________________
ધીમે ધીમે આગળ વધતાં સંઘ સાથે જયતળેટીમાં આવી પહોંચ્યા. જયતળેટીમાં અને ભક્તિવાનું શ્રાવકજનો દ્વારા ઉપાડાતી ખુરશીમાં બેઠાં બેઠાં પૂજ્યશ્રી શ્રીગિરિરાજને વધાવી ચૈત્યવંદનાદિ દ્વારા તીર્થભક્તિ કરવામાં આવી.... માર્ગમાં આવતી દરેક દેરીઓને નમન કરવાપૂર્વક તે તે દેરીઓના માહાભ્યની એકેકું ડગલું ભરે શત્રુંજય સમુ જેહ;
સંક્ષિપ્ત વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા.... અઢષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ.
‘જય જયશ્રી આદિનાથ’ના અંતરનાદ સાથે આગળ વધતાં જ્યાં સૌ બસ આ પંક્તિનું સ્મરણ કરવા પૂર્વક અત્યંત ભાવ સાથે આનંદવિભોર રામપોળના મુખ્ય દ્વારમાં પ્રવેશ્યા ત્યાં જ સૌએ દાદાની જય બોલાવી અને બની સૌ આગળ વધી દાદાને ભેટવા થનગની રહ્યા હતા...
આનંદની ચિચિયારી પાડવા લાગ્યા....સૌ પોતાના આત્મમળને શુદ્ધ કરવાના દુર્લભ એવા આ માનવભવમાં સિદ્ધગિરિરાજની અંતિમવાર સ્પર્શના કરી આ અમોઘ અવસરને પામી ભાવવિભોર બની ગયા. ત્યાંથી આગળ વધતાં રહેલા પૂજ્યશ્રીના હૈયાના ભાવો આસમાને ચઢવા સાથે પૂજ્યશ્રી પણ એક એક વધતાં વાઘણપોળમાં પ્રવેશ કરતાંની સાથે જ પૂજ્યશ્રી ખુરશીમાંથી નીચે ઉતરી ડગલું આગળ વધતાં વધતાં કર્મમળનો નાશ કરી રહ્યા હતા... થોડી થોડી વારે ગયા..... ભવથાક ઉતારવા વિસામો લઇ રહેલા પૂજ્યશ્રી શાશ્વતગિરિના શુદ્ધ-પવિત્ર શ્રી શાંતિનાથ જિનાલયમાં ચૈત્યવંદનાદિ વિધિ કર્યા બાદ ચાલતાં ચાલતાં વાયુમંડળના આસ્વાદન દ્વારા શાશ્વતપદ તરફ એક એક ડગલું વધી રહ્યા ક્રમસર શાસનના અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવી, અંબિકા દેવી, ઝંકાર દેવી હતા.... ધીમે ધીમે સાહેબ ભરત ચક્રવતીના પગલાની દેરી સુધી આદિની દેરીના દર્શન કરી શત્રુંજયગિરિના અધિષ્ઠાયક કપડયક્ષની દેરી પાસે પહોંચ્યા....થોડો વિસામો લઇ આગળ વધતાં ઈચ્છાકુંડ પહોંચી ગયા જ્યાંથી આવી પ્રભુના શાસનોત્થાનાર્થે શુભ ભાવો ભાવી નેમિનાથની ચોરીવાળા બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના પગલાની દેરી નિરખી તેમનો દેરાસર, સહસ્ત્રફણા પાર્શ્વનાથના દેરાસર, પુણ્ય-પાપની બારી, શ્રી શત્રુંજય મનમયૂર નાચી ઉઠ્યો.... સમસ્ત જીવન દરમ્યાન જે પ્રભુની આરાધના, માહાભ્યના રચયિતા પ.પૂ.શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજ સાહેબની સાધના અને ઉપાસનામાં લીન રહ્યા હતા તે પ્રભુના પગલાની દેરીના દર્શન પ્રતિમાજી આદિના દર્શન કરતાં આગળ વધ્યાં. કરતાં સાક્ષાત્ પરમાત્માના દર્શન જેટલો આનંદ તેમના મુખારવિંદ ઉપર વર્તાઇ રહ્યો હતો..... લળી લળી પ્રભુના પગલાંના દર્શન-વંદન કરતાં હૈયાનો થનગનાટ કરી બસ ‘જિન તેરે ચરણકી શરણ ગ્રહું...'ની ભાવના ભાવી રહ્યા
તે તો આંસુઓમાં વહી ગયું હતા... ધરાઇ ધરાઇને વંદન કરી પૂજ્યશ્રી આગળ વધી રહ્યા હતા ત્યારે
સંગ તમારી નહી જોયું... તે ખટકો થઇને રહી ગયું.
એકલતાની વાત મને કોઇ... રહી રહીને કહી ગયું. મહાત્માઓ તથા ભાવુકજનોએ કરજોડી વિનંતી કરી કે ‘સાહેબજી ! આપ ઘણું
કયુ દૃશ્ય કેમ સાંધુ ? રે... જ્યાં મારા તૂટ્યાં ધાગા ચાલ્યા, હવે કૃપા કરી ખુરશીમાં બેસો તો સારું, વધુ ચાલવાથી રખેને કોઇ
અહીં તમારું નામ સોડમાં... તમે રહ્યા છો આઘા તકલીફ ઊભી થાય !” ઘણી આનાકાની બાદ ભાવના અને વાસ્તવિકતા વચ્ચેના
મધ દરિયે અહીં મૂકી મને... મારી નાવ કોઇ લઇ ગયું. અંતરને લક્ષમાં રાખી અનિચ્છાએ પણ પૂજ્યશ્રી ખુરશીમાં બેઠાં... મહાત્માઓ
પ૮