SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવવા માટેના અથાગ પ્રયત્નો કર્યા... સતત મહાત્માઓ તથા અધિકૃત તેઓશ્રીના વચનોને શિરોમાન્ય રાખી માગશર સુદ ત્રીજનો દિવસ સ્વીકારી પૂજ્યો સાથે પત્રવ્યવહાર આદિ કરવામાં આવ્યા પરંતુ સફળતા ન મળી. લીધો... અને પંન્યાસપદ પયંત લોકોથી અજ્ઞાત રહેલ આ વિભૂતિ આચાર્ય | વિ. સં. ૨૦૨૯ ના માગશર સુદ બીજના દિવસે સ્વ-પર સમુદાયના બનતાં જિનશાસનના નીલગગનમાં એક અદ્વિતીય પ્રસિદ્ધિને પામી... અનેક પંન્યાસ સાધુભગવંતાને પંચપરમેષ્ટિના તૃતીય આચાર્યપદ ઉપર અધ્યાત્મમાર્ગના ઉચ્ચ શિખરો સર કરી અવધૂતયોગી બની ચારે કોર આરુઢ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે અવસરે પૂજ્યશ્રીનો પં. ' પ્રભુભક્તિની ધજા લહેરાવી... કલાપૂર્ણવિજય મ. સાથે પત્ર વ્યવહાર થતાં તેઓશ્રીએ ખાસ સુચન કરેલ કે | નૂતન આચાર્ય પ.પૂ. હિમાંશુસૂરિ જિનશાસનના ઋણની અંશાત્મક પણ “અમે તો પર્યાયમાં મોટા હોવાથી વંદન વ્યવહાર આદિમાં ફેરફાર થઈ જાય મુક્તિ કાજે અનેક પ્રકારના શાસનસેવાના કાર્યોમાં વિશેષ પ્રયત્નશીલ પરંતુ તમે તો પર્યાયમાં નાના હોવાથી તમારે ખાસ કોઈ ફરક પડવાનો નથી. બન્યા... જૂનાગઢ-ગિરનારની યાત્રા દરમ્યાન બાવીસમા તીર્થંકર શ્રી જો તમને વાંધો ન હોય તો આચાર્યપદ માટે માગશર સુદ ત્રીજનો દિવસ વધુ નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિ સહસ્ત્રાપ્રવન લાભદાયક જણાય છે.” સિદ્ધગિરિની શીતળછાયામાં સંસારી પુત્ર પં. . (સહસાવન)ની સ્પર્શના કરી અનેરો આનંદ અનુભવતા... પરંતુ વર્તમાન નરરત્નવિજયજીના શુભહસ્તે પૂજ્યશ્રીને આચાર્યપદની પ્રાપ્તિ થઈ અને પં. ચોવીસીના ૧૨૦ કલ્યાણકોમાંથી પશ્ચિમ ભારતના ગિરનાર તીર્થમાં આવેલી નરરત્નવિજયજીને પૂજ્યશ્રીના શુભહસ્તે આચાર્યપદની પ્રાપ્તિ થઈ... આ કલ્યાણક ભૂમિઓનું માહાભ્ય સાઇ જતું જણાતાં અત્યંત ખેદ પૂજ્યશ્રીના અમોઘ વચન ઉપર અડગ શ્રદ્ધા ધરાવતા પં. કલાપૂર્ણવિજયજીએ અનુભવતા હતા... આ કલ્યાણક ભૂમિઓના પુનઃ ઉદ્ધાર માટે સતત ચિંતિત બન્યા અને આ સહસાવનમાં આરાધનાનું અન્ય કોઈ સ્થાન પણ ઊભું થાય તો માહાસ્ય ટકી રહે અને તત્ર રહેલા પ્રાચીન પગલાંની નિયમિત સંભાળ પણ લઈ શકાય... પેઢીને કરેલી અનેક વિનંતીઓ અને કેટલાક શ્રાવકોના અથાગ પુરુષાર્થના કારણે પૂજ્યશ્રીની પ્રેરણાથી સહસાવન તીર્થના ઉદ્ધારનું કાર્ય શરૂ થયું... અત્યંત કઠીન સંજોગોમાં પ્રારંભ થયેલ આ સહસાવનના તીર્થોદ્ધારનું કાર્ય લગભગ પૂર્ણતાને પામ્યું છે અને આજે ત્યાં દેવવિમાન સમાન બેનમૂન વિશાળકાય જિનાલયનું નિર્માણ થયેલ છે જેમાં સાક્ષાત્ પરમાત્માના સમવસરણની સ્મૃતિ કરાવતાં સમવસરણમાં ચૌમુખજી નેમિપ્રભુને બિરાજમાન કરવામાં આવ્યા છે.... સ્વ માટે વજ સમા કઠોર અને પર માટે કુસુમ સમા કોમળ એવા પૂજ્યશ્રી ઉદારતા, કરુણા, વાત્સલ્ય, અડોલ મનોબળ, વચનસિદ્ધિ, ભીષ્મ અભિગ્રહધારક, અમોઘ મુહૂર્તદાતા આદિ ઊડીને આંખે વળગે એવા અનેક રર. પૂજ્યશ્રી જીવનમાં સાદગાના સદાગ્રહી હતી... ducation Internalpha www.ainelibrary.org . EVEEE a Une Only
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy