SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સિવાય કંઈ બાકી રહ્યું ન હતું... નસીબજોગે કોઈ જાનહાનિ થવા પામી ન ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીને સંકેત હતી... થયો કે ગરવા ગઢ ગિરનારની એક - જો પૂજ્યશ્રી જાપ કરવા જાગ્યા ન હોત તો કદાચ પૂજ્યશ્રી સાથે સૌ. દેરીમાં શ્રી નેમિનાથ પરમાત્માના મહાત્માદિ આગના ખપ્પરમાં હોમાઇ ગયા હોત ! રોડ ઉપર એક પાનના શાસનના અધિષ્ઠાયિકા અંબિકાદેવીની ગલ્લાના છાપરામાં બેસી પ્રતિક્રમણ-પડિલેહણાદિ આવશ્યક વિધિ પતાવી પ્રતિમાજી છે તે લઈ આવ.' તાત્કાલિક તે પૂજ્યશ્રી વિહાર કરી ગાંધીનગર પધાર્યા... પ્રતિમાજી અંગે તપાસ કરાવી પરંતુ તેવી ગાંધીનગર થોડા દિવસ સ્થિરતા દરમ્યાન શિષ્યરત્ન મુનિ નયનરત્ન કોઈ પ્રતિમાજી ન હોવાના સમાચાર વિજયજીનું સ્વાથ્ય બગડ્યુ... ન્યુમોનિયાની તકલીફના કારણે ૨૦ દિવસ મળ્યા... પૂજ્યશ્રીએ વ્યવસ્થિત તપાસ સ્થિરતા કરી... તે દરમ્યાન સ્વ માટે ઉત્સર્ગમાર્ગના આગ્રહી એવા કરવા પુનઃ સમાચાર મોકલ્યા ત્યારે મહાગીતાર્થ પૂજ્યશ્રી મહાત્માની દેહસમાધિ માટે અપવાદમાર્ગે દોષિત સમાચાર મળ્યા કે કેશર ઘસવાના સ્થાન પાસે એક દેરીમાં ક્ષેત્રપાલ, ભૈરવ આહારાદિ પણ સંમતિ આપી આદિ પ્રતિમાજીઓ સાથે અંબિકામાતાની પ્રતિમાજી પણ બિરાજમાન છે પરંતુ વપરાવવાનો આગ્રહ રાખી તે પ્રતિમાજી તો ખંડિત હોવાનું જણાવ્યું... પૂજ્યશ્રીએ જુનાગઢવાળા દ્રવ્યોપચાર કરાવતા. સાથે સાથે કલાકોના કલાકો સુધી સાર શશીકાંતભાઈ શેઠને સમાચાર મોકલાવ્યા... પેઢીમાંથી તેની પરવાનગી મેળવી પાસે બેસી તેમની આત્મસમાધિ તે દેવીની પ્રતિમાજી ક્યાં પધરાવવી ? તેનો નિર્ણય કરવા અટ્ટમ કરીને વિવિધ માટે વાસલ્યભાવપૂર્વક વિકલ્પોની ચિઠ્ઠી નાખવા જણાવ્યું જેમાં ગિરનાર પ્રથમ ટૂંક, સહસાવન, ભાવોપચાર પણ કરતા હતા... વાસણા, માણેકપુર તથા અન્ય કોઈ વિકલ્પાર્થ એક કોરી ચિઠ્ઠી નાંખવામાં ત્યાંથી વિહાર કરી પૂજ્યશ્રી આવી...માણેકપુર ગામનો પ્રચંડ પુણ્યોદય જાગ્યો... પૂજ્યશ્રીએ તાત્કાલિક તે ચાતુર્માસાર્થે વાસણા પધાર્યા.. પ્રતિમાજી અમદાવાદ-વાસણા મંગાવી અને લેપ કાર્ય શરૂ કરાવ્યું... સુયોગ્ય વાસણા સંઘના ઉપાશ્રયની લેપ થવાથી પ્રતિમાજી દિવ્યતેજથી દીપવા લાગ્યા... શુભ મુહૂર્ત તે પ્રતિમાજીને સામે જ રહેતા સંઘના પ્રમુખ દિનેશભાઈ પટવા જ્યોફરી મેનર્સ કંપનીની પો માં પધરાવવામાં આવ્યા જ્યાં યોગ્ય વિધિ દ્રાર & દ્વારા આવશ્યક લગભગ ૩૫-૩૭ વર્ષની સેવામાંથી ૫૮ વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્ત થયા.... વિધિવિધાન થયા. અને તે શાસનના અધિષ્ઠાયિકાના પગલે પગલે માણેકપુરનો અને મળેલા દુર્લભ એવા આ માનવભવને સફળ બનાવવા સજ્જ બન્યા... પુણ્યોદય જાગી ગયો. માણેકપુરના જિનાલયમાં અનેકવાર રાત્રિના સમયે સમસ્ત ચાતુર્માસ દરમ્યાન તેમણે નિત્ય એકાસણા સાથે રાત્રિપૌષધ કરી દિવ્યધ્વનિઓ અને નૃત્યના અવાજો આવતા હોવાનો પૂજ્યશ્રીને અનુભવ હતો. સંયમજીવનનું અંશાત્મક આસ્વાદન કર્યું... ૪૦ પૂજ્યશ્રી વયોવૃદ્ધાવસ્થામાં પણ શ્રી સંઘ ઋણમુક્તિ કાજે જિનવાણીના ઉપદેશક હતા....
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy