________________
પૂજાર
Gy=ce=LCAIUČLaylüleje
હil૦૦
ગઇકાલે સવારે પૂજ્યપાદ તપસ્વીસમ્રાટ આચાર્યદેવના કાળધર્મના સમાચાર મળ્યા. છેવટ સુધી તપ-જપમાં મસ્ત પૂજ્યશ્રી અપૂર્વ સમાધિ સાધી પોતાનો પરલોક સુધારી ગયા. પણ સમસ્ત જૈનસંઘને સંઘએકતાના પ્રખર ચિંતક અને એ
તેઓ ખુબ સાધી ગયા... એટલે આપણને સૌને તેનો માટે તપથી કાયાને કસી નાંખનારા મહાપુરુષની જબરી ખોટ પડી છે. એમની આનંદ છે. ' સાધના અને એમનું સંઘવાત્સલ્ય શ્રીસંઘ માટે શિરછત્ર સમાન હતું !
आनन्दोत्यादका तेऽब्र भगवन्तो मुनीश्वरा । પં. અજિતશેખર વિ – મુલુંડ
ये क्षालयित्वा पापौघं मृताः पंडितमृत्युना ।
અને તેઓએ શરીર બદલ્યું..... તેમનું શું બગડ્યું ? પૂજ્યશ્રીના સ્વર્ગવાસના સમાચાર જાગ્યા ત્યારે દેવવંદન કરી પૂજ્યશ્રીના તેમનું શું મળ્યું?' ગુણાનુવાદ કરેલા... તેમાં ખાસ વિશેષતા એ કે તેઓશ્રીની ગમે તેવી
ज्ञानदर्शनचारित्रतपोरूपाधनाशिनी। પરિસ્થિતિમાં કોઈ પ્રકારની બાંધછોડ ન કરવાની નીતિ... અને આ કારણે જ
आराधनाश्चतुरुकंधाय स्यत्तस्य किंमृतम् ।। પૂજ્યશ્રી મનપાસે, વાણીપાસે, કાયાપાસેથી ધાર્યું કામ કરાવી શકયા.....
આપણને સૌને, સંઘને, શાસનને તેઓશ્રીની ખુબ કહ્યું છે ને? કે... નો તિરછટા ગિઢડ઼ હેઠવાત્રિ તત્રિ થિર્ડ મુઠું,
ખોટ પડી છે, જૂના કાળની યાદ અપાવનારા આત્માઓ નો લાહે જ્ઞesi I.
આપણી વચ્ચેથી ઓછાં થતા જાય છે. ' જે દૃઢતાથી નિશ્વય કરે અને પ્રાણજાય પણ પ્રતિજ્ઞાને ન છોડે તે પોતાનું કાર્ય
| પં. ભુવનસુંદરવિજયજી - સાંગલી સિદ્ધ કરે છે...
શાસનને એક ભીષ્મ તપસ્વી, સંઘ ઐક્યતાના પ્રખર હિમાયતી, - આ શ્લોકના વચનો પૂજ્યશ્રીએ ચરિતાર્થ કર્યા છે તેમના જીવનની
શાસનમંડણ, વિશુદ્ધસંયમી, શાસનપ્રભાવક, લગાતાર સળંગ આયંબિલના અનુમોદના કરીએ... જેટલું લખાણ લખીએ તે બધું ઓછુ જ કહેવાશે....
તપસ્વી, ઉત્કૃષ્ટ આરાધનાપ્રિય આચાર્યદેવેશશ્રીની ખોટ પડતાં દુઃખ થયું છે. પૂજ્યશ્રીને અનંતશઃ ભાવાંજલિ...
દેવવંદન- ગુણનુવાદ વગેરે કર્યા છે. ખેર ! આયુષ્યપૂર્ણ થયે તીર્થકર, ગણધર, ચક્રવર્તી પણ ચાલતા થાય છે... શાસનરત્નોથી “ ગાજે ગાજે ગાજે છે, મહાવીરનું શાસન ગાજે છે '' પૂજ્યશ્રી પણ ચાલ્યા....
પં. ગુણસુંદરવિજય - સાંગલી ૯૬