SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ લગભગ ૩૦૦ ઉપરાંત આયંબિલની જાહેરાત થઈ.. વ્યાખ્યાન દરમ્યાન માંગલિક ફરમાવી નિઃસ્પૃહશિરોમણિ પૂજ્યશ્રી પોતાના ગુણાનુવાદનું શ્રવણ કરવાને બદલે તાત્કાલિક નીચે ઊતરી ગયા.. પ્રવચનકાર પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યએ પૂજ્યશ્રીના અનેકવિધ ગુણોની મીઠી મીઠી વાતો કરી... સાથે સાથે શાસનહિત માટે શહીદ થવા નીકળેલા આ મહાત્માના દૃઢ સંકલ્પની વાતો કરતાં જણાવ્યું કે પ્રશિષ્ય હેમવલ્લભવિજયજીની સહાયક વૃત્તિ પણ અનુમોદનીય છે.. તેણે આ મહાપુરુષની સેવા કરી જે પુણ્યોપાર્જન કરેલ છે તેના બે ટકા પણ મને મળે તો મારું જીવન સફળ થઈ જાય! આપણે સૌ પણ આ મહાપુરુષની સંઘ એકતાની ભાવનાને પૂર્ણ કરવા કટિબદ્ધ બનીએ.’ “આ મહાપુરુષ સતત સંઘની ચિંતાથી બળી રહ્યા છે, મારા પરમોપકારી ગુરુદેવશ્રી પ.પૂ.આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ જીવનના અંતિમકાળમાં સ્વસમુદાય તથા ભવિષ્યમાં શાસનના અન્ય સમુદાયોમાં પણ આદરણીય બને તેવી સમુદાયની વ્યવસ્થા વર્ણવતું અંતિમ આજ્ઞાપત્ર બનાવ્યું હતું... આ અંતિમ આજ્ઞાપત્ર કેટલાક પૂજ્યો અને અગ્રણી શ્રાવકોને આપવામાં આવ્યું અને પોતાના કાળધર્મ બાદ તેનો અમલ કરવા જણાવ્યું હતું... માગશર સુદ-૩ના દિવસે અચાનક અમદાવાદ શહેરમાં હાજાપટેલની પોળના સંવેગી ઉપાશ્રયમાં બિરાજમાન સંઘસ્થવિર પ.પૂ.આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબના ગંભીર સ્વાસ્થ્યના સમાચાર મળ્યા... બીજા દિવસે સવારે પૂજ્યશ્રી વિહાર કરી ત્યાં પહોંચ્યા અને લગભગ બેભાન અવસ્થામાં રહેલા આચાર્યભગવંતને અંતિમ અનશનાદિ કરાવવા સહવર્તિ પૂજ્યપાદ ગુરુદેવશ્રીની આ ભાવનાને પૂર્ણ કરવા આ મહાત્મા સતત ઝંખી રહ્યા છે અને પ્રબળ પુરુષાર્થ પણ કરી રહ્યા છે પરંતુ તેઓશ્રીના પુણ્યની ખામી ગણો, સંઘના પુણ્યની ખામી ગણો કે કાળનો પરિપાક થવામાં હજુ વાર હોય ! ગમે તે કારણે તેમની ભાવના પૂર્ણ થતી ન હતી.. તેઓશ્રીએ મને પણ સ્વ. પૂજ્યપાદશ્રીના શિષ્ય હોવાને નાતે અનેકવાર સમજાવતાં કહેલ છે કે મુનિઓને પ્રેરણા કરી.. આખો દિવસ ત્યાં રહી બીજા દિવસે વિહાર કરી શહેરના જગવલ્લભ પાર્શ્વનાથ, મૂળેવા પાર્શ્વનાથ આદિ જિનાલયોના દર્શન કરી વાસણા સંઘના ઉપાશ્રયમાં પધાર્યા... માગશર સુદ-૬ના શનિવારના દિવસે સવારે સમાચાર મળ્યા કે સંઘસ્થવિર, શ્રીસંઘ એકતાર્થે મુનિસંમેલનના પાયાના પથ્થર પ.પૂ.આ. ભદ્રંકર સૂ.મ.સા. કાળધર્મ પામ્યા છે.... આચાર્ય ભગવંતના પાર્થિવદેહની અગ્નિસંસ્કારવિધિ પણ વાસણામાં જ કરવામાં આવી હતી... મૌન એકાદશીની આરાધના વાસણામાં કરાવી પૂજ્યશ્રી ચન્દ્રશેખર! તું આચાર્યપદવી લે તો હું અખંડ આયંબિલનું પારણું કરું પરંતુ હું જૈનસોસાયટીના સંઘમાં પધાર્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કરીને પોષ દસમીની આરાધના કરાવી તેઓશ્રી પુનઃ વાસણા પધાર્યા... તેઓશ્રીની ભાવના સફળ ન કરી શક્યો... અને તિથિ અંગેના ભેદો પણ અણઉકેલ્યા રહેવાથી જ્યાં સુધી સુખદ સર્વસંમત નિર્ણય ન થાય ત્યાં સુધી પૂજ્યશ્રીએ સ્વ. પૂજ્યપાદશ્રીની માન્યતા મુજબ જ સંવત્સરી આદિની આરાધના કરવાનો નિર્ણય કરેલો છે... સંઘ એકતાથે દીર્ઘ ઉંમરે પણ ઝઝુમી રહ્યા છે અને માત્ર ખાખરા અને ચણા જેવા નિર્દોષ દ્રવ્યો વડે આયંબિલ કરી શાસનરક્ષાના દીપકમાં તેલ પૂરી રહ્યા છે... પૂજ્યશ્રીની આ યાત્રામાં મારા ૪૫ Jain Edugy rsonal Use Only આપ શિખરે તો હળિય હીતી હળવી પળો શિખર વાપી થી લાળ વડે તહીં દૃષ્ટિ તિહાળી કેવો આવિધિ હોય જે વૃકા વિણ તડપે ડાળી પદ્મ મરણભૂમિ પર C Rળની જેવી જીવન લઇ રઝળીયે ! નહીં મિલાદની મારા તહી રે ફળ આ પ્રતિક્ષાનું સાય થઇ હતી ધાને સહેરો બસ આ સપનું - આપ શિખરે તે તને કહોને કેમ કરી તે મળી www.jinibrary.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy