________________
પૂજયશ્રી ૭
JUS
પયોગની તા ૨ ઈવશિષ્ટ
SCSJ...
તપસ્વીસમ્રાટ, મહાનસંયમી પૂજ્યપાદ આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સાહેબના કાળધર્મના સમાચાર જાણી આઘાત લાગ્યો. સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવશ્રી પ્રેમસૂરિદાદાના સમુદાયનો તારલો ગગનમાંથી ખરી પડ્યો. | મહાપુરુષની ઝાંખી કરાવનાર હસ્તી ચાલી ગઇ જે આપણને અભૂત પ્રેરણા આપતી હતી.
તપસ્વીસમ્રાટ પૂ. આચાર્ય દેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ના ગુણો અગણિત
હતા. જૈનશાસનને મોટી ખોટ પડી છે. અમોએ પૂજ્યશ્રીના સમાચાર વજઘાત જેવા લાગ્યા છે. આખો ભૂતકાળ તેમની સંગે પસાર થયો છે તેનો ચિતાર
પાઠશાળા સંઘ સાથે દેવવંદન તથા ગુણાનુવાદ ખડો થઇ ગયો મારા તો મહાઉપકારી હતા. મારા અજ્ઞાન અને જડતાની જડને મૂળમાંથી ઉખેડી જ્ઞાન અને વિવેકના દીવડા પ્રગટાવ્યા હતા. એમની સેવાથી મારું જીવન પરિવર્તન અનોખુ બન્યું હતું આજે ૮૯ મી ઓળી
કરીને શ્રદ્ધાંજલી આપી હતી. સુધી પહોંચ્યા તે પણ તેમનો જ પ્રભાવ, પ્રતાપ છે.
મુનિ રાજરક્ષિતવિજય - જામનગર પં.નિપુણચન્દ્ર વિજય - નડિયાદ
આજે સવારે જ્યારે પૂજ્યપાદ તપસ્વીપૂ.પાદ આચાર્યદેવશ્રી હિમાંશુસૂરિ. મ.સા. ના સ્વર્ગવાસના સમાચાર જાણી ખૂબ દુઃખ થયું.
સમ્રાટ, ઘોર અભિગ્રહધારી આચાર્યભગવંતની પં. મુક્તિદર્શન વિજય – દાદર શાસનને ખોટ પહોંચાડે એવી વિદાયની વાત
સાંભળી ત્યારે હૃદય સ્તબ્ધ બની ગયું. આજે હમણાં પૂજ્યપાદ તપસ્વીસમ્રાટના સમાચાર જાણીને આઘાત સહ આંચકો લાગ્યો.
| શાસનપ્રેમ અને સાધનાપ્રેમથી ભરેલા, ભીમ જૈનશાસનને જબરજસ્ત ખોટ ગઇ છે. પૂજ્યશ્રી જેવી મહાન વિભૂતિ શોધી પણ નહિ મળે. સકલ સંઘની સાથે કાંત ગુણોના ધારક, ચોથા આરાના સાધુની એકતા માટેની તેમની સક્રિય ભાવના સહ ભવ્ય પુરુષાર્થને જૈન સંઘ સદા યાદ રાખશે.
વાનગી સમા મહાપુરુષથી સનાથતમામ સાધકો તેમનો આયંબિલ તપ, વિશિષ્ટ આરાધના, ભવ્ય જ્ઞાનવારસો, નિર્દોષ ચર્યા, શત્રુંજય-ગિરનાર ભક્તિ વગેરે આજે અનાથતાની લાગણી અનુભવી રહ્યા છે. વગેરે વાતો યાદ આવતાં હૈયું ભરાઇ જાય છે.
સંયમપ્રેમી તમામ આત્માઓ માટે પૂજ્યશ્રીનું સાથે સાથે, પૂજ્યપાદશ્રી જયાં હોય ત્યાંથી સંઘ એકતાના કાર્યો કરતાં રહે, સૌને સબુદ્ધિ આપીને
જીવન આદર્શ ઉદાહરણરૂપ બની રહેશે. તેઓશ્રીની ભાવનાને સાકાર કરે. જલ્દી મોક્ષસુખ પામે તેવી ભાવના.
ગણિવર્ય મેઘદર્શન વિજય - મલાડ
મુનિ સંયમબોધિ વિજય - દાદર
GO