________________
સાલગિરિનો પ્રસંગ ઉલ્લાસભેર ઉજવાયો... માણેકપુરના ચાવડા પરિવારના શ્રાવકો અને કુશળ કારીગરો દ્વારા અથાગ પ્રયત્ન થયા. પરિણામ શૂન્ય દરબારો તથા ગામના સુશ્રાવકો વડે અર્પણ કરાયેલ ભૂમિ ઉપર સિદ્ધાચલ આવ્યું... પૂજ્યશ્રીને હકીકત જણાવતાં વાસક્ષેપ આપીને મુનિ તીર્થધામનું નિર્માણ કરવાનો પ્રારંભ થયો અને તે મુજબ સુવર્ણગુફા માટેનું હેમવલ્લભવિજયજીને મોકલ્યા.... મહાત્મા દ્વારા અજોડ સંયમી ખોદકામ પણ થઈ ગયેલ....
મહાપુરુષનો વાસક્ષેપ પડતાંની સાથે જ કોઈ ચમત્કાર સર્જાયો હોય તેમ આ વૈશાખ સુદ સાતમના દિવસે મંગલ પ્રભાતે નૂતન જિનબિંબોને યોગ્ય પ્રતિમાજી અત્યંત હળવા ફુલ જેવા થયા... સાવ સહજતાપૂર્વક અતિ સ્થાને પધરાવવાનું શરૂ થયું... આખું ગામ હીલોળે ચડ્યું હતું. ભારતભરના આનંદોલ્લાસ સાથે પ્રભુજીને સુવર્ણગુફા માટેના ખાડામાં યોગ્ય સ્થાને
પધરાવવામાં આવ્યા... શેઠશ્રી વાડીલાલ પોપટલાલ વસા પરિવાર દ્વારા ભરાવેલ આ પ્રતિમાજી વૈશાખ સુદ તેરસના દિવસે પબાસણ ઉપર કાયમ માટે પ્રતિષ્ઠા કરવામાં આવ્યા. તે જ મંગલમુર્ત સુવર્ણના શ્રી વિમલનાથ પ્રભુને સિદ્ધગિરિના શિખરે દાદાના ગભારામાં પધરાવવામાં આવ્યા હતા... સિદ્ધાચલ તીર્થધામનું નિર્માણ કાર્ય પૂરબહારમાં ચાલવા લાગ્યું... પૂજ્યશ્રીનું ચાતુર્માસ પણ માણેકપુરમાં કરાવવાનો નિર્ણય થતાં જય બોલાવી હતી...
પૂજ્યશ્રીએ જેઠ સુદ ૧૦ ના દિવસે ચાતુર્માસ પ્રવેશ કર્યો... ગામના દરબાર-પટેલાદિ જૈનેતરોમાં પણ પૂજ્યશ્રી પ્રત્યેની કુમળી લાગણીના પ્રતાપે સૌ કોઈ ઉલ્લાસભેર પ્રવેશ અવસરે પધાર્યા... ગુરુપૂજનનો ચડાવો ગામના
જીવણભાઈ ચૌધરીએ લીધો... ગામમાં જૈનોનું એક જ ઘર હોવા છતાં જૈન સંઘના અગ્રણી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રેષ્ઠિવર્ય. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આખો વ્યાખ્યાનખંડ અજૈનો દ્વારા ભરાઇ જતો... શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠ પધાર્યા હતા. ધોરાજીના વતની શેઠશ્રી વાડીલાલ યોગશાસ્ત્ર” અને “જૈનરામાયણ” ના પૂજ્યશ્રીના સરળ અને સચોટ પોપટલાલ વસા પરિવારે સિદ્ધાચલ તીર્થધામમાં મુખ્ય યોગદાનની જાહેરાત
ભાષાના પ્રવચનમાં લોકો એકાકાર બની જતા... નિત્ય પ્રભાવનાદિ પણ કરી અને પૂજ્યશ્રીના શુભ હસ્તે અંજનશલાકા થયેલ સુવર્ણના પાંચ ઈચના
અજૈનો કરતા અને તપાદિ અનુષ્ઠાનોમાં આયંબિલ-ઉપવાસાદિ પણ કરતા શ્રી વિમલનાથ ભગવાનની પ્રતિમા તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિ મહાતીર્થના
થયા... પર્યુષણ પર્વમાં અટ્ટમ-અટ્ટાઈઓ પણ થઈ... પરમાત્માની મૂળનાયક આદિનાથ દાદાના ગભારામાં પધરાવવા માટે શેઠશ્રી
રથયાત્રામાં અજૈનો પણ જોડાયા હતા... સાધિક ૩૦૦૦ ઉપવાસ અને શ્રેણિકભાઈને ચતુર્વિધ સંઘ સમક્ષ અર્પણ કરવામાં આવ્યા....
૧૧૫૦૦ આયંબિલ તપની ઘોર તપશ્ચર્યા દરમ્યાન ૨૦ દિવસમાં માત્ર વૈશાખ સુદ સાતમની રાત્રિના મંગલમુર્ત સુવર્ણગુફામાં બિરાજમાન
મગનું પાણી અને ભાત વાપરીને નિત્ય પ000 નમસ્કાર મહામંત્ર સાથે કરવાના ૫૧ ઈચના પ્રતિમાજી કેમે કરીને ટ્રકમાંથી ખસતા ન હતા... અનેક