SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણા iતિમ સંભારણા... યાંતિમ સંભારાણIT. કૃશ થયેલ દેહવાળા પૂજ્યશ્રી તો ધીમે ધીમે વિહાર કરીને લગભગ ૧૦.૩૦ કલાકે મુકામમાં પહોંચ્યા હતા.... પ્રભુદર્શન-નિત્ય સ્વાધ્યાયાદિ-ગોચરી વાપર્યા બાદ બપોરે ૪.૦૦ વાગ્યે યાત્રિકજનો સમક્ષ પૂજ્યશ્રીએ પ્રથમ પ્રવચન ફરમાવ્યું જેમાં તીર્થાધિરાજ સિદ્ધગિરિને ભેટવાની તમન્ના સાથે આયંબિલના તપની મહત્તાનું વર્ણન કર્યું હતું... બીજા દિવસથી નિત્ય પ્રાતઃકાલે સામુહિક ચૈત્યવંદન-ભક્તામર મહાસ્તોત્રનો પાઠ, સિદ્ધિગિરિના ખમાસમણા તથા કાઉસ્સગ્ગાદિ વિધિ થતી... પૂર્ણ પ્રકાશ થતાં પૂજ્યશ્રીના શ્રીમુખે માંગલિક તથા પચ્ચખાણ ગ્રહણ કર્યા બાદ પૂજ્યશ્રી સ્વહસ્તે સૌ યાત્રિકજનોને વાસક્ષેપપૂર્વક આશીર્વાદ આપતાં... અંતિમ પગપાળા લાંબો વિહાર : પૂજ્યશ્રીના આશીર્વાદ લઈ મુનિ નયનરત્નવિજયજી તથા મુનિ | વિ. સં. ૨૦૫૭ પોષ વદ-૬ સોમવાર તા. ૧૫-૧-૨૦૦૧ના મંગલદિન જ્ઞાનવલ્લભવિજયજી સાથે સંઘનું પ્રયાણ થતું... સૌ યાત્રિક પુણ્યાત્માઓ સેંકડો વર્ષોના ઇતિહાસમાં પ્રાયઃ સર્વપ્રથમવાર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાદિ મુકામે પહોંચી સ્નાનાદિ વિધિ પતાવી સામુહિક સ્નાત્ર મહોત્સવપૂર્વક ચતુર્વિધ સંઘે રાજનગરથી સિદ્ધગિરિના છ'રી પાલિત સંઘ દરમ્યાન દરેકે પરમાત્મ-ભક્તિમાં લીન થતાં... પરમાત્માભક્તિ બાદ તરત જ સૌ આરાધકો ફરજીયાત આયંબિલનો તપ કરવાપૂર્વક પગપાળા ચાલીને જવાનું ઐતિહાસિક ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગ સાથે અનાદિકાળના આહારસંશાના અશુભ આયોજન પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં થયું હતું. મંગલ પ્રભાતે શરણાઈ વાદન સંસ્કારને તોડનારા આયંબિલ તપની નિરસ વાનગીઓ વાપરાતા... ભક્તિવાન અને સુમધુર સંગીતની સૂરાવલી સાથે હજારોની માનવમેદનીના મહેરામણ કાર્યકરોની લાગણીસભર ભક્તિના પ્રભાવે આરાધકો નિરસ એવી વચ્ચે ઐતિહાસિક છ'રી પાલિત સંઘનું વાસણાથી પ્રયાણ થયું. ઐતિહાસિક આયંબિલની વાનગીઓને પણ મિષ્ટાન્ન ભોજનની માફક રસપૂર્વક વાપરતાં... છ'રીપાલિત સંઘ તથા લગભગ દસ દસ વર્ષથી રાજનગરના વિવિધ વિસ્તારમાં આયંબિલ કર્યા બાદ સૌ થોડો વિશ્રામ લઈ સામાયિક આદિ આરાધના કરી વિચરતા મહાપુરુષને ૯૩ વર્ષની જૈફ વયે પગપાળા ચાલીને વિહાર કરી રહેલા નિયત સમયે વ્યાખ્યાનમંડપમાં હાજર થઈ જતા... જ્યાં મુનિ નિરખવા તથા વિદાય આપવા ઉમટેલા ભાવકજનો એક-બે-ત્રણ કિલોમીટર નયનરત્નવિજયજી ખૂબ જ સરળ અને સચોટ શૈલીમાં શ્રી શત્રુંજય માહાસ્યના અને કેટલાક તો યાવત્ અગ્યાર કિલોમીટર સુધીના પ્રથમ મુકામ સુધી વળાવવા અમૃતરસનું પાન કરાવતાં... પધાર્યા હતા... સકળ સંઘના યાત્રિક પુણ્યાત્માઓ તો સંવારે લગભગ ૮.૩૦ | બીજી બાજુ રોજ સવારે પૂજ્યશ્રીની જાપાદિની નિત્ય આરાધના પૂર્ણ થયા કલાકે સંઘની પ્રથમ મંઝીલે પહોંચી ગયા હતા પરંતુ ઉંમર અને દીર્ઘ તપશ્ચર્યાથી બાદ લગભગ ૯.૩૦ કલાક આસપાસ તેઓશ્રી તથા મુનિ હેમવલ્લભવિજયજીનો વિહાર શરૂ થતો, કેટલાક ભક્તિવાન શ્રાવકો પણ ( ૪૬
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy