________________
અનંતયાત્રાના આભીયજનો
રોહરણ પ્રદાતા : પ. પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મ. સા. (પૂ. બાપજી મહારાજ) સંયમજીવનના પ્રારંભિક ઘડવૈયા : પ.પૂ. આ. દાનસૂરીશ્વરજી મ. સા. ગ્રહણાસેવન શિક્ષાદાતા : પ.પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. ભવોદધિતારક ગુરુદેવ : 'પ. પૂ. આ રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. વડીલબંધુ (સંસારીભાઈ) : પ. પૂ. આ. જિતમૃગાંકસૂરીશ્વરજી મ. સા. આજીવન સંઘાટક (સંસારીપુત્ર) : પ.પૂ. આ. નરત્નસૂરીશ્વરજી મ.સા. શિષ્યપરિવાર :
સ્વ. મુનિરાજ સોમપ્રભવિજયજી, મુનિરાજ નયનરત્નવિજયજી.
વૃદ્ધાવસ્થામાં વૈયાવચ્ચી : મુનિરાજશ્રી નિપુણચંદ્રવિજયજી [ સં. ૨૦૩૯ થી સં.૨૦૪૩] મુનિરાજશ્રી હિરણ્યબોધિવિજયજી [ સં. ૨૦૪૩ થી સં.૨૦૪૬] મુનિરાજશ્રી અનંતબોધિવિજયજી [ સં. ૨૦૩૯ થી સં.૨૦૪૬] . મુનિરાજશ્રી ધર્મરક્ષિતવિજયજી [સં.૨૦૪૬ પોષ થી સં. ૨૦૫૦ પોષ] મુનિરાજશ્રી કલ્યરક્ષિતવિજયજી [સં. ૨૦૪૬ પોષ થી સં. ૨૦૪૦ પોષ] મુનિરાજશ્રી દિવ્યપદ્મવિજયજી [સં. ૨૦૫૩ મા.સુ.૩ થી ૧ વર્ષ) મુનિરાજશ્રી હેમવલ્લભવિજયજી [સં.૨૦૪૬ પોષ થી અંતકાળ પર્યત] મુનિરાજશ્રી નયનરત્નવિજયજી [સં. ૨૦૪૬ મહા થી અંતકાળ પર્યત] મુનિરાજશ્રી જ્ઞાનવલ્લભવિજયજી [સં.૨૦૫૫ મહા થી અંતકાળ પર્યત]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org