________________
બાયોપ્સી કરેલ ગાંઠનો અંશ લેબોરેટરી ટેસ્ટ માટે મુંબઈ મોકલાવ્યો
મુનિ હેમવલ્લભવિજયજી તથા નમ્રતામૂર્તિ મહાત્મા નમસ્કાર મહામંત્રનું હતો..સમાચાર આવ્યા કે તે કેન્સરની ગાંઠો છે... આ વાતથી માત્ર ડોકટર,
પ્રથમ પદ વારાફરથી બોલતા હતા... ત્યારે થાકને કારણે તેમણે થોડીવાર પૂજ્યશ્રી અને મુનિ હેમવલ્લભવિજયજીને વાકેફ કરાયા... હવે વધુમાં વધુ છે
સુવાની ભાવના દર્શાવતા સૌ વિખરાયા... માસ આયુષ્ય હોવાના ડોકટરના નિર્ણયને કારણે દ્રવ્યોપચાર સાથે સાથે
| વહેલી સવારે પુનઃ ઉડ્યા અને જલ્દી પ્રતિક્રમણ કરાવવા સુચના કરી. ભાવોપચાર પણ શરૂ થયા... એલોપેથી દવાઓને બદલે આયુર્વેદિક ઉપચાર
મુનિ પ્રેમસુંદરવિજયજીએ પ્રતિક્રમણ કરાવી પડિલેહણાદિ વિધિ કરાવ્યા.. શરૂ થયા... ખાસ સુધારો ન થયો...
મહાત્માએ તરત દર્શન કરવાની ભાવના વ્યક્ત કરતા પ્રભુજીને લાવવામાં લોખંડી મનના માનવી એવા પૂજ્યશ્રીએ સ્વપુત્રને અંતિમ કરાવવા
આવ્યા. દર્શન-ચૈત્યવંદન કરી આનંદવિભોર થયા. પૂજ્યશ્રીના વંદન કરી માંડી... નિત્ય જીવાભિગમ સૂત્ર આગમનું શ્રવણ કરાવતાં...સાથે સાથે શક્ય
પચ્ચકખાણ અવસરે વિનંતી કરી કે ‘અનશન કરાવો!' ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું તેટલા જાપાદિ આરાધનામાં પણ મગ્ન રહેવા પ્રેરણા કરતા હતા.. કેન્સરની
‘તમારે અનશન જેવું જ છે ને ! માત્ર દેવાના અનુપાન પૂરતું જ વાપરવાનું છે.” અતિવેદના વચ્ચે પણ આ સમતાધારી મહાત્મા માનસિક રીતે સ્વસ્થ હતા...
નવકારશીનું પચ્ચખાણ આવી જતાં પચ્ચખાણ પરાવ્યું... દવાઓ આપવા અંતકાળ નજીક જણાતાં ફાગણ વદ-૧૨ના દિવસે સંઘસ્થવિર પ.પૂ.આ.
પ્રયત્ન કર્યો પરંતુ અંતકાળની ઘંટડીનો નાદ સાંભળી લીધો હોય તેમ મુખમાં ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્યશ્રી, ૫.પૂ.આ. મિત્રાનંદસૂરીશ્વરજી
નાંખેલી દવા બહાર કાઢી નાખી... મુખશુદ્ધિ માટે ગરમ પાણી માંગતા તેમના મહારાજ સાહેબ, ૫.પૂ.આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ.પૂ.આ. શિષ્યરત્ન પર્યાયસ્થવિર મુનિરાજ વિનયચન્દ્રવિજયજી મહારાજ સાહેબ જગશ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, ૫.પૂ. પંન્યાસ જયસુંદરવિજયજી
ગુરુમહારાજને મુખશુદ્ધિ કરાવવા સાથે સ્વયં આત્મ-શુદ્ધિનો અનેરો લહાવો મહારાજ સાહેબ આદિ ઠાણાની ઉપસ્થિતિમાં સકળ સંઘ સમક્ષ અંતિમ દ્વીધો ક્ષમાપના કરી સંપૂર્ણતયા આત્મ-આરાધનામાં લીન બન્યા...
- પૂજ્યશ્રી પણ પુત્ર મહારાજની બાજુમાં બેસી ગયા. તબિયત અસ્વસ્થ ફા. વદ તેરસ રાતથી પરિસ્થિતિએ પલટો લીધો હતો... મધ્યરાત્રિએ જણાતાં મુનિ હેમવલ્લભવિજયજી એકવાર ‘નમો અરિહંતાણં' પદ બોલતાં ત્યારે સ્વાશ્ય એકદમ બગડ્યું... મુનિ હેમવલ્લભવિજયજીએ નમસ્કાર મહામંત્રનું એકવાર અનેક વેદનાઓ વચ્ચે આ મહાત્મા પણ ‘નમો અરિહંતાણં” બોલતાં. શ્રવણ કરાવવાનું શરૂ કર્યું... સમતાધારી મહાત્મા પણ સ્વયં નમસ્કાર આમ લગભગ ૧૦-૧૫ મીનીટ ‘નમો અરિહંતાણંપદનું સ્વસ્થતાપૂર્વક સ્વયં મહામંત્રનું રટણ કરવા લાગ્યા... ગમે તેમ કરી રાત્રિ વિકટ પરિસ્થિતિમાંથી રટણ કરતાં કરતાં ફાગણ વદ અમાસની સવારે ૮.૪૨ કલાકે અનંત યાત્રાના પસાર થઈ.. સવારે દવાદિ ઉપચાર થયા. બુઝાતો દીપક અંત સમયે વધુ આગામી કામ ભણી ડગ માંડી ગયા... પ્રજ્વલિત થાય તેમ સ્વાશ્યમાં કંઈક છેતરામણી સ્વસ્થતા જણાતી હતી... પાર્થિવદેહની અગ્નિસંસ્કાર વિધિ નજીકના સંઘના બહેનોના ઉપાશ્રય સાંજે પખી પ્રતિક્રમણ સ્વસ્થતાપૂર્વક થયું... અને રાત્રિના પુનઃ કાળે પડખું માટેના પ્લોટમાં જ કરવામાં આવી... આ. નરરત્નસૂરિ સ્મારક ટ્રસ્ટનું ઉદ્ગમન ફેરવ્યું.. રાત્રિના અસહ્ય વેદનાના હુમલાઓ થવા લાગ્યા... આખી રાત થયુ... સુધર્માસ્વામીના નિર્વાણના ૨૫૦૦ વર્ષની સ્મૃતિ અર્થે સુધર્માવિહાર પૂજ્યશ્રી તથા સૌ મહાત્માઓએ સામૂહિક નમસ્કાર મંત્રની ધૂન ચાલુ રાખી.. નામના જિનાલયનું નિર્માણ તથા સુધર્માસ્વામીના શાસનના પંચમહાવ્રતધારી
પૂજ્યશ્રી શ્રી સંઘશાંતિના હેતુથી ઘોર અભિગ્રહના ધારક હતા...