________________
દર્શનવર્ધનાશ્રીજી', ભવદુ:ખભંજની દીક્ષાના આ અવસરે આત્મકલ્યાણકારી શુભ ઘડીએ સાહેબજીના શુભ હસ્તે અણાહારીપદદાયક આયંબિલની વાનગીઓ વડે જૂનાગઢ શ્રીસંઘનું
મુમુક્ષુ દંપતિને સ્વામીવાત્સલ્ય રાખવામાં આવેલ હતું.... દેરાવાસી-સ્થાનકવાસી આદિ કોઈ પારમેશ્વરી પ્રવજ્યા
પણ ભેદભાવ વગર ૫00 ઉપરાંત આયંબિલ તપની આરાધના પ્રદાન.
પૂજ્યપાદશ્રીની પાવન નિશ્રામાં થઈ હતી... બાર-બાર વર્ષના વહાણા વીત્યા બાદ પુનઃ ગિરનાર ગિરિવરને ભેટવા પધારેલ પૂજ્યશ્રી સાથે છ'રી પાલિત સંઘે ઢળતી સંધ્યાએ તળેટી તરફ પ્રયાણ કર્યું હતું...
કારતક વદ અમાસના દિવસે સંઘનો પડાવ તળેટીમાં જ હોવાથી અનેક યાત્રિકો નિરંજન નેમિનાથ દાદાને ભેટવા અધીરા થઈ યાત્રા કરવા ચાલ્યા હતા... પ્રચંડ સત્ત્વના સ્વામી, મુખ્ય સંઘપતિ સુશ્રાવક પ્રકાશભાઈએ આત્મવીયને ફોરવીને તે પુણ્યવંત પ્રભાતે ઓગણીસમા ઉપવાસે સહસાવનના સરળ માર્ગ થઈ ગિરનાર ગિરિવરની ઐતિહાસિક યાત્રા કરવાનો પ્રારંભ કર્યો... સહસાવનમાં શ્રીનેમિપ્રભુના દીક્ષા-કેવળજ્ઞાન સ્થાનની પ્રાચીન દેરી તથા સહસાવન મંદિરના દર્શન કરી ધીમે ધીમે એક એક ડગલે અનંતા અનંત અશુભ કર્મોના ભુક્કા બોલાવતાં આગેકૂચ કરીને નેમિજિનના દરબારમાં પહોંચ્યા... શ્રીસંઘ અને શાસનરક્ષાના અનેક સંકલ્પો સાથે મન મૂકીને
દાદાની ભક્તિમાં મગ્ન બની અંતે તળેટી પહોંરયા હતા... દંપતિને શુભ ઘડીએ સાહેબજીના શુભહસ્તે પારમેશ્વરી પ્રવ્રયાના પુણ્યકારી અંતિમ સંઘમાળનો અણમોલ અવસર : પ્રતિક સમા રજોહરણનું પ્રદાન થયું..... વિરાગવેલડીનું સિંચન કરનાર | આયંબિલપૂર્વકના સિદ્ધગિરિથી રૈવતગિરિના ઐતિહાસિક છ'રી પાલિત વેશપરિધાનવિધિ બાદ પ.પૂ.પં. વજસેનવિજયજી મહારાજ સાહેબના
સંઘનો તીર્થપ્રવેશ થયા બાદ માગશર સુદ એકમના અનેરા દિને મંગલમુહૂર્ત ગુરુભ્રાતા પ.પૂ.પં. હેમપ્રભવિજયજી મહારાજ સાહેબના સંસારી બેન તથા
શિવવધૂનો સંગમ કરાવી આપનારી શ્રીસંઘમાળનો પાવન વિધિનો પ્રારંભ બનેવી એવા આ મુમુક્ષુ દંપતિના નામાભિધાન થયા અને મુમુક્ષુ પ્રેમચંદભાઈ
થયો... પૂજ્ય ગુરુભગવંતો દ્વારા શુભ વિધિનો પ્રારંભ થતાં મંગલ ઘડીએ બન્યા ‘મુનિ પુણ્યભદ્રવિજયજી' અને મુમુક્ષુ દમયંતીબેન બન્યા ‘સાધ્વી
વર્તમાન જિનશાસનના અણમોલ અણગારના શુભ હસ્તે મુખ્ય સંઘપતિ ૬૧ .