SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ शारा | પંચમકાળનો પ્રભાવ ગણો કે સૌના કમભાગ્ય ગણો ! વર્તમાનકાળમાં અભ્યત્થાન માટે પ્રયત્નશીલ બને તે હિતકારી છે, અન્યથા ઉપેક્ષાભાવના છેલ્લા કેટલાક સમયથી જિનશાસન-સંઘ અને વિવિધ સમુદાયની સ્થિતિ સેવનથી પ્રવચનપદના વિરાધક બનવાની આપત્તિ આવે... વિષમ થતી જણાય છે. તિથિચર્ચા, પૂજાપદ્ધતિ, દેશનાપદ્ધતિ, તીર્થરક્ષા, શાસ્ત્રકાર ભગવંતોએ બૃહત્કલ્પભાષ્યાદિ છેદગ્રંથોમાં કરેલ સ્પષ્ટ સુતકવિચાર, ચોમાસામાં ગિરિરાજયાત્રા, દેવદ્રવ્ય-ગુરુદ્રવ્યાદિની વ્યવસ્થા દિશા-સૂચનના આલંબનથી આપણા વર્તમાનના પ્રશ્નો સહજતાથી હલ થઈ આદિ અનેકવિધ શાસનના પ્રશ્નો અંગે સૌ સંગઠિત થઈ એક ચોક્કસ નિર્ણય શકે તેમ છે... લૌકિક સંસારમાં ઝઘડાઓના નિવારણ માટે વ્યવહારમાં જેમ લેવાની ખામીના કારણે જૈનશાસનમાં અને વિવિધ સમુદાયોમાં એકબીજા નીચલી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટ વગેરેની વ્યવસ્થા છે તેવી જ રીતે સામે કાદવ-કીચડ ઉછાળીને પ્રભુના શાસનને કલુષિત અને કલંકિત શાસ્ત્રકાર ભગવંતોના વચનો પ્રત્યે અડગ શ્રદ્ધાવાન બની તે મુજબ આચરણ કરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાથી આ ત્રીજા ‘પ્રવચનપદ'ની ખૂબ હીલના થતી કરવા યોગ્ય છે... સંઘમાં ઊભા થતાં મતભેદોના નિવારણ માટે કુલસ્થવિર, જણાય છે.... તેના જ કારણે સકળ સંઘમાં વેરઝેર-દ્વેષભાવને કારણે સર્વત્ર ગણસ્થવિર અને સંઘસ્થવિર વગેરેની સુંદર વ્યવસ્થા શાસ્ત્રોમાં દર્શાવવામાં અશાંતિ અને અસમાધિનું વાતાવરણ ફેલાયેલું છે... આવી છે..... આ વ્યવસ્થાને પુનઃ સજીવન કરી આજના બધા જ મતભેદોનો અત્યંતર દૃષ્ટિએ વિચારવામાં આવે તો પ્રભુના શાસનના કોઈ અંગના ઉકેલ લાવવો જોઈએ... મૂળમાં જ ભયંકર સડો પેઠેલો હોવાનું જણાય છે જેના કારણે | શાસ્ત્રોમાં આચાર્ય કરતાં પણ સમુદાયના સ્થવિર ગીતાર્થોની સમિતિ પંચમહાવ્રતધારીઓના જીવનમાં શિથિલાચાર આદિએ પણ માઝા મૂકી મોટી માનેલી છે, આચાર્યનું નહિ માનનારને જે પ્રાયશ્ચિત્ત આવે તેના કરતાં દીધી છે.. ક્ષણે ક્ષણે ચતુર્વિધ સંઘના અત્યંતર ભાગમાં ક્ષીણતા વધતી જાય પણ વધારે પ્રાયશ્ચિત્ત સમુદાયના સ્થવિર ગીતાર્થોની સમિતિનું નહિ છે... છતાં જેમ શરીર ઉપરના સોજાથી શરીર ફૂલેલું ફાલેલું અને તંદુરસ્ત માનનારને આવે. તેવી જ રીતે અનેક સમુદાયના ગીતાર્થ આચાર્યોની દેખાય છે ત્યારે આ બહારની તંદુરસ્તી જોઈને અંદરના સડાને-રોગને આજ્ઞાને નહિ માનનારને જે પ્રાયશ્ચિત્ત આવે, તેના કરતાં અનેક સમુદાયના જોવાની અને નાબૂદ કરવાની દૃષ્ટિ જ ગુમાવી દીધી હોય તેવી સ્થિતિમાંથી ગીતાર્થ આચાર્યોની સમિતિનું નહિ માનનારને વધારે આવે, તેના કરતાં સૌ વર્તમાન સંઘ પસાર થઈ રહ્યો છે... સંઘના ગીતાર્થ સ્થવિરોની સમિતિનું નહિ માનનારને વધારે પ્રાયશ્ચિત્ત આવે જૈનશાસનમાં વર્તમાનમાં ચાલી રહેલ માત્ર દ્રવ્ય આરાધનાઓથી છે... આવા સ્પષ્ટ્ર પાઠો શાસ્ત્રમાં જોવા મળે છે.... અંજાઇ જઈ આજે ચોથો આરો વર્તી રહ્યો હોવાનો સૌને આભાસ થાય છે અને તે - શાસ્ત્રકારોની આ જ બાબતને અનુલક્ષી દાદાગુરુદેવ પૂજ્યપાદ આભાસમાં ને આભાસમાં વાસ્તવિકતા ઉપર દૃષ્ટિ નાંખ્યા વગર સૌ પોતાની સ્વર્ગસ્થ આચાર્યદેવ સિદ્ધાંત મહોદધિ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પણ મસ્તીમાં રહી આનંદ પામી રહ્યા છે... ખરેખર તો આ જિનશાસનની કમનસીબી પોતાના અંતિમ આજ્ઞાપત્રમાં કુલસ્થવિર-ગણસ્થવિર અને સંઘસ્થવિરની જ છે... પરંતુ જે કોઈ વાસ્તવિકતાને સમજે છે, જાણે છે અને જુએ છે તેઓ પોતે આજ્ઞાને નહિ માનનારને જિનાજ્ઞાભંગનું પ્રાયશ્ચિત આવે છે માટે દરેકને આ કંઈ કરવા માટે અશક્તિમાન હોવાનું વિચારી ઉપેક્ષાભાવનું સેવન કરી હૃદયમાં આજ્ઞા સ્વીકારવા માટે આજ્ઞા કરી ગયા છે... દુ:ખ અનુભવી રહ્યા છે. તેવા આત્માઓ પણ કંઈક વિચારતા થાય અને શાસનના વર્તમાનમાં જિનશાસનમાં વિષમ સ્થિતિ હોવા છતાં વીરપ્રભુનું આ ૨૪
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy