________________
હીરો એક પાસા અનેક સંપાદકીય
પૂજ્યપાદશ્રીના સાંનિધ્યમાં રહી જે કલ્પનાતીત, શબ્દાતીત, વર્ણનાતીત જીવનને જાણ્યું છે, માણ્યું છે અને અનુભવ્યું છે તેને શબ્દદેહ આપવો એ અસંભવ છે, અશક્ય
એક પાણા અનેક
દરિયાકિનારે ઊભા રહેલા બાળકને પૂછવામાં આવે કે આ દરિયો કેટલો
છતાં....જ્યારે કંઇક લખવા પ્રયત્નો કરું છું ત્યારે પૂજ્યશ્રીના વ્યક્તિત્વને મોટો છે?
સંપૂર્ણતયા ન્યાય આપવા માટે શબ્દો ઓછા પડે છે.... અધૂરા પડે છે... વામણા લાગે મહેલની અગાશીમાં ઊભા રહેલા બાળકને પૂછવામાં આવે કે આ
છે. પરમ તરફની યાત્રામાં તેઓશ્રીના સથવારાના તેર તેર વર્ષના સમયરૂપી સાકરના આકાશ કેટલું મોટું છે?
ટૂકડાના અનુભવરસને ચાખ્યો છે... માણ્યો છે... વાગોળ્યો છે...કયા શબ્દોમાં તેનું અમાસની મધ્યરાત્રિએ ડુંગરની ટોચ ઉપર ઊભા રહેલા બાળકને
વર્ણન કરી શકાય? પૂછવામાં આવે કે આકાશમાં તારા કેટલા છે?
પૂજ્યપાદશ્રી પ્રત્યેના બહુમાનભાવથી પ્રેરાઇને ભાવોના ભંડોળમાંથી સરી પડતાં ત્યારે -
શબ્દો વડે તેઓશ્રી માટે ખૂબ ટૂંકાણમાં કહી શકાય કે આ બાળક પોતાની શક્તિ અને સમર્થતાની મર્યાદાને આધીન બની
‘‘હીરો એક પાસા અનેક'' પોતાના બે હાથને શક્યતઃ ફેલાવીને તે તે વસ્તુની વિશાળતાનું જ્ઞાન કરાવવાની
જીવન સફરના વિધવિધ તબક્કે તેઓશ્રીએ પૂજ્ય પ્રત્યેના વિનયબહુમાનભાવની બાળચેષ્ટાથી વિશેષ કંઇ કરી શકતો નથી.
સરાણ ઉપર ચઢીને આત્માના અનેક ગુણોને પ્રગટ કરવાનો પ્રબળ પુરુષાર્થ કર્યો... જેમ વીસમી સદીની વિરલ વિભૂતિના જીવનની અજબગજબની વાતો વર્ણવતા
સરાણ ઉપર ચઢેલો કાચો હીરો ધીમે ધીમે પાસાઓ પડતાં પોતાના વૈભવી આ ગ્રંથના સંપાદન અવસરે બસ!આવી જ કોઇ બાળચેષ્ટા મારા વડે થઈ રહી છે.
આંતરસ્વરૂપને પ્રગટ કરે છે તેમ હીરાભાઇમાંથી હિમાંશુવિજય બનેલ પૂજ્યશ્રીએ પણ | વિ.સં. ૨૦૫૯ના માગશર સુદ ચૌદશના મધ્યરાત્રિએ ૧૨.૩૯ કલાકે
સંયયયાત્રાના વિવિધ મુકામે અનેકવિધ ગુણોને પ્રગટાવ્યા હતા... પૂજ્યશ્રીનું જીવન પૂજ્યપાદશ્રી આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનો આતમહંસ આ
વર્તમાનકાલીન સંયમધરો માટે એક અણમોલ આદર્શસ્વરૂપ છે.... ભરતક્ષેત્રની ભોમકાનો ત્યાગ કરી મુક્તિયાત્રાના આગલા મુકામ ભણી પ્રયાણ
| કાચો હીરો સરાણ ઉપર ઘસાતો જાય અને પાસા પડતા જાય તેમ તેમ પૂજ્યશ્રીના કરવા ઊડી ગયો... બીજા જ દિવસથી અનેક ભક્તજનો તરફથી અતિદબાણ
જીવનમાં પણ સમયે સમયે ચુસ્ત આચારપાલન, પાપભીરુતા, સહિષ્ણુતા, તીવ્ર આવ્યું કે ‘આપ આટલા વર્ષોથી પૂજ્યશ્રીની સાથે જ રહ્યા છો તો પૂજયશ્રીના
વૈરાગ્યભાવ, ધારદાર પ્રશાશક્તિ, અપ્રમત્તતા, જીવનમાં સાદગી, નિઃસ્પૃહતા, અમોઘ જીવનની વાતો વર્ણવતો એક ગ્રંથ આપ જ તૈયાર કરો !” શરૂઆતનો કેટલોક મુહર્તદાન, ઘોરતપ, ત્યાગ, તિતિક્ષા, પરમાત્મભક્તિ, જ્ઞાનમગ્નતા, પરાર્થરસિકતા, સમય તો આ કાર્ય કરવાની આનાકાની કરી પરંતુ અંતે મારા ઉપર
શૌર્યતા, નિર્દોષ ભિક્ષાચર્યા, અડોલ જપબળ, દીર્ઘદૃષ્ટી, વાત્સલ્યભાવ, કોમળતા, પૂજ્યપાદશ્રીના થયેલા અનંતા ઉપકારોના સ્મરણથી પ્રેરાઇન તથા તેવા પ્રકારનું સહાયકવૃત્તિ, વૈયાવચ્ચ-વ્યસન, મિતભાષીતા, સમભાવ, ઔદાર્યતા, નિખાલસતા, અનુભવજ્ઞાન ન હોવા છતાં માત્ર તેઓશ્રીના ઉપકારોની અંશાત્મક ઋણમુક્તિ આશ્રિતજનરક્ષકતા આદિ ગુણરૂપી પાસાઓ પડવા લાગ્યા પરંતુ જેમ મથાળાના કાજે આ ગ્રંથસંપાદનના કાર્યમાં પગરવ મંડાયા....
પાસાઓની મુખ્યતા હોય તેમ શ્રી સંઘઐક્યભાવ, આત્મસ્વરૂપસાધકદશા, કટ્ટર હું કોઇ સાહિત્યકાર નથી......
જિનાજ્ઞાપાલન, અવિહડ શાસનાનુરાગ, શ્રી સંઘવાત્સલ્ય તથા દૃઢ મનોબળ જેવા પ્રથમ હું કોઇ લેખક નથી.
હરોળના મોખરાના ગુણરૂપી પાસાઓના કારણે વિશેષ ઝળહળતા હતા..... હું કોઇ વ્યાકરણનો અભ્યાસી નથી....
धम्मो मंगल मुक्टुिं, अहिंसा संजमो तवो। મારી પાસે એવી કોઇ વિદ્વત્તા નથી કે
देवा वितं नमसंति, जस्स धम्मे सया मणो ॥ શબ્દોનો સંગ્રહ પણ નથી...
dan Education international
For Prvat & Pension