SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ લાગણીનું ષોહajનક ૪૦-૪૦ વર્ષોથી જુનાગઢમાં રહેતાં હોવા છતાં જેમણે સહસાવનની સ્પર્શના પણ કરી ન હતી... પગમાં પોલીયોના કારણે જેને ચાલવાનું પણ મુશ્કેલ હતું... પગની તકલીફના કારણે માની ચા ની દાળ જે પૂજયશ્રીના વંદનાર્થે ઉપાશ્રયનો પ્રથમ માળ પણ મુશકેલીથી ચઢતાં... શ્રાસની બિમારીના કારણે જેને ૩૦ પગથિયાં પણ પહાડ જેવા લાગતા... એવા કેટલાય ભાવિકો પૂજયશ્રીના અંતિમ સંસ્કારના અવસરે સહસાવનના ૩૦૦૦ પગથિયાં સહજભાવે ચઢી ગયા તે લાગણીના લોહચુંબકનો પ્રભાવ નહીં તો શું ? guardની સલામી શ્રદ્ધાના શિંખથી.... પૂજ્યશ્રીના કાળધર્મ અવસરે છેલ્લા ચાર દિવસથી ગિરનાર ઉપર સતત વાવાઝોડાની માફક વાયુદેવ વિંઝાતો હતો. પહાડ ઉપર ચઢતાં ચઢતાં પણ દૂર ફેંકાઈ જવાય તેવું રાજનગર અમદાવાદના એક શ્રાવક ને આંખનો એટેક આવેલો. બંને નેત્રોનું તેજ વાતાવરણ હતું.... પરંતુ પૂજ્યશ્રીના પાર્થિવદેહનો અગ્નિદાહ થતાંની સાથે જ કુદરત પણ હણાય ગયું. અમદાવાદ-મુંબઈના ધુંરધર ડોકટરોની સારવારમાં રૂા. ૧૦ લાખ ખર્ચા પૂજ્યશ્રીના આ પ્રસંગને સલામી આપતી હોય તેમ સાવધાન અવસ્થામાં આવી ગઈ. .. અને. નાખવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં, કંઈક બાધા, માનતા, અને એક જ ધારા સાથે ઉર્ધ્વગમન કરતી અગ્નિજ્વાળાઓ પણ જાણે પૂજ્યશ્રીના પરમગતિ રાખડીઓના ઉપાય કર્યા, કેટલાય જૈન-અજૈન સંતોના આશીર્વાદ લીધા પરંતુ | સંયમનો પ્રભાવ પરિસ્થિતિ યથાવત્. તે અવસરે પૂજ્યશ્રી મેમનગર અમદાવાદના ઉપાશ્રયમાં રાજકોટમાં બેંકમાં સર્વિસ કરતાં જમે અજૈન, જૈનધર્મથી અજ્ઞાત દિનેશભાઈ વાઘેલા ચાતુર્માસ બિરાજમાન હતા. તે શ્રાવકના શ્રદ્ધાવંત મિત્રે પૂજ્યશ્રીનો વાસક્ષેપ તેમના મિત્ર સાથે અમદાવાદ વંદનાર્થે પ્રથમવાર જ આવ્યા હતા. વાતવાતમાં આયંબિલ ! તપની વાત થઈ અને પૂજ્યશ્રીએ વર્ધમાનતપનો પાયો નાંખવા પ્રેરણા કરી, તે દંપતિએ ત્યાં નંખાવવાનું સુચન કર્યુ અને તે ભાઈને સાથે લઈ ઉપાશ્રયમાં આવ્યા, વંદન કરી જ રોકાઈને બીજા દિવસથી વર્ધમાનતપના પાયાનો પ્રારંભ કર્યો... હાડકાની અનેક | હકીકતની જાણ કરતાં પૂજ્યશ્રી બોલ્યા “ અમે શું કરી શકીએ ? આ તો ડોકટરોનો તકલીફોથી પીડાતા તેમના ધર્મપત્નિએ રાજકોટ, મુંબઈ, લંડન વગેરેના અનેક ડોકટરોની વિષય છે. અમે તો સમાધિ રહે તે માટે વાસક્ષેપ નાંખી આશીર્વાદ આપીએ. તેનાથી ટ્રીટમેન્ટ લેવા છતાં કોઈ સુધારો ન થયેલ તેમને આ ૨૦ દિવસના તપના અંતે હાડકાની બધી આગળ ગૃહસ્થોની કોઈ બાબતમાં અમારે પડવાનું ન હોય!'' આ વાત સાંભળી જ બિમારીઓની ફરીયાદ ચાલી ગઈ અને આજે તે દંપતિ ક જૈનની પરમાત્માના શાસનની આરાધનામાં જોડાઈ છે. તાજેતરમાં દિનેશભાઈએ મુનિ હેમવલ્લભ મહારાજની નિશ્રામાં ડૂબતો માનવ તણખલું ઝાલે તેમ તેમણે કહ્યું “સાહેબજી! જીદંગીથી હારી ચૂક્યો છું, અઠ્ઠાઈ તપની આરાધના પણ કરી. કોઈ ઉપાય બાકી નથી રાખ્યા, બસ! હવે તો સમાધિ રહે તો પણ ઘણું.” અને સં. ૨૦૫૫ની સાલમાં પૂજ્યશ્રીએ વાસક્ષેપ નાંખી આપ્યો. ત્રણ દિવસ તે વાસક્ષેપ નંખાવવા આવ્યા અને માણેકપુરમાં ચાતુર્માસ દરમ્યાન હું એકથાર સાહેબજીમી ભક્તિ કરી રહ્યો હતો, ચોથા દિવસે સવારે તો તેની બિમારી દૂર થઈ ગઈ! તેમની આંખોમાં નવું તેજ આવી ચારે કોઈ અપ્રથમ વ્યક્તિ સાથે સાહેબજીનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો. જેની ગયું ! અરે ડોકટરો પણ આ હકીકતને સાંભળી આશ્ચર્યમાં પડી ગયા કે આવું કેવી રીતે अनुभूति भने साक्षात् थयेली हती. બની શકે ? અરૂણભાઈ શાહ - માણેકપુરવાળા (જોગેશ્વરી) ૧૩૬ FOR FESTE E Only www.ebay.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy