________________
અવાજ સાથે અષ્ટાદ્વિકાના પ્રવચનો કરતાં હતા. એટલું જ નહીં બારસાસ્ત્રનું કરવા માટે ઠેર ઠેરથી લોકો પધાર્યા હતા... ઐતિહાસિક સંઘ માટે તડામાર વાંચન પણ કર્યું હતું... આવી દીર્ઘ ઉંમરે આવો ગજબનો સ્થિરતાનુણ ધરાવતાં તૈયારીઓ થવા માંડી.... પૂજ્યશ્રીને નિહાળવા એ પણ એક અણમોલ લ્હાવો હતો...
અંતિમ સંઘપ્રયાણ તથા સિદ્ધગિરિરાજની અંતિમ સ્પર્શના: | આ મહાપર્વ નિમિત્તે ગામમાં જૈન-અજૈનો દ્વારા માસક્ષમણ, ૧૬ ઉપવાસ, સિદ્ધગિરિથી રૈવતગિરિના ઐતિહાસિક સંઘના પ્રસ્થાન સ્વરૂપે અઢાઈ, ઉપવાસાદિ અનેકવિધ તપાદિ આરાધના થયેલ.. આસો માસની ‘પ્રતાપનિવાસ’ બંગલાથી કારતક સુદ તેરસ, બુધવાર તા. ૨૮-૧૧-૨૦૦૧ શાશ્વતી ઓળી દરમ્યાન પણ જૈન-અજૈનમાં મોટી સંખ્યામાં વધમાન શભદિવસે મંગલમહત્ત્વ સંઘનું પ્રયાણ થયું અને સૌ ગિરિવિહારની ધર્મશાળામાં આયંબિલ તપના પાયા તથા નવપદની ઓળીની આરાધના અતિશય હર્ષોલ્લાસ પધાર્યા હતા..કારતક સુદ તેરસ અને ચૌદશના દિવસે પરમપદદાયક પરમપૂર્વક થવા પામી હતી.
મંગલકારી એવા પરમાત્મભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ઘેટી ગામમાં પર્યુષણ મહાપર્વ તથા શાશ્વતી ઓળી બાદ પૂજ્યશ્રી પૂર્વવત્ હતું. ધીમે ધીમે વિહાર કરી પાંચમા દિવસે પાલીતાણા પધાર્યા... પુનઃ મહાત્માના
દ્રાવિડ-વારિખિલ્લ મુનિની સાથે ૧૦-૧૦ કરોડ મુનિભગવંતો જે મહાન આલંબનના સથવારે ધીમે ધીમે જયતળેટીની સ્પર્શના કરવા જતાં...હવે
દિવસે સિદ્ધપદદાયક સિદ્ધગિરિરાજના સાનિધ્યમાં આરાધના કરી સિદ્ધપદને લગભગ એકાસણા અને વચ્ચે વચ્ચે આયંબિલના તાપૂર્વક સ્વાધ્યાય, જ્ઞાન,
પામ્યા હતા તે પુનમના પરમ પવિત્ર દિવસે મંગલ ઘડીએ છ'રીપાલિત સંઘના ધ્યાનની સાધનામાં લીન રહી દિવસો પસાર થતાં હતાં.... તેવા અવસરે ઘણા
૨૧૦ આરાધકો તથા ધાનેરા ભુવન ધર્મશાળામાં ધાનેરા નિવાસી દિવસોના વિચારોના વલોણા બાદ મનોમંથન દ્વારા
ભાગ્યશાળીઓ દ્વારા આયોજીત ૯૯ યાત્રામાં પધારેલ ભાવુકો સમક્ષ જગમાં તીરથ દો વડાં, શત્રુંજય ગિરનાર; એક ગઢ ગઢષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર.
પૂજ્યશ્રીએ માંગલિક ફરમાવતા છ'રીપાલિત સંઘનું પ્રયાણ થયું અને ૯૯ આ પંક્તિમાં ઉલ્લેખ કરેલ એક શત્રુંજય મહાતીર્થની સ્પર્શના તો થઈ ગઈ યાત્રાનો પ્રારંભ થયો.... પરંતુ હવે આ મહામૂલ્લા માનવના ખોળીયામાં છેલ્લે છેલ્લે પણ અનંતા પૂજ્યશ્રીના ડાબા પગના થાપામાં થયેલા ગોળાના ઓપરેશન તથા તીર્થકરોની કલ્યાણકભૂમિ એવા આ બીજા ગિરનાર મહાતીર્થની સ્પર્શના અવસ્થાને કારણે ચાલવામાં અતિ મુશ્કેલી પડતી હોવા છતાં તેઓશ્રીએ સ્વયં કરવાના નિર્ણયસ્વરૂપ માખણ માનસપટ ઉપર તરી આવ્યું.... અને પગપાળા ચાલીને જ સંઘનો મંગલ પ્રારંભ કરાવ્યો... સંઘનો ગિરિવિહાર આયંબિલતપ પૂર્વક છ'રી પાલિત સંઘના ઈતિહાસમાં શત્રુંજયગિરિથી ધર્મશાળાથી પ્રારંભ થયો અને આત્મશત્રુને મહાત કરવાના સંગ્રામના મંડાણ રૈવતગિરિ સંઘના આયોજન દ્વારા એક નવા ઇતિહાસનું એલાન કરવામાં માટે રણશીંગા ફૂંકાઇ રહ્યા ન હોય! તેમ શત્રુંજયની શીતળ છાયામાં ચોતરફ આવ્યું...
સંગીતની સુમધુર સુરાવલીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.... કારતક પુનમની વિક્રમ સંવત ૨૦૫૮ના નૂતનવર્ષના મંગલપ્રભાતે સિદ્ધગિરિના યાત્રા કરવા હજારોની માનવમેદની પાલીતાણાની જયતળેટીના માર્ગમાં ‘જય સાનિધ્યમાં બિરાજમાન પૂજ્યશ્રીના શ્રીમુખે મહામંગલકારી માંગલિકનું શ્રવણ જયશ્રી આદિનાથ'ના અંતરનાદ સાથે આગળ વધી રહી હતી... પૂજ્યશ્રી પણ