SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતબેન વાડીલાલ પોપટલાલ વસા (ધોરાજીવાળા) ના પરિવારજનોની હતી... નેમિપ્રભુના પ્રવ્રયા પંથના પ્રયાણ પ્રસંગ તથા વીતરાગ અવસ્થાના માળારોપણ વિધિ થતાં ક્રમસર સહસંઘપતિઓની પણ માળારોપણવિધિ ખૂબ આલંબને કૈવલ્ય લક્ષ્મીના સ્વામી બનેલા પરમાત્માના તે કાળના સ્પંદનો જ ઉલ્લાસભેર શિસ્તબદ્ધ રીતે થયેલ હતી... માળારોપણના મંગલ કાર્ય બાદ આજે પણ વાયરાના વેગમાં વહેતા વહેતા દેહને સ્પર્શી આત્માને રોમાંચનો સૌ સંઘપતિઓ તથા યાત્રિકજનોની સમક્ષ પૂજ્યશ્રીએ સુંદર હિતવચનોનું અનુભવ કરાવતાં હતા... એક એક આત્મપ્રદેશ અધ્યાત્મરસના સ્નાન દ્વારા સુધાપાન કરાવ્યું હતું... પૂજ્યશ્રીની પવિત્ર વાણીનું પીયુષપાન થયા બાદ શુદ્ધતાને પામી રહ્યો હતો... સહવર્તી મહાત્માઓ પણ સહસાવનના શુદ્ધ સંઘની પૂર્ણાહુતિ થતાં લગભગ ૧૨.00 વાગે પૂજ્યશ્રીને ખુરશીમાં બેસાડી વાતાવરણમાં તપ-જપાદિ દ્વારા આધ્યાત્મિક બળ મેળવવાનો અનેરો લાભ ‘જય જયશ્રી નેમિનાથ'ના મંગલનાદ સાથે ભક્તજનો દ્વારા પહેલી ટુંકના પંથે લઈ રહ્યા હતા... નિત્ય પરમાત્માભક્તિ આદિ સાથે સેવાભાવી મુનિવર પ્રયાણ થયું... લગભગ ૧.00 વાગે પ્રથમ ટૂંકના પ્રવેશદ્વારે પહોંચતા આ પહેલી ટૂંક તથા નેમિપ્રભુની નિર્વાણભૂમિ પાંચમી ટૂંકની સ્પર્શનાઓ દ્વારા મહાપુરુષનો મનમયૂર નાચી ઉઠ્યો... જિનાલયમાં પ્રવેશ થતાંની સાથે જ ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રાઓ કરવા સાથે સાથે ગિરનાર ગિરિવર ઉપર દાદાના દર્શન કરતાં બસ! અનિમેષ નયને નેમિપ્રભુને નિહાળતાં જ રહ્યા... રહેલા અન્યધર્મી સંન્યાસીઓના આશ્રમોમાં ફરી ફરી નિર્દોષ જાણે કોઈ જન્મોજનમની જૂની પ્રીત ન હોય ! બાર-બાર વર્ષના વિરહની ભિક્ષાગ્રહણપૂર્વક પૂજ્યશ્રીને આયંબિલ કરાવી રહ્યા હતા... પોષ સુદ ૭ના વેદનાનું શમન થયું... આંખો અશ્રુભીની બની ! હૈયું ગદ્ગદ્ બન્યું... મુખ્ય દિવસે અખિલ ભારતીય જૈન સંઘના અગ્રણી શ્રેષ્ટિવર્ય શેઠશ્રી શ્રેણિકભાઈ જિનાલયની ફરતે વિવિધ દેરીઓના દર્શન કરી સૌએ સામુહિક પરમાતભક્તિ કસ્તુરભાઈ ગિરનારજી મહાતીર્થની યાત્રાર્થે આવ્યા હતા... પહેલી ટૂંકની કરી. અન્ય જિનાલયોના દર્શન બાદ સૌ લગભગ ૩.00 વાગે નિરંજન યાત્રામાં નેમિનાથ પરમાત્માના દર્શન-પૂજન બાદ તેઓશ્રી સહસાવનમાં નેમિનાથ પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાનની ભૂમિની સ્પર્શના કરવા આગળ | પૂજ્યશ્રીના વંદનાર્થે પધાર્યા હતા... ગિરનાર મહાતીર્થના વિકાસ અંગે વધ્યા... સમવસરણ મંદિરના દર્શન કરી પૂજ્યશ્રી ઉપાશ્રયમાં બિરાજમાન સાહેબની સાથે અનેકવિધ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી જેમાં થયા... નિત્ય સ્વાધ્યાયનો લગભગ શેષ અડધા કલાકનો સ્વાધ્યાય કર્યા બાદ પૂજ્યશ્રી તરફથી સિદ્ધગિરિ મહાતીર્થની માફક ગિરનાર મહાતીર્થમાં પણ લગભગ ૪.૩૦ કલાકે પચ્ચકખાણ પારીને આયંબિલ કરવા બેઠાં... ૫.પૂ.પં. યાત્રા કરવા આવનાર પુણ્યાત્માઓને તળેટીમાં પણ તીર્થભક્તિ થાય માટે વજસેન મ.સા.ના ભક્તિપરાયણ ગુરુભ્રાતા પ. પૂ.પં. હેમપ્રભ મ.સા. આદિ એક વિશિષ્ટ ‘જયતળેટી'નું નિર્માણ કરાવવા માટે સુચન કરવામાં આવ્યુ હતું. મુનિવરોએ સિદ્ધગિરિથી પૂજ્યશ્રીને ખુરશીમાં બેસાડી રૈવતગિરિના શિખરે ગિરિવર ચઢવા અસમર્થ એવા ભવ્યજીવોને તીર્થભક્તિ માટે ‘જયતળેટી' મોટું પહોંચાડવાનો કોલ પાળ્યો... સહસાવનની શીતળ છાયામાં પૂજ્યશ્રીને આલંબન બની શકે અને ગિરિરાજ ચઢવાવાળાને પણ યાત્રા માટે વિશેષ બેસાડી સૌએ અનુજ્ઞા લઈ તળેટી તરફ ઉતરવાનું શરૂ કર્યું... ઉલ્લાસ રહે તે માટે પણ આવી “જય તળેટી”નું નિર્માણ કરવા માટે પ્રસ્તાવ સહસ્સામ્રવનના રમણીય વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી મૂકવામાં આવ્યો હતો... પૂજ્યશ્રી ઉત્સર્ગમાર્ગ અપનાવવા ઉત્સાહિત હતા...
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy