SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણપાદુકાઓ પ્રતિષ્ઠાપિત કરવામાં આવેલ છે અને સાથે ત્રણેય આચાર્ય . વાવ બિહોલાએ પોતાના ઘરની ભૂમિ સંસ્થાને અર્પણ કરતાં શ્રાવિકાવર્ગની ભગવંતોની પ્રતિકૃતિનું સ્થાપન કરવામાં આવેલ છે. આરાધનાર્થે તથા પૂજ્ય સાધ્વીજી ભગવંતોની સ્થિરતા માટે ચંદનબાળા I , સિદ્ધાચલતીર્થધામના મૂળનાયક શ્રી આદિનાથ પરમાત્માના મુખ્ય આરાધના ભવનનું સંસ્થા દ્વારા નિર્માણ થયેલ છે. ગણધર શ્રી પુંડરીકસ્વામી, વર્તમાન તીર્થપતિ શ્રી મહાવીરપ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજી તથા આપણા આદ્યગુરુ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીની | ભોજનાલય તથા ધર્મશાળા પ્રતિમાજીઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. યાત્રિકોની સુવિધા માટે અહીં ભોજનાલયના મકાનનું નિર્માણ કાર્ય ' , ગુરુમંદિરમાં ફરતી દિવાલના ગોખલામાં પરમોપકારી એવા પુજ્યો (૧.) થયેલ છે જ્યાં નવકારશી, જમણવારની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. પૂ. શ્રી મણિવિજય દાદા (૨) શ્રી પૂ. બુદ્ધિવિજયજી મ.સા. (૩.) પૂ. આ. શ્રી ભાતાખાતું પણ કાયમ ચાલે છે. આ ભોજનશાળાની ઉપર ધર્મશાળાનો હોલ વિજયાનંદ સ્. મ. સા. (જ.) પૂ. આ. શ્રી કમલ સુ. મ. સા. (પ.) ૫. ઉપા. શ્રી તથા ચાર રૂમાં યાત્રિકાને ઉતરવા માટે બનાવવામાં આવેલી છે. તે સિવાય વીરવિજયજી મ.સા. (૬.) પૂ. આ. શ્રી દાન સ. મ. સા. (૭.) ૫. આ. શ્રી પ્રેમ સ. કાર્યકરાદિ માટેના રહેવાસ સ્થાન વગેરેની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં મ. સા. (૮.)પૂ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા (૯.) પ.પૂ.આ. શ્રી હિમાંશુ આવેલી છે. સૂ. મ.સા.ના રજોહરણ દાતા પૂ. આ. શ્રી સિદ્ધિ સૂ. મ. સા. (પૂ. બાપજી : સ્થળ : મહારાજ) ની ચરણપાદુકાઓ તથા પ્રતિકૃતિઓ સ્થાપન કરવામાં આવેલી છે. સિદ્ધાચલતીર્થધામ ફોન ૦૨૭૬૭- ૨૭૩૫૩૧, ૨૭૪૫૦૩ ગુરુમંદિરમાં પ્રવેશ કરતાં જ ડાબી-જમણી બાજુ પૂજ્યશ્રીના સંસારી માતુશ્રી ગામ : માણેકપુર, તાલુકો - માણસા જિલ્લો : ગાંધીનગર, કુંવરબેન અને પિતાશ્રી ફૂલચંદભાઈ પોતાના ત્રણ-ત્રણ કુલદીપકોના દર્શન કરતાં | પીન- ૩૮૨૮૪૫ હોય તેવી મુદ્રામાં તેઓની પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવેલી છે. | (ગાંધીનગર-મહુડી હાઈવે ઉપર ગાંધીનગરથી ૨૦ કિ.મી., મહુડીથી સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી આરાધનાભવના | ૨૦ કિ.મી., માણસા થી ૫ કિ.મી. લીંબોદ્રા ચોકડીથી ૩ કિ.મી.) માણેકપુરના વતની મહેતા હીંમતલાલ પ્રેમચંદ પરિવારની જમીન ગુરુમંદિરને અડીને જ હતી તેના વર્તમાન વારસદાર ભરતભાઈ, માયાબેન આદિ પરિવાર દ્વારા આ ભૂમિ શ્રાવકોને આરાધનાર્થે તથા પૂ. ગુરુભગવંતોની સ્થિરતા માટે સંસ્થાને અર્પણ કરવામાં આવી જેના ઉપર સંસ્થા દ્વારા એક સુંદર આરાધનાભવનનું નિર્માણ કાર્ય થયેલ છે. ચંદનબાળા આરાધનાભવના માણેકપુરના પ્રાચીન જિનાલયની બાજુમાં રહેતા દરબાર પૃથ્વીસિંહજી
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy