SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસ અને અંતે ઓછામાં ઓછું આયંબિલના તાપૂર્વક સૌ ભાવિકો ખૂબ જ મળ્યા... અમદાવાદમાં મકાનોના મકાનો જમીનદોસ્ત થતાં થયેલી પ્રસન્નતાપૂર્વક ભાવોલ્લાસ સાથે પગપાળા વિહાર કરતાં હતા... ગામેગામ સંઘ જાનહાનિના કરુણ દૃશ્યો નિહાળી સૌના હૈયામાં કંપારી છૂટી જતી અને આવવાના વાવડ મળતાં વિશાળ જનમેદની વચ્ચે સંઘના સામૈયા થતાં... ઉદ્ગાર નીકળતાં કે છેલ્લા દસ-દસ વર્ષથી રાજનગરની પાવનભૂમિ ઉપર આયંબિલના તપ સાથે છ'રી પાલિત સંઘની વાતો વાયુવેગે ઠેર ઠેર પ્રસરવા થિ ૨ તા કરે લ જિ ન શાસન ના બે - બે મહાપુરુષોની લાગી... જે સાંભળે તે આશ્ચર્યચકિત થતાં અને મુખથી ઉગાર સરી જતાં કે “ (૫.પૂ.આ.ભદ્ર કરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ.આ. આયંબિલના તપ સાથે છ'રી પાલિત સંઘ? આ તો ભાઈ !પહેલીવાર સાંભળ્યું.” હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ) રાજનગરથી વિદાય થતાં અમદાવાદના ઉપરાંત ૯૩ વર્ષની જૈફ વયે અખંડ ૪૫૭૫ આયંબિલતપની દીર્ઘ આરાધના પુણ્ય પરવારી જતાં કુદરતી હોનારતોના રમખાણ મંડાયા છે... તેવામાં મહા સાથે પગપાળા વિહાર કરી રહેલા આ મહાપુરુષ! અને ખાવો, પીવો, મોજ કરો! સુદ ચોથ રવિવાર તા. ૨૮-૧-૨૦૦૧ના દિવસે પૂજ્યશ્રીએ વિહાર શરૂ કર્યો ના આ કલિકાળમાં જ્યાં મીઠી મધુર મીઠાઈઓ અને તીખી તમતમતી ચટાકેદાર અને શરૂઆતના ચારેક કિલોમીટર તો પૂજ્યશ્રી સહજતાપૂર્વક ખૂબ જ ઝડપથી વાનગીઓ સાથેના રાજસી અને તામસી ભોજનને બદલે નિરસ પરંતુ સાત્વિક ચાલતા હતા. એટલામાં અચાનક ધીમે ધીમે ડાબી બાજુ કમ્મરના ભાગમાં એવા આયંબિલ સાથેના છ'રી પાલિત સંઘ? આ બધું પ્રત્યક્ષ જોનાર અને દુ:ખાવો વધવાની ફરિયાદ મહાત્માને કરી... મુનિવરે તરત જ પૂજ્યશ્રીને સાંભળનારની આંખો હર્ષાશ્રુથી ઉભરાઇ જતી. વાણી અવાચક બની જતી અને માર્ગમાં એક તરફ સુવડાવી પ્રાથમિક ઉપચારરૂપ બામ વિગેરે લગાવી દર્દમાં કાયા આ મહાપુરુષને તથા લોકોત્તર એવા પ્રભુશાસનને નતમસ્તક ઝૂકી પડતી રાહત આપવા પ્રયત્નો કર્યા...પુનઃ થોડીવાર સુધી પૂજ્યશ્રી ધીમે ધીમે ચાલવા હતી. તેઓના અંતરમાંથી એક જ ભાવ ઉભરાઇ ઉઠતાં ‘ધન્ય સૂરિવરા’ ‘ધન્ય લાગ્યા પરંતુ હજુ પા-અડધો કિલોમીટર નહીં ચાલ્યા હોય ત્યાં તો ફરી તીવ્ર પ્રભુશાસન.' દુ:ખાવો ઉપડ્યો અને એકદમ એકબાજુ આસન પાથરવાનો સંકેત કરતાં | સિદ્ધપદદાયક સિદ્ધગિરિ મહાતીર્થને ભેટવાના મનોરથ સાથે નિશદિન મુનિશ્રીએ લાંબુ આસન પાથર્યું અને પૂજ્યશ્રી તરત જ ત્યાં લાંબા થઈ સંથારી શાસનપ્રભાવનાપૂર્વક સંઘ આગેકૂચ કરી રહ્યો હતો.... મહા સુદ બીજ, શુક્રવાર ગયા... મહાત્માએ પુનઃ બામ આદિ લગાવવા દ્વારા પૂજ્યશ્રીને રાહત તા. ૨૬મી જાન્યુઆરીના ગોઝારા દિવસે સવારે સૌ યાત્રિકો આગામી મુકામ આપવાના પ્રયત્નો કર્યા પરંતુ બધા જ ઉપચારોનું પરિણામ શૂન્ય જણાવા બરવાળા તરફ વિહાર કરી રહ્યા હતા અને અચાનકે કુદરતે પડખું ફેરવ્યું... ધરતી લાગ્યું... વેદનાનું કોઈ રીતે શમન થતું ન હતું. તે વખતે યોગાનુયોગ ધમધમી ઊઠી સૌએ ધરતીકંપના આંચકાનો સામાન્ય અનુભવ કર્યો... તે વખતે પૂજ્યશ્રીના સંસારી લઘુબંધુ તથા ભત્રીજા વગેરે પૂજ્યશ્રીને વંદનાર્થે નીકળ્યા પૂજ્યશ્રી હજુ તો રાત્રિ મુકામ કરેલ સ્થાનથી વિહાર કરવાની તૈયારીમાં હતાં ત્યાં હતા તેમણે રસ્તામાં જ પૂજ્યશ્રીને સુતેલા જોઈ સૌ આશ્ચર્ય ગરકાવ થઈ પણ ધરતીમાતાએ ધ્રુજારી દ્વારા સૌને ધણધણાવી દીધા હતા... પણ નસીબજોગે ગયા... પૂજ્યશ્રીના સંસારી ભત્રીજા તો સ્વયં ડોકટર હોવાથી પૂજ્યશ્રીના કોઈપણ યાત્રિકને કોઈ તકલીફ પડી ન હતી. ચારેબાજુથી કચ્છ, અમદાવાદ દર્દના કારણનું અનુમાન કરી નજીકના ગામમાંથી ઈજેકશન મંગાવી આદિ સ્થળે ભારે ભૂકંપથી થયેલ ગોઝારી હોનારતોના સમાચાર જાણવા તાત્કાલિક એક ઈન્જકશન આપ્યું અને એકાદ કલાકમાં વેદનાનું શમન થઈ
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy