________________
અને કોઈ ઊંડા વિચારોની અંધારી ખીણમાં ઉતરી જતું... જીવનમાં વર્ષોના પાંચ કરોડ મુનિવરો સાથે જે દિવસે આ પુણ્યભૂમિ ઉપરથી પરમપદને પામ્યા વર્ષો સુધી બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના આ મહાતીર્થમાં હતા તે ચૈત્રી પૂનમનો દિવસ આવ્યો. મુનિ હેમવલ્લભવિજયજી ચૌદશઅનેકવિધ આરાધના-સાધના-ઉપાસના કરેલ છે તે તીર્થ! જ્યાં નેમિનાથ પૂનમનો ચોવિહારો છઠ્ઠ કરી પૂનમના દિવસે સાતમી યાત્રા કરી બપોરે પ્રભુના દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકો થયા છે અને રાજીમતિશ્રીનું બંગલામાં પાછા આવ્યા. લગભગ સાંજે પાંચ વાગે નમસ્કાર મહામંત્રના મોક્ષગમન થયું છે તે સહસાવન તીર્થ !પૂજ્યોના દિવ્ય સંકેતના સહારે નિજ આરાધક પ.પૂ.પં. ભંદ્રકરવિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પ.પૂ.પં. પ્રેરણાથી જે કલ્યાણકભૂમિના ઉદ્ધારનો વર્ષો પહેલાં પ્રારંભ થયો હતો અને વજસેનવિજયજી ગણિવર્યના ગુરુબંધુ પૂ. મુનિરાજ હેમપ્રભવિજયજી આજે પૂર્ણતાને ઉંબરે આવી ઊભો છે તે સહસ્ત્રામવનના દર્શનથી શું હું વંચિત મહારાજ સાહેબ આદિ મુનિ ભગવંતો સાહેબજીના વંદનાર્થે પધાર્યા હતા... રહી જઈશ ? છેલ્લે છેલ્લે પણ એ પવિત્રતમ ભૂમિની સ્પર્શના નહીં પામી શકું વંદન-સુખશાતાદિ પૃચ્છા બાદ સાહેબજી સાથે પ્રભુશાસનની અને તેઓશ્રીએ ? આવા વિચારોના વમળમાં અટવાઇ જતાં ત્યારે સદા ચિત્તપ્રસન્ન એવા કરેલા તપ-જપની અતિઘોર સાધનાની અલક-મલકની વાતો ચાલતી હતી તેમના વદનકમલ ઉપર વિષાદની શ્યામ રેખા ફરકી જતી હતી.. વિજળીની તેવામાં મહાત્માઓએ સાહેજીની આરાધનાની ઉપબૃહણા કરતાં કહ્યું કે જેમ ઝબૂકતી આ વિષાદની રેખા મુનિ હેમવલ્લભ વિજયજીની નજરથી છાની | ‘સાહેબજી! આપે તો ગજબની આરાધના કરી છે.’ તે અવસરે તેઓશ્રી બોલ્યા ન રહી શકી... પૂજ્યશ્રીને મનમાં રહેલા રંજનું કારણ પૂછ્યું ત્યારે હકીકત અરે શું આરાધના? આજે ચૈત્રી પુનમનો મહાન દિવસ! અને જાણી... પણ ડોળીમાં બેસાડ્યા વગર ગરવા ગિરનારની સ્પર્શના કઈ રીતે સિદ્ધગિરિનું સાનિધ્ય હોવા છતાં યાત્રા તો શું? જયતળેટીની સ્પર્શનાથી પણ કરાવવી ? પૂજ્યશ્રીની જીવનસંધ્યાની આ ભાવના કઈ રીતે પૂર્ણ કરવી ? બસ વંચિત રહ્યો છું, આ મારું કેવું દુર્ભાગ્ય છે!” પૂજ્યશ્રીના આ હતાશાભર્યા આ જ વિચારોમાં દિવસો પસાર થઈ રહ્યા હતા...
ઉદ્ગારો સાંભળી ભક્તિપરાયણ પૂ. હેમપ્રભવિજયજી મહારાજ સાહેબે કર સિદ્ધગિરિમંડન શ્રી ઋષભદેવ પરમાત્માના પ્રથમ ગણધરશ્રી પુંડરીકસ્વામી
જોડીને વિનંતી કરી કે ‘સાહેબજી ! અમારા ઉપર કૃપા કરી આજે આ લાભ અમને આપો, અમે સાધુઓ જ આપને ખુરશીમાં બેસાડી જયતળેટીની સ્પર્શના કરાવશું.’ સિદ્ધગિરિની પવિત્રતમ સ્પર્શના કરવાની તીવ્ર ઝંખના ધરાવતાં પૂજ્યશ્રીએ ઉદાર હૈયે અનુમતિ આપી. સૌ સાથે મળી પૂજ્યશ્રીને જયતળેટી લઈ ગયા.. ધરાઇ ધરાઇને ભક્તિ કરી સૌ બંગલે પાછા ફર્યા... સાહેબજીને ગિરનાર તીર્થની સ્પર્શના કરાવવાના કોડવાળા મુનિ હેમવલ્લભવિજયજીને વિચાર આવ્યો કે “આ મહાત્માઓ જ તૈયાર થતાં હોય તો પૂજ્યશ્રીને ગિરનારની સ્પર્શના કરાવવાનું અશક્ય નથી.’ તેમણે મહાત્માઓ સમક્ષ આ વાતની રજૂઆત કરી અને ગ્લાન-વૃદ્ધ મહાત્માઓની શુશ્રુષાના વ્યસની પૂ. હેમપ્રભ મહારાજ સાહેબે સહર્ષ તત્ક્ષણ તે તકનો સ્વીકાર કર્યો. નહિ
જામ થઈ રિયા
પ૪
Education international