SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લા ૩૦-૪૦ વર્ષોથી રહેતા હોવા છતાં સહસાવનની સ્પર્શના કરી ન હતી, એવા પૂજ્યશ્રીના પરલોકગમન પ્રસંગે એક માસિક પરમાત્માભક્તિ જે વ્યક્તિ સખત દમના કારણે ઘરનો પહેલો માળ પણ બે વિસામા સાથે માંડ મહોત્સવના માંડવા મંડાઇ ગયા... અંતિમસંસ્કારના બે દિવસ બાદ પૂ.આ.શ્રી ચઢી શકતી હતી, જે વ્યક્તિને પગે પોલિયો થયો હોવાથી સપાટ રોડ ઉપર પણ મહાબલસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂ.આ.ગુણયશસૂરીશ્વરજી મહારાજ ચાલવું કઠીન હતું તેવા અનેક ભાવુકજનો પૂજ્યશ્રી પ્રત્યેના ભક્તિ-બહુમાનના સાહેબ તથા પૂ.આ.શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ સિદ્ધગિરિથી પ્રભાવે સહસાવનના ૩૦00 પગથિયા સાવ સહજતાપૂર્વક ચડવા સમર્થ બન્યા રૈવતગિરિનો છ'રી પાલિત સંઘ લઇને પધારતાં તેઓશ્રીએ પણ પૂજ્યશ્રીના હતા..આ સહસાવનના ૩૦00 પગથિયા ચડીને કેટલા લોકો આવશે? એવા ગુણાનુવાદ કર્યા હતા. આ પરમાત્માભક્તિ નિમિત્તે જામનગર ચાતુર્માસ વિચાર સાથે કાર્યકર ભાઇઓએ ૨૫૦-૩૦૦ માણસોની કલ્પના કરી હતી બિરાજમાન ૫.પૂ.પં.ચન્દ્રશેખર મહારાજ સાહેબના શિષ્યરત્ન પ્રવચનકાર તેના બદલે પૂજ્યશ્રીના શાસન પ્રત્યેના અવિહડ રાગ અને તપ-સંયમના પ.પૂ.રાજરક્ષિત મહારાજ સાહેબે પણ મહોત્સવ દરમ્યાન પધારી મહોત્સવની પ્રભાવથી આકર્ષાઇને લગભગ ૧૭૦૦-૧૮૦૦ શ્રાવક-શ્રાવિકાઓ પૂર્ણાહૂતિ સુધી સ્થિરતા કરી જિનવાણીનું શ્રવણ કરાવેલ તથા ગુણાનુવાદ પણ પૂજ્યશ્રીની અંતિમસંસ્કરણ વિધિને નિહાળવા સદ્ભાગી થયા હતા... કર્યા હતા... અને પ્રથમ માસિક તિથિ અવસરે ચતુર્વિધ સંઘ સાથે સહસાવનમાં અંતિમસંસ્કરણ બાદ આવેલ ૧૭૦૦-૧૮00 શ્રાવક-શ્રાવિકાજનની આ પૂજ્યશ્રીની અંતિમસંસ્કારભૂમિની સ્પર્શના અને ગુરુભક્તિ કાર્યક્રમનું પહાડ ઉપર સાંજના ચોવિહારની વ્યવસ્થા કોઇપણ જાતની મુશ્કેલી વગર કેવી આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં ઉપાશ્રયમાં ગુણાનુવાદ પણ થયા રીતે થઇ તેનો ભેદ આજ સુધી વણઉકેલ્યો જ રહ્યો છે. રાત્રે લગભગ ૮.00 હતા.. પોષ વદ-૨ના મહોત્સવનાં અંતિમ દિવસે પૂજ્યશ્રીએ ગિરનારની કલાકે પૂજ્યશ્રીનો પાર્થિવદેહ લગભગ સંપૂર્ણતયા રાખ સ્વરૂપ બની ગયો તે સામુહિક પ્રદક્ષિણા કરાવવાનો જે પ્રારંભ કર્યો તેવી ગિરનારની પ્રદક્ષિણાનું અવસરે જ જુનાગઢ ગામમાં ફોનની ઘંટડીઓ રણકવા માંડી અને સમાચાર આયોજન કરવામાં આવેલ અને લગભગ દસ વર્ષથી સિત્તેર વર્ષની ઉંમરના આવ્યા કે અમદાવાદના વાસણા-નવકાર ફલેટના સંભવનાથ જિનાલયના કુલ ૪૫૦ ભાવુકોએ લગભગ ૨૮ કિ.મી.ની પહાડની યાત્રા એક જ દિવસમાં ભોંયરામાં જ્યાં પૂજ્યશ્રીના સ્વહસ્તે પૂજ્યશ્રીના અતિવ્હાલા બાલબ્રહ્મચારી શ્રી કરી હતી. નેમિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યાં અમી ઝરવા લાગ્યા છે ये धर्मशीलमुनयः प्रधानास्ते दुःखहीना नियमाद् भवन्ति । તે વાતના સમાચાર વાયુવેગે પ્રસરતાં લગભગ રાત્રિના સાડાબાર વાગ્યા સુધી संप्राप्य शीघ्रं परमार्थतत्त्वं, व्रजन्ति मोक्षपदमेकमेव ॥ રાજનગરના ભવિજનો પ્રભુ અને અમીઝરણાના દર્શન કરવા કતાર લગાવી | (પરમાનંદ પચ્ચીશી) ઊભા રહ્યા હતા... જે ઉત્તમ ધર્મવાન મુનિભગવંતો હોય છે તેઓ નિશ્ચિત રીતે સર્વે દુઃખથી પરમાત્મભક્તિ મહોત્સવ રહિત થાય છે અને ઝડપથી પરમાર્થ તત્ત્વની પ્રાપ્તિ કરીને ઝડપથી પરંપરાએ પૂજ્યશ્રીના પાર્થિવદેહની અંતિમવિધિના બીજા દિવસ માગશર વદ-રથી એક થી એકમાત્ર મોક્ષપદને જ પામે છે. જુનાગઢ સંઘના પરમોપકારી તથા લોકોના હૈયામાં પૂજ્ય સ્થાને આરૂઢ થયેલા
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy