SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદના સુશ્રાવક રજનીભાઈ શાહના હસ્તક શરૂ થયા... મોટી સંખ્યામાં ધીમે વિહાર કરતાં કરતાં માત્ર છે. રાજકોટથી ભાવુકો પધાર્યા હતા.... ૯૪ વર્ષની જૈફ વયે એકલા હાથે સમસ્ત સાત કિલોમીટરના અંતરે અંજનશલાકાના અનુષ્ઠાનોમાં હાજરી આપી સુવિશુદ્ધ સંયમી પૂજ્યશ્રી દ્વારા રહેલા ઘેટી ગામમાં પાંચમા ! શક્યતઃ શુદ્ધ વિધિવિધાન થયા... ચૌદશના દિવસે તો રાજકોટ સંઘના અન્ય દિવસે પહોંચ્યા.. ધન્ય તે ભાવુકો પણ આવી પહોંચતા મહોત્સવનો રંગ જામી ગયો હતો...પરમાત્માના સૂરિવર અને મુનિવરોને ! ઘેટી યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકો ખૂબ જ ભાવપૂર્વક ઉજવાયા... ગામના ઇતિહાસમાં આ પૂર્વે મહાત્માના બે ચાતુર્માસ થયેલા અને તે પણ વિ. મધ્યરાત્રિએ ૯૪ વર્ષના આ મહાપુરુષના પુનિત હસ્તે દરેક જિનબિંબોની સં. ૨૦૧૦ અને વિ. સં. ૨૦૩૨ ની સાલમાં સાહેબજીના જ થયા હતા.. પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજનશલાકા-વિધિ સંપન્ન થઈ... સાહેબના આ તૃતીય ચાતુર્માસ પ્રવેશ અવસરે સમસ્ત ઘટી ગામના જૈનપર્યુષણ મહાપર્વ અને આસો માસની શાશ્વતી ઓળીની આરાધના માટે અજૈનો, નાના-મોટા સૌ ભાવિકજનોના હૈયા હિલોળે ચડ્યા હતા... શાસનપૂજ્યશ્રીને ઘેટી ગામમાં પધારવાનું નક્કી થયેલ હતું... શ્રાવણ સુદ પુનમના પ્રભાવનાપૂર્વક થયેલા સામૈયા બાદ જિનશાસનના વર્ષોના ઇતિહાસમાં પ્રાયઃ પ્રભાતે પરમાત્માના નિર્વાણ કલ્યાણકની ઉજવણી બાદ પૂજ્યશ્રીએ વિહાર પ્રથમવાર આયંબિલતપની ઘોર સાધના કરેલા આ અણગારના આરાધનામય કર્યો... ડાબા પગના થાપામાં સ્ટીલનો ગોળો નંખાવેલ હોવા છતાં ખુરશીમાં સંયમજીવનની અનુમોદનાથે મંગલ પ્રવેશ અવસરે મોટી સંખ્યામાં આયંબિલ બેસવાને બદલે ચાલીને વિહાર કરીને જ ઘટી જવાનો પૂજ્યશ્રીએ નિર્ણય કર્યો.. તપ તથા આયંબિલની વિવિધ વાનગીઓનું સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું મુનિ હેમવલ્લભવિજયજીનો હાથ પકડી સર્વોદય સોસાયટીમાં મહેતા હતું... પર્યુષણ મહાપર્વના પ્રારંભમાં પૂજ્યશ્રી ૯૪ વર્ષની જૈફ વયે યુવાન ડેરીવાળા ખાંતીભાઈના નિવાસસ્થાને ગૃહચૈત્યમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્માની સાધુને પણ શરમાવે તે રીતે ત્રણ-ત્રણ કલાક સુધી એક જ બેઠકે બેસી પહાડી પ્રતિષ્ટાર્થે પધાર્યા.. આનંદોલ્લાસ સભર થયેલ પ્રતિષ્ઠા બાદ સાંજે પૂજ્યશ્રીએ અડધો કિલોમીટરનો વિહાર કર્યો. ચાતુર્માસ પૂર્વેથી જ ચાલીને જ ઘટી જવાના નિર્ણયને કારણે મહાત્માએ પાલીતાણાથી ઘેટી ગામના ૭ કિલોમીટરના અંતરમાં નવ સ્થાને મુહપત્તિ પડિલેહણ કરેલી હતી. બીજા દિવસથી પૂજ્યશ્રી રોજ એક સવા કિલોમીટરનો વિહાર કરી માર્ગમાં મુહપત્તિ પડિલેહણ કરેલ ખેતરની પાણીના બોરની રૂમોમાં સ્થિરતા કરતાં ત્યારે મહાત્મા ૨-૩ કિલોમીટર રહેલા પાલીતાણા કે ઘેટી ગામમાંથી ગોચરી લાવી સૌને વપરાવતાં... નિર્દોષ ભિક્ષા માટે આટલી જૈફ વયે પણ કેવી અડગતા ! ધીમે
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy