________________
પૂજ્યશ્રીના વચનોથી આચાર્યભગવંત તથા નૂતન પૂજ્યોના સ્વજનોને બહુમાન રાખી એકમાત્ર મોક્ષના ધ્યેય સાથે જિનાજ્ઞા મુજબ જીવવામાં આવે સાંત્વન મળ્યું અને મહાસંયમપૂત પૂજ્યશ્રીના સાનિધ્યમાં જ હેમાભાઈના તો ભલભલા ઝંઝાવાતો શમી જઈ આખરી મંજિલે પહોંચવાનું શક્ય બને છે. વંડામાં આ વડીદીક્ષાનો પ્રસંગ ખૂબ ઠાઠમાઠથી ઉજવવાનો નિર્ણય લેવાયો... મંડપો ઉખડી જવાના કારણે વડીદીક્ષાની શેષ વિધિ ઉપાશ્રયમાં નિર્વિદને પૂર્ણ વીરપ્રભુના જન્મકલ્યાણકના ૨૬૦૦મા વર્ષની ઉજવણી અર્થે સામુહિક થવા પામી... ૨૬00 સામાયિક સાથે આ વડીદીક્ષાનો પ્રસંગ ઉજવવાનું નક્કી થયું... શુભ જૂનાગઢ સંઘના ભૂતકાળના અનેક વિખવાદોનું શમન કરવામાં પડદા દિન આવી ગયો, હેમાભાઈના વંડાના ચોગાનમાં શામિયાણા મંડપો પાછળ રહી મુખ્ય ભૂમિકા ભજવનારા પરમોપકારી, નમ્રતામૂર્તિ પ.પૂ.આ. નંખાયા... લીલા તોરણો બંધાયા.. વિશ્વશાંતિના પ્રતીક સમા શ્વેત વર્ણના નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ (પૂજ્યશ્રીના સંસારી પુત્ર)ની સાતમી વસ્ત્રો પરિધાન કરેલ માનવમેદનીથી વિશાળ જનસમુદાય શોભતો હતો... વાર્ષિક સ્વર્ગારોહણ તિથિનો અવસર હતો ફાગણ વદ અમાસ !, સંઘમાં દેરાવાસી, સ્થાનકવાસીના કોઈ ભેદભાવ વગર સૌ ભાવુકજનો સમયસર સામુહિક આયંબિલનું આયોજન રાખવામાં આવ્યું અને પૂજ્યશ્રીની પાવન સ્વસ્થાને પધારી ગયા હતા...
નિશ્રામાં પ. પૂ. આ.ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં વિરતિધરોની વડી દીક્ષાની વિધિનો મંગલ મુનીશરત્ન વિજયજીએ સ્વ. આ નરરત્ન સુ.મ. સા.ના ગુણાનુવાદ કર્યા અને તે પ્રારંભ થયો... નૂતન સાધુ-સાધ્વીજી ભગવંતોએ ભવભ્રમણ ભાંગનાર ત્રણ સમયે જૂનાગઢ સંઘની ભાવનાથી ઉપાશ્રયમાં યોગ્ય સ્થાને પૂ.આ. નરરત્ન પ્રદક્ષિણા દેવાનો પ્રારંભ કર્યો... પૂજ્યશ્રીના શુભહસ્તે વિરાગભાવમાં સૂ.મ. સા.ની પ્રતિમાજી તથા ચરણપાદુકાની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના શુભહસ્તે વૃદ્ધિકારક એવો સૂરિમંત્રથી વાસિત વાસક્ષેપ નંખાવી સૌ ક્રમબદ્ધ સ્વસ્થાને
કરવામાં આવી હતી. ચૈત્ર ગોઠવાઇ ગયા... ત્યારબાદ પંચમહાવ્રતોચ્ચારણ વિધિનો પ્રારંભ થયો અને
માસની ઓળીના પ્રારંભના શુભ ઘડીએ મહામંગલકારી પાંચ મહાવ્રત અને રાત્રિભોજન વિરમણવ્રતનું
આગલા દિવસે ચૈત્ર સુદઉચ્ચારણ થયું... બસ ! એ જ સમયે વસંતઋતુનો વાયરો ફૂંકાયો.. જોરદાર
૬ના પૂજ્યશ્રીના ૯૬મા વર્ષ વાવાઝોડાનું વાતાવરણ સર્જાયું... શામિયાણા મંડપોમાં પવન પ્રવેશતાં મંડપો
નિમિત્તે જૂનાગઢ સંઘમાં ઉડવા લાગ્યા... જનમેદનીમાં ગભરાટ ફેલાઈ ગયો... સૌ આમતેમ દોડવા
સામુહિક આયંબિલની લાગ્યા... પણ ભાવિના એંધાણને પૂર્વથી જ ભાખેલ પૂજ્યશ્રી નિશ્ચિંત રહ્યા
આરાધના રાખવામાં હતા... મહાતપસ્વી, ઉત્કૃષ્ટ સંયમી પૂજ્યશ્રીના તપ-સંયમના પ્રભાવે થોડી જ
આવેલી જેમાં લગભગ પળોમાં વાતાવરણ શમી ગયું... અને નૂતન સંયમીઓ સાથે ભવિ જીવોને બોધ
૨૦૦ ઉપરાંત ભાવુકોએ આપતું ગયું કે જીવનમાં ગમે તેવા ઝંઝાવાતો આવે ત્યારે હાંફળા-ફાફળા
આયંબિલ કર્યા હતા... થયા વગર પરમાત્મા તથા પરમાત્માની આજ્ઞા પ્રત્યે અવિહડ શ્રદ્ધા
અંતિમ ગિરનાર યાત્રા:
Gીની લાર યાત્રા
૬૫