી. ફરી સુશ્રાવક પોપટભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે “અમે જગ્યા જોયેલી છે,’ તેના પ્રત્યુત્તરમાં જણાવાયું કે ‘પેઢીનું ટ્રસ્ટીમંડળ જશે ત્યારે જગ્યા જોઈને નક્કી કરશે.’ તે મુજબ ટ્રસ્ટીમંડળને જમીન બતાવવામાં આવી. હવે સરકારમાંથી તે જગ્યા મેળવવા માટે પેઢીમાંથી અનેકવાર અરજીઓ કરવા છતાં તે અરજી વારંવાર નામંજૂર થઈ પાછી આવતી હતી, તે અવસરે સુશ્રાવક પોપટલાલ પાનાચંદ, હીરાભાઈ મણીલાલ તથા જૂનાગઢના વકીલ ચીમનભાઈ સંઘવી વગેરે અનેક સુશ્રાવકોના પ્રચંડ પુરુષાર્થ અને શાસનદેવોની સહાયથી સરકાર તરફથી ત્રણ ટૂકડે જમીન મળી તેથી તે ભૂમિમાં સમવસરણમંદિરના નિર્માણકાર્ય : આરાધનાર્થે આવનાર યાત્રિક તથા સ્ટાફ માટે રહેવાની સગવડો માટેનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો. સં. ૨૦૩૨માં ધોલેરા તીર્થના જિનાલયના જિર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થતાં જિનાલયના આગળના મેડા ઉપર ચૌમુખજી ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તે જવાનું થયું તે અવસરે ધંધુકાના સુશ્રાવક કપુરચંદની સુપુત્રીની દીક્ષા પ્રસંગે ધંધુકા જવાનું થતાં ત્યાં પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિના પ્રશિષ્ય મુનિશ્રી હેમચંદ્રવિજય આદિ સૌ સંઘની નિશ્રામાં સહસાવન-સમવસરણ મંદિરના કાર્ય માટે એક જ સમિતિની સ્થાપના કરવી તેવો નિર્ણય લેવાયો. ૧૪૪ www.melibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૩૨ના મારા ઘેટી ગામના ચાતુર્માસ દરમ્યાન આ વિષયમાં રસ ધરાવતા કેટલાક સભ્યોની એક મિટિંગ રાખવામાં આવી, ફંડફાળો થયો અને પાલીતાણામાં બિરાજમાન મુનિશ્રી કુંદકુંદવિજયજીના ઉપદેશથી નાયરોબી નિવાસી હાલારી મણીલાલ ધરમશીના ઉપધાનમાં જવાનું થતાં ત્યાં શાપરીયા અમૃતલાલ ભાણજીભાઈના પ્રમુખપદમાં થયેલ એક મિટિંગમાં ‘શ્રી સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોદ્ધારસમિતિ” ના નામે સહસાવનનું કાર્ય આગળ વધારવાનું નક્કી થયું. ઘેટીવાળા પરમાનંદદાસ, રતિલાલ વગેરે તથા જામનગરવાળા સુતરીયા રંગીલદાસ વગેરેએ જૂનાગઢ જઈ સહસાવનની જમીન ઉપર ભૂમિપૂજનાદિ વિધિ દ્વારા મહામંગલકારી ઉદ્ધારના કાર્યનો પ્રારંભ કર્યો. અનુકૂળતા મુજબ ધીમે ધીમે કામકાજ આગળ વધવા માંડ્યું તેમાં સં. ૨૦૩૩ માં મુનિશ્રી કુંદકુંદવિજયજીના ઉપદેશથી હાલારી મણીલાલ દ્વારા જામનગરથી જૂનાગઢ થઈ સિદ્ધાચલનો છ'રી પાલિત સંઘ કાઢવામાં આવ્યો જેમાં સંઘપતિના શુભહસ્તે ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં મહા વદ ૧૧ના શુભદિને ધર્મશાળાની ભૂમિ ઉપર શિલા સ્થાપન કરવામાં આવ્યું જેના ઉપર એક રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ગામના દેરાસરનો જિર્ણોદ્ધાર કરવા માટે મૂળનાયકે પ્રભુજીને કાયમ રાખી બાકીના પ્રભુજીની ઉત્થાપન વિધિ કરવાની હતી તેમાંથી સેંકડો વર્ષ પ્રાચીન સંપ્રતિકાલીન ખૂબ જ સુંદર અને આકર્ષક શ્રી બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનની પ્રતિમાજીને કામચલાઉ સહસાવનમાં પરોણાગત પધરાવવા માટે માંગણી કરવામાં આવી. શરૂઆતમાં થોડી આનાકાની બાદ જો શાસનદેવો સંમતિ આપતાં હોય તો આ પ્રભુજી સહસાવનમાં પરોણાગત લઈ જવા સૌ સંમત થયા પરંતુ કલ્યાણકભૂમિના ઉત્થાનના કોઈ ગૂઢ સંકેતના કારણે શાસનદેવોની સંમતિ મેળવવા જ્યારે સકળસંઘની હાજરીમાં ચિઠ્ઠી નાંખવામાં આવી ત્યારે તે પ્રભુજીને સહસાવનના ચૌમુખજી પ્રભુજીના મૂળનાયક તરીકે પધરાવવા માટેનો આદેશ મળતાં શ્રી જૂનાગઢ સંઘ તથા પેઢીના વહીવટદારોની ઉદાર ભાવનાથી શ્રી નેમિનાથદાદાનો સં. ૨૦૩૫ના વૈશાખ સુદ છઠ્ઠના શુભદિને સહસાવનમાં પ્રવેશ કરાવવામાં આવ્યો અને સકળ સંઘની હાજરીમાં વૈશાખ સુદ તેરસના મંગલ ઘડીએ શિલાસ્થાપન થયેલ ભૂમિએ તૈયાર થયેલા રૂમમાં પ્રતિમાજીને પધરાવવામાં આવ્યા હતા. હમણાં સં. ૨૦૪૭ના ચૈત્ર વદ પાંચમના નૂતન સમવસરણમંદિરમાં મૂળનાયક તરીકે પધરાવવા માટે ચૈત્ર સુદ પૂનમના નૂતન સમવસરણ મંદિરમાં મંગલપ્રવેશ કરાવ્યો ત્યાં સુધી લગભગ પાંચ વર્ષ તે સ્થાનમાં જ પૂજાયેલ છે, અને હવે આ. વિ. કુંદકુંદસૂરિના ગુરુજી પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. ગણિવરે શ્રી સહસાવનમાં રહીને અટ્ટમ તપની આરાધના કરેલી અને ત્યાં અપૂર્વ આનંદ પ્રાપ્ત કરેલો તેની ચિરકાલીન સ્મૃતિ નિમિત્તે આ.વિ. કુંદકુંદસૂરિની ભાવનાનુસાર હવે આ સ્થાનને ધ્યાનકેન્દ્ર તરીકે ઉપયોગ કરવાનું નક્કી થતાં તે સ્થાનનો લાભ તેમના ભક્તો દ્વારા સારો ફાળો આપીને લેવામાં આવ્યો છે. આ ધ્યાનકેન્દ્રની ઉપર તૈયાર થયેલ રૂમમાં કાષ્ટની બેનમૂન કારીગરીવાળું એક સમવસરણ જે હાલ મુખ્ય જિનાલયમાં છે, સાણંદ સંઘમાંથી મહેતા બુધાલાલ જિનદાસ દ્વારા પ્રાપ્ત થયેલું અને તેમાં શ્રી ઉના-અજાહરાતીર્થના વહીવટદાર ટ્રસ્ટી બાબુભાઈના ખ્યાલ મુજબ દીવતીર્થમાં જમીનમાંથી પ્રાપ્ત થયેલ અતિપ્રાચીન એવા એક જ પાષાણમાં ઘડાયેલ ચૌમુખજી પ્રતિમા તેમના દ્વારા પ્રાપ્ત થયેલ હતા જે પ્રતિમાજી સં.૨૦૩૮ મહા સુદ ચૌદશના સાણંદવાળા મહેતા બુધાલાલ જિનદાસ દ્વારા પધરાવવામાં આવેલ હતા. તે સ્થાનનો લાભ આ. કુંદકુંદસૂરિના ભક્તો દ્વારા લઈ તે રૂમને ભક્તિકેન્દ્ર તરીકે ઓળખવાનું નક્કી કરવામાં આવેલું છે. | જૂનાગઢ ગામના દેરાસરમાંથી પ્રાપ્ત થયેલ શ્રી નેમિનાથ દાદાને મૂળનાયક તરીકે રૂમમાં ચલપ્રતિષ્ઠા કરવાની ઉછામણી મુંબઈમાં પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિની નિશ્રામાં મલાડના મહોત્સવ પ્રસંગ દરમ્યાન બોલાવવામાં આવી હતી જેનો લાભ રાજસ્થાનના સુશ્રાવક ૧૪પ Jan Education Internation Page #174 -------------------------------------------------------------------------- ________________ દ્વારા લેવામાં આવ્યો હતો, ગામમાંથી લાવેલ અન્ય ચાર પ્રતિમાજીઓની ચલપ્રતિષ્ટા વાંકાનેરવાળા કાંતીભાઈ, અનોપચંદભાઇ, ઘેટીવાળા હિરભાઈ તથા ધંધુકાવાળા પોપટભાઈએ ઉછામણીની બોલી બોલવાપૂર્વક ચલપ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. તે સિવાય સં. ૨૦૩૮ ના મહા સુદ ૧૦ના મુખ્ય મંદિરમાં નૂતન દેરીઓ તથા ગોખલાઓમાં પ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે તે વખતના જૂનાગઢ સંઘના પ્રમુખ દોશી મહાસુખભાઈ તથા મંત્રી શશીકાંત તેમજ બીજા પણ યુવકો ચંદ્રકાન્ત, દીનેશ, સનત, કમલેશ વગેરેના સાથ સહકારથી મંદગતિથી ચાલતાં સહસાવનના કાર્યમાં વેગ આવ્યો અને તેમાં અમદાવાદ- ગીરધરનગરના ક્રિયાકારક હીરાભાઈ મણીલાલે સારો સહકાર આપ્યો જેના યોગે કાર્યની ઝડપ વધી ગઈ, સમિતિના સૌ સભ્યોએ પણ સારો ભોગ આપવા માંડ્યો. સં. ૨૦૪૦ના ચૈત્ર વદ પાંચમના શુભ મુહૂર્તે કોઈપણ ભોગે પ્રતિષ્ઠા કરાવી લેવાનો નિર્ણય થયો અને તદનુસાર પ્રવૃત્તિ કરીને પ્રતિષ્ઠા થઈ શકે તેટલી તૈયારી થઈ ગઈ. સમવસરણમંદિરમાં ચૌમુખજી માટે મૂળનાયક સિવાયના બાકી ત્રણ પ્રભુજી એક સરખા પ્રાચીન મળી શકે તેવી સંભાવના ઓછી હતી. તેથી સ્વર્ગસ્થ પૂજ્યપાદશ્રી આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંસારી વતન તરીકે પવિત્ર બનેલ રાજસ્થાનના પિંડવાડા નગરના શ્રેષ્ઠિ લાલચંદજી અને સમિતિના અન્ય ટ્રસ્ટીઓની દેખરેખ હેઠળ ચૌમુખજીના શેષ ત્રણ પ્રભુજી તૈયાર કરાવવામાં આવ્યા જેની અંજનશલાકાદિનો પ્રસંગ જૂનાગઢ સંઘના સાથ-સહકારથી જૂનાગઢના આંગણે જ કરવાનો નિર્ણય થયો. પ્રભુજીના આદેશો આપવા માટે મુંબઈની પસંદગી કરવામાં આવી અને ગણિવર્ય શ્રી હેમચન્દ્રવિજયજીની નિશ્રામાં સુરતવાળા લાલભાઈ (મુંબઈ નિવાસી)ને મૂળનાયકનો આદેશ આપવામાં આવ્યો અને મુનિશ્રી વિનયચંદ્રવિજયજીના સંસારીબંધુ તથા સમિતિના મંત્રી સેવંતીલાલ માનચંદે સ્વ. માતાપિતાના શ્રેયાર્થે, ગણિવર્ય શ્રી હેમચન્દ્રવિજયજીના સંસારી પરિવાર, કોલ્હાપુરવાલા મોહનરાજ હિંદુમલજી (મુંબઈ) તથા કુંભણવાળા રમણીકલાલ વગેરેએ બાકીના ત્રણ આદેશો લીધા. તેમજ સમિતિના ટ્રસ્ટી લાલચંદજી છગનલાલ (મુંબઈ) શ્રીપાળનગરવાળાએ ધજાદંડનો આદેશ લીધો, સમિતિના ટ્રસ્ટી ઘેટીવાળા હરિભાઈએ પણ જેના ઉપર સમગ્ર અંજનશલાકાવિધિ કરવામાં આવેલ તે પ્રતિમાજીનો લાભ લીધો. આ ઉપરાંત જૂનાગઢના સુશ્રાવક જગદીશે પણ પહાડ ઉપર રહીને મહામંગલકારી સળંગ પાંચસો આયંબિલની કરેલ આરાધના અનુમોદનીય છે, ફલોદીવાળા લાલચંદ કોચર પરિવારે કળશનો લાભ લીધો, આ રીતે ભગવાનના માતાપિતા, ઈન્દ્ર-ઇન્દ્રાણીઓના લાભ લેવાયા. તે સિવાયના કેટલાક આદેશોનો લાભ ધંધુકાવાળા પોપટભાઈ, ચીમનભાઈ બેલાણી, રતનચંદભાઈ ઘંટીવાળા, ધીરુભાઈ ઘેટીવાળા, હાલારી ભાઈઓ, અમૃતલાલ, જેઠાભાઈ વગેરે અનેક ભાગ્યશાળીઓએ ઉત્સાહપૂર્વક લેતાં આ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ યશસ્વી બની ગયો. આ મહોત્સવના દસેય દિવસ જુદા-જુદા ભાગ્યશાળીઓ તરફથી સવાર-બપોર-સાંજ ત્રણેય વખતના સાધર્મિકવાત્સલ્ય-નવકારશીઓ વગેરેનો લાભ વાંકાનેર સંઘ, સાંચોર સંઘ તથા પ્રતિષ્ઠાનો લાભ લેનારા ભાગ્યશાળીઓ દ્વારા ઉદારતા પૂર્વક લેવામાં આવ્યો હતો. તેમાં પણ સ્થાનિક જૂનાગઢ સંઘના શેઠશ્રી ત્રિભોવનદાસ દલાલના સુપુત્રી બાલબ્રહ્મચારી સુશ્રાવિકા ચંદનબેને પોતાની જાતમહેનતથી નીતિપૂર્વક સંપાદન કરેલ સંપત્તિનો સદ્વ્યય આ મહોત્સવમાં સાધર્મિકભક્તિનો લાભ લઈને કર્યો હતો જે ખરેખર સમગ્ર મહોત્સવને દીપાવનારો ગણી શકાય. આ સિવાય જૂનાગઢ સ્થાનિક સમિતિના સભ્યો, ટ્રસ્ટી ગુલાબભાઈ, મહાસુખભાઈ દોશી, ડૉ. મહાસુખભાઈ, ડૉ. કોરડીયા, ૧૪૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ ચીમનભાઈ સંઘવી, શશીકાંત શેઠ, આણંદજી મોતીચંદ, ચુનીલાલ ગીરધરલાલ પારેખ, મૂલચંદ જેચંદ દોશી વગેરે તથા દીનેશકુમાર, સનતકુમાર, કમલેશકુમાર, દિલીપકુમાર, રમણીકભાઈ સંઘવી, પ્રવિણભાઈ વગેરે અનેક યુવાનોએ આ મહોત્સવને દીપાવવામાં તથા તીર્થવિકાસમાં નિમિત્ત બની તન-મન-ધનથી જે ભોગ આપ્યો છે તે અનુમોદનીય છે. પ્રેસવાળાઓએ પણ રસપૂર્વક આ મહોત્સવની વિગત છાપવા મહેનત કરી શાસનપ્રભાવનામાં સહાયક બન્યા છે. | અંતમાં આ મહોત્સવમાં જે સ્થાનિક સ્થાનકવાસી સંઘ, લોકાગચ્છ સંઘ, દિગંબર પેઢી તથા દેવવાડી, આનંદવાડી, પટેલવાડી આદિ સ્થાનોના વહીવટદારોએ પણ પોતાનો જ પ્રસંગ માની સાથ-સહકાર આપ્યો છે તથા કોઈપણ જાતની અપેક્ષાઓ વગર પોતાના સ્થાનો વાપરવા આપ્યા છે, આ રીતે જૈન-જૈનેતર સૌ કોઈએ ભેગા મળી આ મહોત્સવને મહામંગલકારી બનાવ્યો છે તે અનુમોદનીય છે. | શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી તેમજ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટદારોએ તથા ટ્રસ્ટીમંડળે પણ પોતાના સ્થાનો તથા સામગ્રીઓ આ મહોત્સવ દરમ્યાન વાપરવા આપ્યા જેથી સમિતિનો ઘણો ભાર હળવો થયો છે. - આ તીર્થોદ્ધારનો પ્રથમ નંબરનો લાભ તો ગણિવર્ય શ્રી હેમચન્દ્રવિજયજીના ભાગમાં જાય છે. કારણ કે શરૂઆતથી જ તેમણે પોતાની નિશ્રામાં થયેલ પાર્લાના ઉપધાન તથા મલાડના ઉપધાનની મોટી આવક આ ઉદ્ધારના કાર્યમાં ફાળવવા માટે પ્રેરણા કરેલ છે, એટલું જ નહીં પરંતુ પ્રતિષ્ઠાદિના આદેશો વગેરે માટે પણ તેમણે અથાગ પ્રયત્ન કરેલ છે. સાથે સાથે આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપવા ઠેઠ મુંબઈથી જૂનાગઢ પહોંચવા લાંબા લાંબા વિહાર કર્યા. વળી ખંભાતથી તો નૂતન જિનબિંબોની રથયાત્રા પૂર્વક ગામોગામ ખુબ જ શાસનપ્રભાવનાપૂર્વક આવીને આ મહોત્સવને દીપાવવામાં મુખ્ય સહાયક બન્યા છે. વળી મહોત્સવ બાદ વહેલાસર મુંબઈ પહોંચવું આવશ્યક હોવાથી તાત્કાલિક ઉનાળાના વિહારો કર્યા છે. વળી આ પ્રસંગ ઉપર પોતાના અનેક મહત્ત્વના કાર્યોને લંબાવી આ. કલાપૂર્ણસૂરિ પણ પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે મહોત્સવને દીપાવવામાં સહાયક બન્યા છે. - આ. રાજતિલકસૂરિએ જેતડા, ડીસા, રાજપુર, પિંડવાડા, બરલૂટ વગેરે સ્થાનોમાં, ૫. ધર્મજીત્ વિજયજીએ કોલ્હાપુર, ઇચલકરંજી વગેરે સ્થાનોમાં, આ. મિત્રાનંદ સ્., મુનિ પ્રભાકર વિજયજી, મુનિ વિદ્યાનંદવિજયજી વગેરેએ મમત્વભાવ સાથે તીર્થવિકાસાર્થે અનેક સ્થાનોમાં પ્રેરણા-ઉપદેશ આપી નોંધનીય રકમ મોકલાવેલ છે. સાથે સાથે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો દ્વારા વિવિધ સંઘોમાં પ્રેરણા થતાં અનેક સંઘોએ લગભગ લુપ્ત પ્રાયઃ થવાની સંભાવનાવાળી આ કલ્યાણકભૂમિનું પુનઃ ઉત્થાન કરવામાં સહાયક બની અમૂલ્ય લાભ લીધો છે. આ રીતે ઝાઝા હાથ રળીયામણાના ન્યાયે અનેક વ્યક્તિ, સંસ્થા, સંઘોના સાથ સહકારથી તીર્થોદ્ધારનું કાર્ય ખૂબ સરળતાથી પૂર્ણ થવા પામ્યું છે, આ જ રીતે ભવિષ્યમાં પણ સૌ કોઇ રસપૂર્વક આ કલ્યાણકભૂમિનો મહીમા વધારવા માટે હંમેશા તત્પર રહેશે તેવી આશા આ તબક્કે અસ્થાને નહીં ગણાય. અંતમાં આ તીર્થોદ્ધાર અંગેના કાર્ય માટે કોઈને પણ મારા દ્વારા બોલવામાં, લખવામાં કે ચિંતવવા દ્વારા મન, વચન, કાયાથી મનદુ:ખ થવામાં નિમિત્તભૂત બનાયું હોય તો હું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે માંગુ છું અને મારા સંયમજીવનની મર્યાદાના ઉલ્લંઘન દ્વારા કોઈપણ આદેશાત્મક આચરણ થયું હોય કે પરમાત્માના માર્ગવિરુદ્ધ કંઈ આચરણ થયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ. લી. આ. હિમાંશુસૂરિ ૧૪a Page #176 -------------------------------------------------------------------------- ________________ ( જદીમાં જોઈએ છે છે એ પછી ? એક આuol તિનો પડઘો મળે ! canon Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રણ વીના બની મહેકી ઊઠ 2 કોઇને બસ પુષ્પ આપની યાહ૦૦ ૧૪૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ આ. નરરત્નસૂરિ સ્મારક ટ્રસ્ટ સંચાલિત ધર્મરસિક તીર્થવાટિકા ચરમતીર્થપતિ, આસનોપકારી, શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા... પ્રભુ મહાવીરે શાસનની ધુરા પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને સોંપી હતી અને ૧૧ ગણધરોમાં Bags સૌથી દીર્ધાયુ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીને ગણની ધુરા સોંપી હતી... પરમાત્મા મહાવીરના નિર્વાણ બાદ આઠ વર્ષે શ્રી ગૌતમસ્વામી પણ શિવવધૂને વરવા વિદાય થયા... પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીના હાથમાં પ્રભુશાસન-સંઘ-ગણની જવાબદારી આવી... તેઓશ્રી પણ પોતાની જવાબદારી અદા કરી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પરમપદને પામ્યા.... આ વાતને પૂરા ૨૫૦૦ વર્ષના વહાણા વીતી ગયા તે અવસરે પરમાત્મા મહાવીરના નિર્વાણને ૨૫૨૦વર્ષ થયા હતા... | ભરતક્ષેત્રની ધન્યધરા ઉપર શ્રમણ ભગવાન મહાવીરના ચીંધેલા માર્ગે સંયમજીવનની આરાધના કરી રહેલા શ્વેતાંબર મૂર્તિપૂજક, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે સમસ્ત પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજી ભગવંતોના આદ્યપુરુષ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીના આ શાસન-સંઘ-ગણ ઉપર અનંતોષકાર થયેલા છે. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવંતના ૨૫૦૦મા નિર્વાણ વર્ષ અવસરે શાસન-સંઘ-ગણ ઉપર થયેલા અનંતોષકારની અંશાત્મક ઋણમુક્તિ અર્થે શ્રી સકળ સંઘોમાં કંઈક વિશિષ્ટકોટિની આરાધનાનું આયોજન થાય તેવી શુભ ભાવના સં. ૨૦૫૦ની સાલમાં સરળ સ્વભાવી, નમ્રતામૂર્તિ પ. પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના હૈયામાં આકાર લેવા માંડી અને તે માટે સકળ સંઘમાં આ અંગે સક્રિયતા લાવવા તેઓશ્રીએ વિશિષ્ટ આયોજન થઈ શકે તેની વિસ્તૃત માહિતી દર્શાવતી એક પત્રિકા ચારે તરફ વિવિધ સંઘોમાં મોકલાવેલ હતી. સાથે સાથે સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વીસમ્રાટ પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પણ વિશિષ્ટ આયોજન થાય તેની રૂપરેખા ઘડી રહ્યા હતા... પણ... પણ.... ભવિતવ્યતાના યોગે તેઓશ્રીની આ શુભ વિચારણા આચરણમાં મૂકાય તે પૂર્વે જ પ.પૂ.આ. નરરત્ન સૂરિમહારાજ સાહેબ શાશ્વત સુખની સ્ફટિકમય શ્વેતશિલા ઉપર આરૂઢ થવા આ ભરતક્ષેત્રની ભવ્યભૂમિથી વિદાય ૧૫o Page #179 -------------------------------------------------------------------------- ________________ લઈ અનંત સુખની યાત્રાના આગામી મુકામ ભણી પગરવ માંડી ચૂક્યા... સમસ્ત જૈનસંઘના પંચમહાવ્રતધારી પૂજ્યોના આદ્યપુરુષ આસન્નોપકારી શ્રી સુધર્માસ્વામી ભગવંતના અનંતોપકારની અંશાત્મક ઋણમુક્તિની પ. પૂ. આ. નરરત્નસૂરિ મહારાજ સાહેબની અધૂરી રહેલી ભાવનાને સાકાર કરવા તેઓશ્રીના સંસારી પિતાશ્રી સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વીસમ્રાટ પ. પૂ. આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી રાજનગર (અમદાવાદ)-વાસણા મધ્યે પ. પૂ. આ. નરરત્ન સૂ. સ્મારક ટ્રસ્ટનું સ્થાપન થયું જેના દ્વારા શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનના ચતુર્વિધસંઘની સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યચારિત્રની આરાધનાર્થે નીચે મુજબ વિવિધઆયોજન સભર એક વિશાળ સંકુલનું સર્જન થવા પામેલ છે. જેનો શ્રેય પૂજ્યપાદશ્રી ના લઘુબંધુ શ્રી રસસિકભાઈ ફૂલચંદભાઈ શાહને જાય છે. જેઓ શ્રીએ પૂજયપાદશ્રીની અંતર ઇચ્છા પૂર્ણ કરવા કોઈપણ સંકલ્પ-વિકલ્પ કર્યા વિના એકાવનલાખનું પોતાનું યોગદાન કરી પૂ. આ.શ્રી હિમાંશુ સૂ.મ.સાની અસીમકૃપાને પ્રાપ્ત કરીને આરાધાની ગગનચૂંબી ઇમારતના પાયા બનાવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કર્યું (૧) આ. નરરત્નસૂરિ, સ્મૃતિમંદિર : વિનય, નમ્રતા, મૃદુતા, ઉદારતા, સહિષ્ણુતા, સૌમ્યતા, આબાલવૃદ્ધ ભક્તિ વૈયાવચ્ચમાં તત્પરતા, અવિહડ પરમાત્મભક્તિ, પાપભીરુતા, જિનાજ્ઞાબહુમાન, ત્યાગ, વૈરાગ્ય, લઘુતા આદિ અનેક ગુણોથી યુક્ત એવા પ.પૂ.આ. નરરત્નસૂરિ મહારાજ સાહેબ સં. ૨૦૫૧ ફાગણ વદ અમાસના સવારે ૮.૪૨ કલાકે અનેક આચાર્યો-સાધુ-સાધ્વીજી ભગવંતો સમેત ચતુર્વિધસંઘની સાથે સ્વયં પણ શ્રી નમસ્કાર મહામંત્રનું રટણ કરતાં કરતાં અદ્ભુત સમાધિ સાથે પંડિતમરણ પામ્યા હતા. ચૈત્ર સુદ-૧ના દિવસે સ્વર્ગસ્થ આ. નરરત્નસૂરિ મહારાજ સાહેબના પાર્થિવદેહની અગ્નિસંસ્કારવિધિ વાસણા મધ્યેના આ સંકુલમાં કરવામાં આવી હતી. સ્વ. પૂજ્યશ્રીના ગુણદેહને સદાકાળ માટે જીવંત અને જવલંત રાખવા માટે આ અગ્નિસંસ્કારભૂમિ ઉપર એક નયનરમ્ય અષ્ટકોણ ‘આ. નરરત્નસૂરિ સ્મૃતિમંદિર’નામનું ગુરુમંદિર નિર્માણ પામેલ છે જેમાં સ્વ. પૂજ્યશ્રીની પંચધાતુની પ્રતિમાજી પધરાવવામાં આવેલ છે તથા અગ્નિસંસ્કાર સ્થાને એક સ્તૂપ ઉપર સ્વ. પૂજ્યશ્રીની ચરણપાદુકા પધરાવવામાં આવેલ છે. સાથે સાથે સ્વ. પ.પૂ.આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ, સ્વ. પ.પૂ.આ. જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને સ્વ. પ.પૂ.આ. ૧૫૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રતિકૃતિઓ તથા ચરણપાદુકા સ્થાપિત કરવામાં આવેલ છે. વળી સ્વ. ૫.પૂ.આ. નરત્નસૂરીશ્વરજી મહારાજની દીક્ષાકાલીન બાલ્યાવસ્થાની પ્રતિકૃતિ (૧.) પૂ. શ્રી મણિવિજય દાદા (૨.) શ્રી પૂ. બુદ્ધિવિજયજી મહારાજ સાહેબ (૩.) પૂ. આ. શ્રી વિજયાનંદ સૂ. મહારાજ સાહેબ (૪.) પૂ. આ. શ્રી કમલ સૂ. મહારાજ સાહેબ (૫.) પૂ. ઉપા. શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ (૬.) પૂ. આ. શ્રી દાન સૂ. મહારાજ સાહેબ (૭.) પૂ. આ. શ્રી પ્રેમ સૂ. મહારાજ સાહેબની સામૂહિક તથા પૂ. રામચંદ્ર સૂ. મહારાજ સાહેબની પ્રતિકૃતિઓ પણ સ્થાપન કરવામાં આવેલ છે. (૨) સુધમવિહાર : સમસ્ત જૈનસંઘના પંચમહાવ્રતધારી પૂજ્યોના આદ્યપુરુષ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવાનના ૨૫મા નિર્વાણશતાબ્દિ વર્ષ નિમિત્તે પ્રાયઃ સૌ પ્રથમ એવા આ ચૌમુખજી મહાવીર પરમાત્મા સમેત ૧૧ ગણધરાદિ પાટપરંપરાના પૂજ્યોની સ્મૃતિ કરાવતા સુધર્માવિહાર નામના આ જિનાલયનું સર્જન થયેલ છે. સુધર્માવિહારના પ્રથમ માળે સમ્યગદર્શન રંગમંડપની મધ્યમાં આપણા આસન્નોપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરની નયનરમ્ય ૩૫ ઇંચની ચૌમુખજી પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવેલ છે. તે પ્રભુજીની નજીક નીચેના પહેલા ગઢમાં ૧૧ ગણધર ભગવંત તથા અંત્યકેવલી જંબુસ્વામીની પ્રતિમાજી, નીચે બીજા ગઢમાં ચૌદપૂર્વધર તથા દસપૂર્વધર પૂજ્યોની પ્રતિમાજી, નીચે ત્રીજા અને ચોથા ગઢમાં પાટપરંપરાના અન્ય મહાત્માઓની ચરણપાદુકાઓ ફરતે પધરાવવામાં આવેલ છે. આ સંકુલમાં પ્લાન-વૃદ્ધ આરાધનાધામમાં બિરાજમાન વિહાર કરવા અસમર્થ એવા ગ્લાન-વૃદ્ધ સાધ્વીજી ભગવંતોને એક જ સ્થાનમાં રહી વિવિધ તીર્થની ભાવયાત્રા થઈ શકે તે માટે વિવિધ કલાકૃતિ સમેત લગભગ ૯ફુટx૯ફુટના સાત વિવિધ તીર્થપટો સ્થાપન કરવામાં આવેલ છે. તે દરેક તીર્થપટોની એક બાજુ તે તે તીર્થના મૂળનાયકની ૩૫ ઇંચની પ્રતિમાજી પધરાવવામાં આવેલ છે તથા બીજી બાજુ તે તે તીર્થની સ્પર્શના કાજે તે તે તીર્થભૂમિની પાવનકારી પાષાણની શિલાઓ સ્થાપન કરવામાં આવેલ છે. આ રંગમંડપમાં પ્રભુ મહાવીરના જીવનચરિત્રના અત્યંત આકર્ષક ચિત્રપટો તથા જૈનશાસન સંબંધિત અનેક માહિતી પૂરી પાડતાં કાચમાં કલાકૃતિ કરેલ કેટલાક ચિત્રપટો મૂકવામાં આવેલ છે. સુધર્માવિહારના નીચેના ધર્મઆરાધના ખંડમાં અશક્ત એવા વૃદ્ધોને પરમાત્માની પૂજાની અનુકૂળતાર્થે જેના ઉપર સમસ્ત અંજનશલાકાવિધિ કરવામાં આવી હતી તે મહાપ્રભાવક ૧૧ ઇંચના સંગેમરમરના મહાવીરસ્વામી પરમાત્માની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ છે. આ પ્રતિમાજીમાંથી પ્રસંગોપાત અનેકવાર અમીઝરણા થવાના પ્રસંગો બન્યા છે. આ પ્રભુજીની ફરતે ચાર દિશામાં શાસનના અધિષ્ઠાયિકા સિદ્ધાયિકા ૧૫૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ દેવી, પદ્માવતી દેવી, ચક્રેશ્વરી દેવી તથા અંબિકાદેવીની જેસલમેરના પીળા પાષાણની પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવેલ છે. સાથે સાથે જૈનશાસનના પ્રભુ મહાવીરના શાસનના પ્રતિષ્ઠિત શ્રાવકોની પ્રતિમાજીઓ પણ બિરાજમાન કરવામાં આવેલ છે.. આ આરાધનાખંડમાં પ્રભુ મહાવીરના જીવનચરિત્ર, પ્રભુના શાસનના પ્રભાવક ૨૭ સાધુ ભગવંત, ૨૭ સાધ્વી જીભગવંત, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાની પ્રતિકૃતિઓ લેમીનેશન કરી દર્શનાર્થે મૂકવામાં આવેલ છે. સાથે જૈન તત્ત્વજ્ઞાનને લગતાં કેટલાક ચિત્રો તથા વિવિધ ભાષામાં તૈયાર થયેલ શ્રી નમસ્કાર મહામંત્રની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવેલ છે. આ જિનાલયની ફરતે ઝરૂખામાં મોઝેક ટાઈલ્સમાં પરમાત્મા મહાવીરના જીવનચરિત્રના સાત પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે. પરમાત્માની આજ્ઞાને શિરોમાન્ય કરવાનું સૂચન કરતાં ‘તિલક' કરવાના સ્થાને જ્યારે શ્રાવકવર્ગ પોતાના કપાળે તિલક કરે ત્યારે પર્ણમાં નજર ઊંચી કરતાં મૂળનાયક પરમાત્માના અદ્ભુત દર્શન થાય તે વખતે જિનાજ્ઞા શિરોમાન્ય કરી રહ્યા છીએ તેવા ભાવ પ્રગટ થાય તેવી દર્પણની વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવેલ છે. આવી અનેક કલાકૃતિ-વિવિધતા સભર આ જિનાલયનું નિર્માણ થયેલ છે. (૩) શ્રી સુધર્માસ્વામી ગ્લાન-વૃદ્ધ આરાધનાધામ: ‘નો જિલ્લા દસેવ સો માં સેવ'' એટલે ‘જે ગ્લાન(બિમાર)ની સેવા કરે છે તે મારી સેવા કરે છે.” જિનેશ્વર પ્રભુના આ વચનને લક્ષમાં રાખી શ્રી સુધર્માસ્વામી ભગવંતના વંશમાં આવેલા પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોના સંયમજીવનની ઢળતી સંધ્યાએ જ્યારે તેઓશ્રી ગ્લાન-વૃદ્ધાવસ્થાના કારણે વિહાર કરવા અસમર્થ હોય ત્યારે તેઓને સમાધિપૂર્વક સંયમારાધના થઈ શકે તે માટે આ આરાધનાધામનું નિર્માણ થયેલ છે, જેમાં હાલ અનેક ગ્લાન-વૃદ્ધ સાધ્વીજી ભગવંતો સંયમજીવનની આરાધના સમાધિપૂર્વક કરી રહ્યા છે. અહીં પૂજ્યોની સમાધિપૂર્વક આરાધના માટે આવશ્યક વૈયાવચ્ચની વ્યવસ્થા કરવામાં આવેલ છે. | (૪) શ્રી અષ્ટાપદ સ્થાપત્ય તીર્થ: યુગાદિદેવશ્રી ઋષભદેવ (આદિનાથ) પરમાત્માનું નિર્વાણ જે પાવનભૂમિએ થયેલ તે કલ્યાણક ભૂમિ ઉપર પરમાત્માના સંસારી જ્યેષ્ઠપુત્ર મહારાજા ભરત ચક્રવર્તી દ્વારા સિંહનિષદ્યા નામના અત્યંત દેદીપ્યમાન જિનપ્રાસાદનું નિર્માણ કરાયું હતું જેમાં વર્તમાન ચોવીસીના તીર્થંકર પરમાત્માના સ્વ-સ્વ વર્ણ, દેહ પ્રમાણવાળી, રાજવર્તરત્ન, રત્નોની પ્રતિમાઓ ભરાવવામાં આવી હતી. સાથે સાથે Page #182 -------------------------------------------------------------------------- ________________ મરુદેવા માતા તથા પોતાના ૯૯ ભાઈ મહારાજોની પ્રતિમા તથા સ્તૂપોની સાથે વૈભવી છત્ર, પરિકરયુક્ત અનેક વૈભવથી આ પ્રાસાદને વિભૂષિત કરાયેલ હતો. આ અલૌકિક પ્રાસાદની રક્ષા કાજે અષ્ટાપદ પહાડ ચારેય તરફથી એક યોજનના આઠ પગલા જેવો બનાવવામાં આવ્યો હતો. આ તીર્થની રક્ષા કાજે સગર ચક્રવતીના ૬૦,000 પુત્રો દ્વારા ચારેય તરફ એક-એક યોજન ઊંડી ખાઈ કરી તેમાં પાણી ભરવામાં આવેલું હતું જે પાણી નાગકુમાર દેવના આવાસોમાં પ્રવેશવાથી તેઓ કોપાયમાન થતાં ૬૦,૦૦૦ પુત્રોને એકસાથે ભસ્મીભૂત કરવામાં આવ્યા હતા, આ પ્રાસાદમાં પરમાત્મભક્તિ દ્વારા રાવણે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું હતું, પાત્રમાં અંગુઠો મૂકી એક જ પાત્રી દ્વારા ૧૫૦૩ તાપસમુનિને ખીરના પારણા પરમાત્મા મહાવીરના શિષ્ય અનંત લબ્લિનિધાન ગૌતમસ્વામીએ કરાવ્યા હતા અને પોતાના મોક્ષગમનની શંકાનું સમાધાન પ્રાપ્ત કરવા તેઓશ્રીએ સ્વલબ્ધિથી સૂર્યકિરણોનો સહારો લઈ આ તીર્થની યાત્રા કરી હતી. | વર્તમાનકાળમાં લુપ્ત આવા મહામહિમાવંત શ્રી અષ્ટાપદ મહાતીર્થના સાક્ષાત્ દર્શન-પૂજન કરવા માટે આપણે સૌ અસમર્થ હોવાથી પ.પૂ.આ. હિમાંશુ સૂ. મ.સા.ની પાવનીય પ્રેરણાથી આ અષ્ટાપદ મહાતીર્થની સ્મૃતિ અર્થે શ્રી અષ્ટાપદ સ્થાપત્યતીર્થનું અહીં નિર્માણ કરવામાં આવેલ છે. આ તીર્થમાં અનેકવિધ વિશેષતાઓનું દર્શન થાય છે. જેમ કે(૧) હિમાલયની ઝાંખી કરાવતો લગભગ ૩૦ ફુટ ઊંચો શ્વેતવણય અષ્ટાપદ પહાડ જેના ઉપર સુવર્ણ મંદિરનું નિર્માણ થયેલ છે. (૨) પરમાત્માના નિર્વાણસ્તુપ ઉપર લગભગ ચાર ફૂટના પંચધાતુના પગલાં પધરાવવામાં આવેલ છે, તેની વચ્ચે વિશ્વ માત્રમાં પ્રાયઃ પ્રથમવાર પારાની (દશ) પ્રતિમાજી જાહેરમાં પધરાવવામાં આવી છે, જે પ્રતિમા ૧૧ઇંચના અષ્ટાપદજીમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે... (૩)ચોવીસ તીર્થંકર પરમાત્માની સ્વવર્ણની રંગીન પાષાણમાં તૈયાર થયેલ ઉસ્થિત-અર્ધપદ્માસનમુદ્રાની નયનરમ્ય પ્રતિમાજીઓ પધરાવવામાં આવેલ છે. (૪) મરુદેવા માતાને હાથીની અંબાડી ઉપર કેવળજ્ઞાનની પ્રતિમાજી, ૯૯ ભાઈ મહારાજની પ્રતિમાજી, બહેન સાધ્વીજી બ્રાહ્મી-સુંદરીની પ્રતિમા, તથા ભરત મહારાજાની પ્રતિમાજી પધરાવવામાં આવેલ છે. (૫) અષ્ટાપદ તીર્થમાહાભ્યના પ્રસંગોને હાલતી ચાલતી રચનાઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત સુવર્ણ, રજત, રત્નમય રંગમંડપો તૈયાર કરવામાં આવેલ છે, અનેક કલાયુક્ત રચનાઓ પ્રદર્શિત કરવાની ભાવિ યોજનાઓ છે. ધર્મરસિક તીર્થવાટિકાના આ સંકુલમાં કાર્યાલય, પાણીની પરબ, અતિથિખંડ વગેરે તૈયાર થયેલ છે અને ભાવિમાં યાત્રિકો માટે વિશાળ ધર્મશાળા, ભોજનાલયનું પણ નિર્માણ વગેરે અનેક કાર્યોની શરૂઆત થયેલ છે. : સ્થળ : ધર્મરસિક તીર્થવાટિકા એકતા ટાવર પાસે, આ. નરરત્નસૂરિ માર્ગ, વાસણા-બેરેજ, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૩૭ (સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૮) ૬૫૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી તારંગા તીર્થ પટ શ્રી શંખેશ્વર તીર્થ પટ Page #184 -------------------------------------------------------------------------- ________________ જગમાં તીરથ દો વડા, એક ગઢ ગઢષભ સમોસર્યા, Page #185 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય, ગિરનાર; એક ગઢ નેમકુમાર. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નિર્વાણરૂપ હાથીની અંબાડી ઉપર બિરાજમાન મરુદેવા માતા મટેવ બના મા મિારકુરિહર તેમના ભારત એ મત જ્ઞાતવાસ પર ન ૭.સં.૨૦૬૬ માબાપનો મને સાર્સને સારતે ચોમ સારું હવા ઓછા બો પારા(MERCURY)ની પ્રતિમા Page #187 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણમય ઘુંમટ ઋષભદેવ ભગવાનની ચરણ પાદુકા મયૂર કલાકૃતિ que Page #188 -------------------------------------------------------------------------- ________________ ( ૧ શ્રી મદષભદેવ ૨ શ્રી અજિતનાથ ૩ શ્રી સંભવનાથ ૪ શ્રી અભિનંદનવવામી ૫ શ્રી સુમતિનાથ . 5 શ્રી પHપ્રભા Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવાર્શ્વનાથ .. ૮ શ્રી ચંદ્રપ્રભા ૯ હી ર સામનાથ - - ૧૦ શ્રી શીતલનાથ - ૧૧ શ્રી શ્રેયાંસનાથ થી ક્લ 6 '4 શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૬૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૧૩ શ્રી વિમલનાથ શાંતિનાય ૧૪ શ્રી અનંતનાથ ૧૫ શ્રી ધર્મનાથ Page #191 -------------------------------------------------------------------------- ________________ ળિયગુરવાના રવી નમિનારમાં ૨૨ શ્રી નેમિનાથ * ર૪ શ્રી મહાવીર સ્વામી - Page #192 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્ય હિમાશુસૂરિપ્રેરિત શ્રી સિદ્ધાચલ ગિરનારાદિ તીર્વાવતાર ટ્રસ્ટ સંચાલિત સુવર્ણગુફાયુક્ત સિદ્ધાચલ તીર્થધામ ગામ : માણેકપુર, તાલુકા : માણસા, જિલ્લો : ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં માણસાથી માત્ર પાંચ કિ.મી. ના અંતરે માણેકપુર ગામ આવેલું છે. આ માણેકપુર ગામ પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબનું વતન છે. સં. ૨૦૫૫ના વૈશાખ માસમાં શ્રી સિદ્ધાચલ અને ગિરનારની યાત્રા કરવા અસમર્થ એવા વૃદ્ધો માટે તથા નજીકના ક્ષેત્રમાં જ આ તીર્થોનું સ્મરણ કરાવે તેવા સ્થાપત્યતીર્થનું નિર્માણ કરાવવા માટે કોઈ દિવ્ય સંકેતોના આધારે પરમપૂજ્ય આચાર્ય ભગવંતશ્રીને પ્રેરણા થવાથી પૂજ્યશ્રીએ આ વાતની ગ્રામવાસીઓ તથા કેટલાક શ્રાવકોને જાણ કરતાં “શ્રી સિદ્ધાચલ-ગિરનારાદિ તીર્વાવતાર ટ્રસ્ટ”ની સ્થાપના થઈ અને તેના દ્વારા સંચાલિત ‘સિદ્ધાચલતીર્થધામ'ના નિર્માણ કાર્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પૂજ્યશ્રીના સં. ૨૦૫૫ના ચાતુર્માસ અને ત્યારબાદની સ્થિરતાના પ્રભાવે વિશ્વમાં અજાયબી સમાન અત્યંત આહાદક એવા આ તીર્થનું સર્જન થવા પામ્યું હતું. | ગામના ચાવડાવંશના દરબારોની સહીયારી મિલકતમાં આ તીર્થભૂમિનો એક ભાગ સામેલ થતો હતો અને અન્ય કેટલીક જમીનો ગામના મહાજનવર્ગના શ્રાવકોની માલિકોની હોવાથી પૂજ્યશ્રીએ પોતાની ભાવના વ્યક્ત કરતા આવા પુણ્યકાર્યમાં અમારી જમીન વપરાય તો અમારો જન્મારો સફળ થઈ જાય તેવા ભાવોલ્લાસ સાથે તે દરબાર ભાઈઓ તથા શ્રાવકવર્ગે પોતાની જમીન આ ટ્રસ્ટને દાનમાં આપી હતી. સિદ્ધાચલતીર્થધામનું મુખ્ય સંકુલ લગભગ ૭૦ ફુટ x ૭૦ ફુટના વિસ્તારમાં આવેલું છે. આ જગ્યામાં સિદ્ધગિરિના પહાડની સ્મૃતિ કરાવનારા ૨૦ ફૂટના પહાડની રચના કરવામાં આવેલી છે. સંકુલમાં પ્રવેશ કરતાંની સાથે “જયતળેટી” ના દર્શન થતાં જ સૌના મુખમાંથી શબ્દો સરી પડે ‘અરે ! આ તો પાલીતાણા છે!’’ અને ૫-૭ વર્ષની ઉંમરના બાળકને પણ આ પહાડ ચડતાં ચડતાં પાલીતાણાની યાત્રા કરતાં હોય તેવા ભાવો જાગે છે. ૧૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ આ તળેટીમાં શાશ્વતા સિદ્ધાચલતીર્થમાંથી લાવેલી શિલાઓની સ્થાપના કરવામાં આવેલ છે જેની સ્પર્શના-પૂજના દ્વારા દેહમાં સિદ્ધગિરિની સ્પર્શના કર્યાનો રોમાંચ અનુભવી શકાય છે. આ જયતળેટીની બાજુમાં સિદ્ધક્ષેત્રના અધિષ્ઠાયક દેવ શ્રી કવડયક્ષ તથા શાસનના અધિષ્ઠાયિકા શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિમાજીઓ ગુફામાં પધરાવવામાં આવેલ છે. બાજુમાં શાશ્વતા તીર્થમાં બિરાજમાન છે તે રીતે શ્રુતદેવી મા સરસ્વતીની ગુફામાં ખૂબ જ નયનરમ્ય પ્રતિમાજી સ્થાપિત કરવામાં આવેલી છે. બાજુમાં સમવસરણમંદિર બનાવેલ છે. ધીમે ધીમે આગળ પગથિયાં ચડતાં માર્ગમાં ડાબે ખોનામંદિર, બાબુનું દેરાસર, જલમંદિર તથા જમણે વિવિધ દેરીઓના દર્શન થાય છે. આગળ વધતાં ક્રમસર પહેલો વિસામો, ભરત ચક્રવર્તીના પગલાં, ધોળી પરબ, બીજો વિસામો, ઈચ્છાકુંડ - ત્રીજો વિસામો, શ્રી નેમિનાથ પ્રભુના પગલાં, લીલી પરબ, કુમાર કુંડ, હિંગળાજનો દડો, કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં, છાલાકુંડ, શ્રીપૂજ્યની ટૂંકમાં શ્રી પદ્માવતી દેવી વગેરેની દેરીઓ, દ્રાવિડવારિખૂિલાદિની દેરી, હીરાબાઈનો કુંડ, ભૂખણદાસનો કુંડ, હનુમાનધારા, નવટુંક જવાનો માર્ગ, તથા રામપોળ થઇને ઉપરના જિનાલયોની સ્મૃતિ માટે શ્રી મોતીશાની ટૂંક, શ્રી દાદાની ટૂંક, શ્રી શાંતિનાથ જિનાલય, શ્રી પુંડરીકસ્વામીની દેરી તથા શ્રી ચૌમુખજી ટૂંક આ પાંચ જિનાલયોની એક એક દેરી બનાવી તેમાં તે તે જિનાલયોના મૂળનાયકની અંજનશલાકાયુક્ત પ્રતિમાજીઓને પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે. મુખ્ય દાદાના જિનાલયની પાછળની બાજુ રાયણપગલાંની દેરીમાં શ્રી આદિનાથ પ્રભુના પગલાંની પણ સ્થાપના કરવામાં આવેલી છે. | આગળ વધતાં ઘેટીની બારીએ જતાં જમણી બાજુ ચૌમુખજીના જિનાલયની પાછળ નવટૂંકની અન્ય ટૂંકોની માત્ર દેરી પધરાવવામાં આવેલી છે. ઘેટીની બારીથી નીચે ઉતરતાં ઘેટી પગલાંની દેરી પણ આવે છે જેમાં પણ શ્રી આદિનાથ પ્રભુના પગલાંની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. પહાડ ઉપરના શ્રી શાંતિનાથ દાદાના જિનાલયની બાજુમાંથી છ ગાઉની યાત્રા કરવા જવા માટેનો માર્ગ આવે છે ત્યાંથી પણ ઘેટીના પગલાંની દેરીએ જઈ શકાય છે. - આ સિદ્ધાચલ તીર્થધામનું મુખ્ય આકર્ષણ તો સુવર્ણગુફા છે. શત્રુંજય માહાસ્ય આદિ અનેક ગ્રંથોમાં ઉલ્લેખ આવે છે કે, જ્યારે સગર ચક્રવતીનો કાળ હતો ત્યારે ઈન્દ્ર મહારાજા તેમને વિનંતી કરે છે કે, “આ પડતો કાળ આવી રહ્યો છે તેથી ભરત મહારાજાદિએ ભરાવેલા બહુમૂલ્ય કીંમતી રત્નોના પ્રતિમાજીઓનું રક્ષણ કરવા તેને યોગ્ય સ્થાને પધરાવવા પ્રબંધ કરવો જોઈએ.” તે સમયે સગર ચક્રવર્તી ઈન્દ્ર મહારાજાને વિનંતી કરે છે કે, “આપ વિશિષ્ટ શક્તિસંપન્ન છો તેથી આ પ્રતિમાજીઓ ક્યાં સુરક્ષિત રહી શકે તે આપ જણાવો.” તે વખતે ઈન્દ્ર મહારાજા સુવર્ણગુફાનો ઉલ્લેખ કરીને જણાવે છે કે, “આ સુવર્ણગુફા સિદ્ધગિરિના પહાડમાં આવેલી છે જેનું દ્વાર પશ્વિમ દિશા તરફ છે. આ સુવર્ણગુફા દેવોથી અધિષ્ઠિત હોવાથી કોઈ સામાન્ય જન ત્યાં સુધી પહોંચવા માટે અસમર્થ બને છે. પરંતુ જે ભવ્યાત્માઓ ત્રીજા ભવે મોક્ષમાં જવાના હોય તેવા જ આત્માઓ તથા દિવ્યાત્માઓ જ આ સુવર્ણગુફાના દર્શન પામી શકે છે, તેથી આ બહુમૂલ્યવાન પ્રતિમાજીઓને તમે સુવર્ણગુફામાં સુરક્ષિત રખાવી દો.” આવી સુવર્ણગુફાને વાસ્તવિક સ્વરૂપે તો આપણે સિદ્ધગિરિના પહાડમાં જોવા અસમર્થ છીએ તેથી તેની સ્થાપના તરીકે એક વિશિષ્ટ સુવર્ણગુફાનું આ સિદ્ધાચલતીર્થધામમાં નિર્માણ કરવામાં આવેલ છે. આ સુવર્ણગુફામાં જવાનો માર્ગ શરૂ થતાં જ કોઈ વિશિષ્ટ ભાવોની અનુભૂતિ થાય છે અને જ્યાં સુવર્ણગુફામાં પ્રવેશ થાય ત્યાં તો વિસ્મય પામી જવાય કે આપણે ક્યાં આવી ગયા છીએ? શ્રી આદિનાથ પરમાત્માની મનોહર, મધુર સ્મિત વેરતી પ્રતિમાજીના દર્શન કરતાં સાક્ષાત્ પ્રભુજી આપણી સામે બેસીને વાતો કરતાં હોય તેવી સ્વાનુભૂતિ લગભગ દરેક ભવિકજનોને થાય છે. જીવન દરમ્યાન સાધિક ૧૧૫00 આયંબિલ અને barya Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩000 ઉપવાસ કરનારા તીર્થપ્રણેતા પ. પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના અખંડ ચાલતાં ૪૩00 ઉપરાંત આયંબિલ દરમ્યાન વચ્ચે માત્ર મગનું પાણી અને ભાત વાપરીને ૨૦ દિવસમાં ૧ લાખ નમસ્કાર મહામંત્રનો જાપ આ સુવર્ણગુફામાં કરેલ હોવાથી આ ગુફામાં કોઈ આધ્યાત્મિક ચુંબકત્વનો અનુભવ લગભગ બધાને થાય છે અને બે મિનિટમાં દર્શન કરીને બહાર નીકળવાની ભાવના સાથે પ્રવેશેલો ભાવિકવર્ગ આ પ્રભુના દર્શનમાં એવો લીન થઈ જાય છે કે તેઓ માટે સમય પણ થંભી જતો હોય તેવો અહેસાસ થાય છે, અને એક કલાક પછી પણ બહાર નીકળવામાં કચવાટનો અનુભવ થતો હોય છે. આ તીર્થધામમાં સેંકડો જૈન-અજૈનો દર્શનાર્થે આવતાં હોવાથી અજૈન વર્ગને પણ શ્રદ્ધાનું કારણ બને તે માટે જયતળેટીની આગળ જ ડાબી-જમણી બાજુના બે ગોખલામાં અનુક્રમે શ્રી અમમસ્વામી (શ્રીકૃષ્ણ વાસુદેવનો આત્મા) તથા શ્રી સિદ્ધપરમાત્મા (શ્રી દશરથપુત્ર શ્રીરામચંદ્રજી મહારાજનો આત્મા) ની પ્રતિમાજીઓ પધરાવવામાં આવેલી છે. માણેકપુરરત્ન ગુરુમંદિર માણેકપુર નિવાસી શેઠશ્રી શીરચંદ રૂગનાથ શાહ પરિવારમાં શ્રી ફૂલચંદ લલ્લુભાઈના સુપુત્રો માણેકભાઈ (પ.પૂ. આ. શ્રી જિતમૃગાંક સૂ.મ.સા.), હીરાભાઈ (પ.પૂ.આ. શ્રી હિમાંશુ સૂ.મ.સા.) તથા પૌત્ર ચીનુભાઈ (૫.પૂ. આ. શ્રી નરરત્ન સૂ.મ.સા.) જેવા કુલદીપકોએ પરમાત્મા મહાવીરે ચીંધેલા સંયમમાર્ગને ગ્રહણ કરી યાવત્ પરમેષ્ટિપદના તૃતીય આચાર્યપદ પ્રાપ્ત કરી જૈનશાસનની અદ્ભુત સેવા કરી છે, તેની ચિરકાલીન સ્મૃતિ અર્થે તેઓશ્રીના સંસારી ભાઈઓ સ્વ. મંગળદાસભાઈ (હ. ધીરુભાઈ), પુનમભાઈ, રસિકભાઈ, રમણભાઈની સહીયારી માલિકીનું ઘર આ ગુરુમંદિરના નિર્માણ કાર્ય માટે ભેટ ધરવામાં આવેલ જ્યાં રસિકભાઈએ પોતાના સ્વદ્રવ્યથી ગુરુમંદિરનું નિર્માણ કરાવીને આ ગુરુમંદિર સંસ્થાને અર્પણ કરેલ છે. • આ ગુરુમંદિરમાં મુખ્ય ત્રણ દેરીઓમાં (૧) ૫.પૂ.આ. શ્રી જિતમૃગાંક સૂ. મ. સા. (૨)૫.પૂ. આ. શ્રી નરરત્ન સૂ.મ. સા. અને (૩) પ. પૂ. આ. શ્રી હિમાંશુ સુ.મ. સા. ની સંગેમરમરની ૧૬૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ ચરણપાદુકાઓ પ્રતિષ્ઠાપિત કરવામાં આવેલ છે અને સાથે ત્રણેય આચાર્ય . વાવ બિહોલાએ પોતાના ઘરની ભૂમિ સંસ્થાને અર્પણ કરતાં શ્રાવિકાવર્ગની ભગવંતોની પ્રતિકૃતિનું સ્થાપન કરવામાં આવેલ છે. આરાધનાર્થે તથા પૂજ્ય સાધ્વીજી ભગવંતોની સ્થિરતા માટે ચંદનબાળા I , સિદ્ધાચલતીર્થધામના મૂળનાયક શ્રી આદિનાથ પરમાત્માના મુખ્ય આરાધના ભવનનું સંસ્થા દ્વારા નિર્માણ થયેલ છે. ગણધર શ્રી પુંડરીકસ્વામી, વર્તમાન તીર્થપતિ શ્રી મહાવીરપ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજી તથા આપણા આદ્યગુરુ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીની | ભોજનાલય તથા ધર્મશાળા પ્રતિમાજીઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. યાત્રિકોની સુવિધા માટે અહીં ભોજનાલયના મકાનનું નિર્માણ કાર્ય ' , ગુરુમંદિરમાં ફરતી દિવાલના ગોખલામાં પરમોપકારી એવા પુજ્યો (૧.) થયેલ છે જ્યાં નવકારશી, જમણવારની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. પૂ. શ્રી મણિવિજય દાદા (૨) શ્રી પૂ. બુદ્ધિવિજયજી મ.સા. (૩.) પૂ. આ. શ્રી ભાતાખાતું પણ કાયમ ચાલે છે. આ ભોજનશાળાની ઉપર ધર્મશાળાનો હોલ વિજયાનંદ સ્. મ. સા. (જ.) પૂ. આ. શ્રી કમલ સુ. મ. સા. (પ.) ૫. ઉપા. શ્રી તથા ચાર રૂમાં યાત્રિકાને ઉતરવા માટે બનાવવામાં આવેલી છે. તે સિવાય વીરવિજયજી મ.સા. (૬.) પૂ. આ. શ્રી દાન સ. મ. સા. (૭.) ૫. આ. શ્રી પ્રેમ સ. કાર્યકરાદિ માટેના રહેવાસ સ્થાન વગેરેની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં મ. સા. (૮.)પૂ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા (૯.) પ.પૂ.આ. શ્રી હિમાંશુ આવેલી છે. સૂ. મ.સા.ના રજોહરણ દાતા પૂ. આ. શ્રી સિદ્ધિ સૂ. મ. સા. (પૂ. બાપજી : સ્થળ : મહારાજ) ની ચરણપાદુકાઓ તથા પ્રતિકૃતિઓ સ્થાપન કરવામાં આવેલી છે. સિદ્ધાચલતીર્થધામ ફોન ૦૨૭૬૭- ૨૭૩૫૩૧, ૨૭૪૫૦૩ ગુરુમંદિરમાં પ્રવેશ કરતાં જ ડાબી-જમણી બાજુ પૂજ્યશ્રીના સંસારી માતુશ્રી ગામ : માણેકપુર, તાલુકો - માણસા જિલ્લો : ગાંધીનગર, કુંવરબેન અને પિતાશ્રી ફૂલચંદભાઈ પોતાના ત્રણ-ત્રણ કુલદીપકોના દર્શન કરતાં | પીન- ૩૮૨૮૪૫ હોય તેવી મુદ્રામાં તેઓની પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવેલી છે. | (ગાંધીનગર-મહુડી હાઈવે ઉપર ગાંધીનગરથી ૨૦ કિ.મી., મહુડીથી સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી આરાધનાભવના | ૨૦ કિ.મી., માણસા થી ૫ કિ.મી. લીંબોદ્રા ચોકડીથી ૩ કિ.મી.) માણેકપુરના વતની મહેતા હીંમતલાલ પ્રેમચંદ પરિવારની જમીન ગુરુમંદિરને અડીને જ હતી તેના વર્તમાન વારસદાર ભરતભાઈ, માયાબેન આદિ પરિવાર દ્વારા આ ભૂમિ શ્રાવકોને આરાધનાર્થે તથા પૂ. ગુરુભગવંતોની સ્થિરતા માટે સંસ્થાને અર્પણ કરવામાં આવી જેના ઉપર સંસ્થા દ્વારા એક સુંદર આરાધનાભવનનું નિર્માણ કાર્ય થયેલ છે. ચંદનબાળા આરાધનાભવના માણેકપુરના પ્રાચીન જિનાલયની બાજુમાં રહેતા દરબાર પૃથ્વીસિંહજી Page #196 -------------------------------------------------------------------------- ________________ જેયતળેટી YOUR શ્રી સિદ્ધાચલ તીર્થધામ ૧૬૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ * સુવર્ણગુફા Page #198 -------------------------------------------------------------------------- ________________ યથાશક્તિ શાસનસેવા કરે તે શ્રમણ. સ્વજનોનું ધૂનન કરે તે શ્રમણ, પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખે તે શ્રમણ. સદા સાધુસેવામાં જિનાજ્ઞા પાળે તે શ્રમણ. તત્પર હોય તે શ્રમણ. સર્વજીવો પ્રત્યે સમભાવ રાખે તે શ્રમણ. મહાવ્રતોની મૂડીને પ્રાણની જેમ સાચવે તે શ્રમણ. પ્રતિકૂળતામાં આનંદ માણે તે શ્રમણ. કષાયોનું ધૂનના કરે તે શ્રમણ. કીર્તિ-પ્રતિષ્ઠાથી વિરાગી રહે શ્રમણ. સમિતિ-ગુપ્તિના પાલનમાં અપ્રમત્ત હોય તે શ્રમણ. વૃણ-મણિને સમાન ગણે તે શ્રમણ. સંચમસાધનામાં આનંદ માને તે શ્રમણ. કષ્ટોને સમતાથી. સહન કરે તે શ્રમણ. பனுவலைலைலைலைலைலைகை વમેલા સંસારના ભોગસુખોને ભૂલે તે શ્રમણ. અનુકૂળતામાં ઉદાસ થાય તે શ્રમણ. લાભાલાભને સમાન ગણે તે શ્રમણ. કર્મોનું ધૂનના કરે તે શ્રમણ. માન- અપમાનને સમાન ગણે તે શ્રમણ. સુખ:દુખ ને સમાન ગણે તે શ્રમણ , " LE નિર્મળ બ્રહાચર્યનું પાલન કરે તે શ્રમણ. મન પવિત્ર રાખે તે શ્રમણ. ક્ષમા ધારણ કરે તે શ્રમણ. તપ કરે તે શ્રમણ. તીર્થંકર પરમાત્માની આજ્ઞાને સંપૂર્ણપણે આધીન હોય તે શ્રમણ.. Page #199 -------------------------------------------------------------------------- ________________ આપ ફરી નહીં પથારો એ જાણીએ છીએ, ને છતાંય, આ નયનો પ્રતિક્ષા કરે છે આપની પથામણીની... www.jainlibrary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ अभणंताण वि नजइ माहप्पं सुपुरिसाण चरिणं । किं बुल्लंति मणीओ, जाउ सहस्सेहिं धिप्पंति ॥ વગર બોલે પણા મહાપુરુષોનું માહાન્ય તેમના આચરણ અને જીવન દ્વારા જ જણાય છે. શું હજારોના મૂલ્યોથી ખરીદી કરતા મણીઓ કોઈ દિવસ પોતાનું માહાન્ય બોલે છે ? TEtetne नायकाना तरच्यादीsna स्वगागि नगमवावीरमा arepliaReal Sears निvafalodसमास सऽतिकट्ठाजयश्स विवादयसुदानित Page #201 -------------------------------------------------------------------------- ________________ એહવા સાધુતણા પાય વંદી, કરીએ જન્મ પ્રમાણ જી; જિલ્લા સફળ હોવે ગુણ ગાતાં, પામીજે કલ્યાણ જી. .. - પૂ. જ્ઞાનસાગરજી મહારાજ સાહેબ એવા સાધુપુરુષના ચરણોમાં વંદના કરીને જીવનને સફળ બનાવીએ અને મુનિગુણગાન ગાતાં જિલ્લાને પણ સફળ બનાવી આત્મકલ્યાણ કરીએ. dan Education any Page #202 -------------------------------------------------------------------------- ________________ જો #પડશેણીનો કાળ હોત તો 'હિમાંશવિજય #પડશેણી માંડી અવસ્થા ફેવળજ્ઞાન પામી જય એવો ઉગ્રરોટીબો તપ કરે છે.'' - પ.પૂ. ના, ની પ્રેમસૂરીજીવરજી મ.સા. _ હિમાંશુવિજય અને નરરાવિજય આ બ૪ો મહાત્માઓ અમારા સમુદાયની આંખ છે.'' તમે સૌ ડોક્ટરી ઉપચાર માટે મને મુંબઈ લઈ જવા માંગો છો પરંતુ મારું મન તો અમદાવાદમાં બિરાજમાન સંઘસ્થવિરા - પ. પૂ. આ. શ્રી ભદ્રંકર સ. મ. સા. તથા મહાન તપસ્વી પ. પૂ. આ. શ્રી. હિમાંશુ સૂ.મ.સા.ની સેવામાં જવાનું છે, | પ. પૂ. અ. મુdetમાનું શું મ.સા. પ.પૂ.આ.શ્રી રામગofસૂરીશ્વરજી મ.સા. नाशिधावaastrasaदवारसायनसिमानाका STii વાત Jain Educationa l er se કરીને કાપીને કરzecoradiFવિરા વાદવાટલિવવારનાઝTyagવાનુ%ાગ્રસ્ટીdf/