SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વિભૂતિનો વિરહ કોને વસમો ન લાગે ? [1નમાં વણદાન પુજ્યશ્રીના પાર્થિવદેહના અગ્નિસંસ્કારના લગભગ ચાર કલાક બાદ મૃતદેહ પાલીતાણામાં રહેતાં મૂળ ઘેટીગામના વતની મહેતા ડેરીવાળા ખાંતીભાઈને છેલ્લા લગભગ સંપર્ણતયા રાખ થતાં ત્યાં બેઠેલા ભાવુકવર્ગે જલ છંટકાવ કરી રાખને ઠારવા પ્રયત્નો કર્યા એ ૨૦-૨૫ વર્ષથી દર બેસતા મહીને તથા પુનમના દાદાની યાત્રા થતી, જેમાં છેલ્લા કેટલાક વર્ષો તો અવસરે પૂજ્યશ્રીના હૈયાના હાર સમા બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્મા જ્યાં વેરી-કોસ-વેઈનની બીમારીના કારણે પણ હાથીપગા જેવો ભાસતો હતો ત્યારે યાત્રા કરતાં નસ પૂજ્યશ્રીના હસ્તે જ પ્રતિષ્ઠિત થયા હતા તે શ્રી સંભવનાથ જિનાલય-નવકાર ફલેટ- ઉપર નસ ચડી જવાથી પેઈન કીલરના ઈજેક્ષનો લેવા પડતાં હતાં પણ છેલ્લા ત્રણ વર્ષથી તો વાસણાના ભોંયરામાં થોડો સમય કોઇ ભેદી અવાજના પડઘા પડ્યા અને શ્રી નેમિનાથ સંપૂર્ણતયા યાત્રા ડોળીમાં જ કરવી પડતી હોવાથી તેમણે પૂજ્યશ્રી પાસે પોતાની વ્યથા વ્યક્ત પરમાત્માની પ્રતિમાજી તથા આજુબાજુ સુગંધીદાર અમીઝરણાં ચાલુ થયાં જે વાત વાયુવેગે કરી કે “સાહેબજી ! યાત્રા કરવાની ખૂબ ભાવના છે પરંતુ ડોળીમાં જવાની હવે ઈચ્છા નથી તો ચારેબાજુફેલાઈ જતાં રાજનગરના ખુણે ખુણામાંથી ભવિકજનોના ટોળેટોળાં દર્શનાર્થે ચાલીને યાત્રા કરી શકું તેવા આશીર્વાદ આપો.” પૂજ્યશ્રી એ વાસક્ષેપ મંત્રિત કરી કહ્યું “હવે આવવા લાગ્યા અને રાત્રિના લગભગ ૧૨.૩૦ વાગ્યા સુધી ભકતજનોની ભીડ જામી હતી. દાદાનું નામ લઈ યાત્રા શરૂ કરી દે.'' આદિનાથદાદા અને પૂજ્યશ્રીના વચન પ્રભાવે આજે તેમને | બેસતો મહિનો અને પુનમની યાત્રા સહજથી થવા લાગી, મારે અવારનવાર ગીરનારની યાત્રા તુળ નામે સવિ સંશe apણે... કરવામાં પણ તેમને કોઈ મુશ્કેલી પડતી નથી. અંતિમ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની ખરાદિલથી સેવા કરનાર ૫ વર્ષના યુવાન | તેવું લાગે ! આદિલખાનને ત્યાં પૂજ્યશ્રીના કાળધર્મબાદ સંતાનની પ્રાપ્તિ થયેલી., તે બાળક ૮-૧૦ વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આ. શ્રી હેમચંદ્રસરિજી મ. સા. ની પાવનપ્રેરણાથી સં. ૨૦૪૭માં અમદાવાદમાસનું થતાં અચાનક સ્વાથ્ય બગડયું... ખાન તથા તેના બીબી ગભરાયા. તાત્કાલિક રાણીપ - પદ્માવતીનગરમાં સમતિનાથ પ્રભઆદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ડોકટરનો સંપર્ક કર્યો. .. ડોકટરોએ જરૂરી તપાસ કરી ખાનને જણાવ્યું કે આ કસ ફઇલ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા. એ પૂજ્યશ્રીને મુહર્તપ્રદાન કરી સાથે પાવનનિશા આપવા માટે પણ વિનંતી થઈ ગયેલ છે... બાળકને મૃત જાહેર કરતાં..... ખાન ઘરે આવ્યો. મૈયત માટેની તૈયારી કરી. વચનલબ્ધિવંત પૂજ્યશ્રીએ જેઠ વદ આઠમનું મુહર્ત પ્રદાન કર્યું, પરંતુ પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી કરવા પ્રારંભ થતો હતો... ત્યાં ખાનબીબી એ ખાનને કહ્યું 'એક્વાર દાદાનું નામ લઈને મ.સા. અન્ય કોઈ શાસનપ્રભાવનાના કાર્યમાં વ્યસ્ત હોવાથી બીજો કોઈ દિવસ કાઢી આપવા પૂજ્યશ્રીને આપણે ફરી ડોકટરને બતાવીએ''... ડૂબતો તણખલું ઝાલે તેમ શ્રદ્ધાવંત દંપત્તિ પુનઃ વિનંતી કરી, અષાઢ સુદ બીજનો દિવસ આપવા સાથે પૂજ્યશ્રીએ કહ્યું : આ દિવસે વરસાદની પૂરેપૂરી ડોકટરને દેખાડવા ગયા... થોડી તપાસ કરતાં ડોકટર આશ્ચર્યચકિત થઈ ગયો. •• આમાં શક્યતા છે. અને ખરેખર અંજનશલાકાની મધરાતે બારે ખાંગે મેઘરાજાની પધરામણી થઇ, હજુ જીવ છે... અને સારવાર કરતાં બાળક પુર્વવત સ્વસ્થતાને પામ્યો. . કુદરત પણ મહાપુરૂષોના વચનોને પ્રણામ કરવા મથતી ન હોય ? તેવું લાગે ! | Suri Sat.IT | તસ્વબળના પ્રભાવ મુંબઈના અમુલખભાઈને (ઘેટીવાળા) બાયપાસનું ઓપરેશન થયેલ હોવાથી. | સં.૭૦૪૭ આસપાસની વાત છે, વાસાણા-અમદાવાદ મધ્યે નવકાર કોટના શ્રાવક પ્રવિણભાઈ ડોકટરોએ એક પણ જાત્રા ચાલીને કરવામાં જોખમ હોવાથી પગે ચાલીને જાત્રા કરવાની મહડીવાળા... જેમની કીડની ફેઈલ થઈ ગઈ હતી, ડોકટરોએ વધુ જીવવાની આશા છોડી દીધી હતી. મનાઈ ફરમાવી હોવા છતાં વચનસિદ્ધ પૂજ્યશ્રીના શુભમુહર્તે શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની પ્રવિણભાઈ પણ માનસિક હીંમત હારી ચૂકયા હતાં છતાં આશ્વાસનરૂપે ઓપરેશન કરાવવાનું નક્કી થયું પગપાળા ચાલીને ૯૯ યાત્રાનો પ્રારંભ કર્યો અને નિર્વિદને યાત્રાની પૂર્ણાહુતિ થઈ. | અને ઓપરેશાન પૂર્વે તે પૂષ્યશ્રી પાસે આશીર્વાદ લેવા આવ્યા ત્યારે સાહેબજીએ પ્રવિણભાઈના મસ્તક | સાંગનો પ્રભાવ ઉપર મંત્રિત વાસક્ષેપ કર્યો અને તપસમ્રાટ પૂજ્યશ્રીના તાબળના પ્રભાવે રોગ ઊભી પૂંછડીએ ભાગી વંથલી ગામના વતની અજૈન દેવાભાઈ વાણવીએ પૂજ્યશ્રીના અંતિમ ચાતુર્માસમાં મૂકયો હોવાનું જાણવા મળ્યું. આજે લગભગ ૧૪ વર્ષ બાદ પણ આ પ્રવિણભાઈ પોતાની ઘર્મઆરાઘના નિયમિત રીતે કરી રહ્યા છે. ગિરનારની ગોદમાં સાહેબની નિશ્રામાં રહી માસક્ષમણ સાથે એક લાખ નમસ્કાર મહામંત્રની આરાધના અપ્રમત્તભાવે કરી હતી. પછી થોડા જ વખતમાં વર્ધમાના આયંબિલતપનો પાયો નાંખ્યો, અખંડ ૫૦૦ ઉપરાંત આયંબિલ પણ કર્યા અને આજે પણ લગભગ એકાસણા જ કરે છે. dain Education international FOR FTE P LOnly
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy