________________
આવ્યા...
જશે તેમ જણાવ્યું... એકાદ કલાકને બદલે દોઢ-બે કલાક વીતી જવા છતાં લાવ્યા... ગોચરી પાણી વાપર્યા બાદ બપોરે હોસ્પીટલમાં એક્સ-રે પડાવ્યો... પૂજ્યશ્રીના દર્દમાં કોઈ સુધારો જણાતો ન હતો. તે સમયે સાંજના પાંચ વાગી એક્સ-રે સ્પષ્ટ ન આવવા છતાં ડોકટરે ખાસ કોઈ તકલીફ જણાતી નથી માત્ર ગયા હતા અને સંઘનો મુકામ તો હજુ ૬ કિલોમીટર દૂર હતો, તે અવસરે સ્નાયુઓ ખેંચાઇ ગયા હોય તેવું લાગે છે તેવો અભિપ્રાય આપ્યો... તે માટે સમયસૂચકતા વાપરીને મહાત્માએ પૂજ્યશ્રીને ખુરશીમાં બેસી જવા યોગ્ય દવાઓ આપવા અંગે સુચન કર્યું અને પૂજ્યશ્રીને ગામ બહાર આજીજીપૂર્વકની વિનંતી કરી, શરૂઆતમાં આનાકાની બાદ મહામહેનતે સંઘમંડપમાં લાવવામાં આવ્યા... દુ:ખાવો ચાલુ હોવા છતાં છ'રી પાલિત સંઘ તેઓશ્રી સંમત થયાં. તેમને ખુરશીમાં બેસાડી ચારબાજુથી શ્રાવકોએ તથા સાથે હોવાથી યોગ્ય ઉપચારાદિ માટે ત્યાં બે-ચાર દિવસ રોકાઇ જવાનું પરવડે મુનિશ્રીએ ખુરશી ઉપાડી ૫૦૦ ડગલાં દૂર રહેલા ગામના પાદરમાં થોડીવાર તેમ ન હતું... આવી કટોકટીમાં અસહ્ય વેદના વચ્ચે પણ સંઘની સાથે ને સાથે સ્થિરતા કરાવવા માટે લાવ્યા... સૂર્યાસ્ત સમય નજીક આવી રહ્યો હતો, હવે જ આગળ વધવાનું થયું... બે દિવસમાં સંઘ સોનગઢ પહોંચી ગયો... સંઘના રસોડે જઈ ગોચરી લાવવા પૂરતો સમય ન હોવાથી મહાત્માએ શાસનપ્રભાવનાપૂર્વક ઐતિહાસિક સંઘ સમેત પધારી રહેલા પૂજ્યશ્રીને ગામમાંથી જ સવારનો લૂખો-સૂકો રોટલો લાવી શ્રાવકો પાસેથી પાણી વહોરી સામેથી લેવા મુનિરાજ ધર્મરક્ષિતવિજયજી આદિ સિદ્ધગિરિથી સોનગઢ નિર્દોષ ભિક્ષાચર્યાના આગ્રહી પૂજ્યશ્રી સાથે આયંબિલ કર્યું... ભયંકર અશાતાવેદનીય કર્મોદયના અવસરે પણ તપ-સંયમાદિ યોગોમાં કોઈ અપવાદ સિદ્ધગિરિરાજ પ્રત્યે અવિહડ રાગ અને પૂજ્યશ્રી પ્રત્યે અત્યંત આદરકે બાંધછોડ કરવાનો વિચાર સુદ્ધા નહીં!!!
બહુમાન ધરાવનાર પૂ. ધર્મરક્ષિતવિજયજી મહારાજ સાહેબ નિત્ય | આયંબિલ કર્યા બાદ પડિલેણાદિ ક્રિયા થઈ ત્યાં સુધી પૂજ્યશ્રીની વ્યાખ્યાનમાં શત્રુંજય માહાભ્યની અવનવી, અદ્ભત રહસ્યમય વાતો વેદનામાં કોઈ સુધારો ન જણાતાં અને સૂર્યાસ્ત સમય અતિ નજીક હોવાથી ન કરતાં... સાથે સાથે પૂજ્યશ્રીની સંયમજીવનની ઘોરાતિઘોર સાધના અને છૂટકે પૂજ્યશ્રીની અનિચ્છાએ પણ તેઓશ્રીની ખુરશીની બે બાજુ વાંસના - અતિઉગ્ર અને દીર્ઘ તપશ્ચર્યાદિની વાતો કરતાં... વ્યાખ્યાનમાં ત્રીજા ભવે બાંબુ બાંધી તેઓશ્રીને અયોધ્યાપુરમ્ તીર્થમાં પહોંચાડ્યા.. આખી રાત પૂજ્યશ્રી અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા, સખત દુ:ખાવાના કારણે પગ પણ લાંબા-ટૂંકો કરવામાં ધીમી ચીસ પડી જતી.... સવારે પૂજ્યશ્રી થોડા સ્વસ્થ થયેલા જણાતા હતા... માંગલિકના શ્રવણ બાદ સંઘનું પ્રયાણ થયું... પૂજ્યશ્રીની નિત્ય-આરાધના પૂર્ણ થતાં તેઓશ્રી ખુરશીમાં બેઠાં બેઠાં જ અયોધ્યાપુરમ્ તીર્થમાં બિરાજમાન થનાર મહાકાય પરમાત્માની ઘડાતી પ્રતિમાજીના દર્શનાર્થે પધાર્યા... સંસ્થાના મેનેજર પાસેથી ભાવિ આયોજનની
'' રૂપરેખા જાણ્યા બાદ શ્રાવકો ખુરશી ઉપાડી પૂજ્યશ્રીને વલ્લભીપુર તીર્થમાં
સિદ્ધગિહિaoffી જયંતળેટીમાં આંદામાળનો પ્રn.
in Enucano
onal Use Only
ક