________________
જ્ઞાન કરાવતાં હતાં. ૯૫ વર્ષની ઉંમરે પણ આશ્રિતવર્ગના આત્માની ચિંતા કરતાં અને પોતાના પ્રદક્ષિણાની આરાધના દ્વારા સ્પર્શના કરાવવાનું સર્વપ્રથમ અસ્વસ્થ સ્વાશ્યમાં પણ મહાત્માઓને પાઠ આપવામાં લેશમાત્ર પણ પ્રમાદ કરતા નહીં. શ્રેય સાહેબજીને ફાળે જાય છે. તેઓશ્રીની પ્રેરણાથી
• વિ. સં. ૨૦૧૭માં ૯૫ વર્ષની ઉંમરે નિત્ય આચારાંગસૂત્રની મૂળ ગાથાઓનો પાઠ. જૈનોમાં ગિરનારની સામુહિક પ્રદક્ષિણા કરાવવાનો કરતાં હતા.
પ્રારંભ થયો, અનેકવાર તેઓશ્રીની નિશ્રામાં પ્રદક્ષિણાનું • પૂજ્યશ્રીનો પૂજ્યો પ્રત્યેનો વિનય પણ અવલ્લ કોટીનો હતો અને તેના કારણે જ આયોજન થવા લાગ્યું જે આજે પણ ચાલે છે. પરદાદાગુરુદેવ, દાદાગુરુદેવ તથા ગુરુદેવને રાઈ મુહપત્તિ કરતા તે અવસરે પૂ. ગુરુદેવ અન્ય | જીવનપર્યત નિર્દોષ ભિક્ષાચર્યાનો આગ્રહ રાખતાં. કોઈ વિચારમાં હોય તેના કારણે પોતે માંગેલા આદેશનો જો પ્રત્યુત્તર ન મળે તો તેઓશ્રીની અરે! મરણાંત વ્યાધિ અવસરે આયુર્વેદિક ઔષધિના આંખમાં દડદડ અશ્રુધારા વહી જતી હતી.
ઉકાળા કરાવવા પડે તો પણ નિષેધ કરતાં હતાં. | વડીલો જ્યારે પણ કોઈ સંઘના કાર્યાથે કે શાસનના કાર્યાર્થે જવા જણાવતા ત્યારે લેશમાત્ર • જીવનભર પગે ચાલીને જ વિહારનો આગ્રહ વિચાર કર્યા વગર તહત્તિ કરીને તે જવાબદારી વહન કરતાં હતા.
રાખતાં. જગમાં તીરથ દો વડાં, શત્રુંજય ગિરનાર;
ગમે તેવા કાંકરા માર્ગમાં હોય કે ખૂબ તડકો હોય એક ગઢ 28ષભ સમોસ, એક ગઢ નેમકુમાર,
તો પણ જીવનમાં કોઈ દિવસ સીવેલા બૂટ કે મોજાંનો સિદ્ધગિરિ અને રૈવતગિરિ મહાતીર્થના ઉપાસક હતા. નિત્ય જાપારાધના દરમ્યાન આ ઉપયોગ ન કરતાં જરૂર પડે ત્યારે જૂના કપડાનાં ટૂકડાઓ બને તીર્થનું કલાકો સુધી ધ્યાન કરતાં હતાં. તેમાં પણ સં. ૨૦૧૦ની સાલની ગિરનારની ૯૯ બાંધીને જ વિહાર કરતાં હતાં. યાત્રાની મંગલમય પૂર્ણાહુતિ અવસરે છેલ્લી યાત્રા દરમ્યાન અચાનક પગમાં ઠેસ લાગી અને | • અનિયત વિહાર, વિહારના સમયનો કોઈ નિયત પગના અંગુઠામાંથી રૂધિરની ધારા વહેવા લાગી સાહેબની દૃષ્ટિ તે ઠેસ લાગેલા પાષાણ ઉપર સમય નહીં અને વિહાર શરૂ થયા બાદ કયાં અટકશું તે પડી અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા! આ પાષાણઓ આકાર ગિરનારના આકાર જેવો જ સ્થાનનું કંઈ નક્કી ન હોય, જે સમયે જ્યાં પહોંચાય ત્યાં હતો અને તેમાં અમુક સ્થાને રહેલા સફેદ ડાઘો પણ જાણે ગિરનાર ઉપર પરમાત્માના પહોંચવાનું. જિનાલયોની સાક્ષી ન પૂરતા હોય! તે રીતે શોભતા હતા. સાહેબને ઠેસ લાગવા અને
• ગોચરી વાપરવાના સમયનું કોઈ બંધન રાખતાં રૂધિરની ધારા વહેવાના આ મંગલ પ્રસંગમાં કોઈ દિવ્ય સંકેતનો અણસાર જાણતાં તરત
નહીં, કોઈ શાસનના કાર્યોમાં વ્યસ્ત હોય ત્યારે બાર વાગે તત્રના ક્ષેત્રાધિષ્ઠાયક દેવોની સંમતિ લઈ તે પાષાણને પોતાની પાસે રાખ્યો અને જીવનપર્યતા
આવેલી ગોચરી બપોરે ૩-૪-૫ વાગે વાપરતા હતા. નિત્ય તે પાષાણનું ધ્યાન ધરી ગિરનાર ગિરિવરનું ધ્યાન ધરતાં જેના પ્રભાવે તેઓશ્રીની
• સાંજના વિહારો દરમ્યાન તો અનેકવાર માર્ગમાં આરાધનામાં અંતરાયભૂત થનાર પરિબળો, સંકટો અને સંશયો દૂર નાશી જતાં હતાં.
આવતી કોઈ દુકાનોના છાપરાં નીચે, રસ્તામાં આવતાં • લાંબા વિહારો હોવા છતાં તેઓશ્રી નિત્ય આરાધના કર્યા વગર લગભગ વિહાર કરતા
બસ સ્ટેન્ડોમાં અને ક્યારેક ક્યારેક તો ઝાડ નીચે પણ નહીં, પછી સવારે ૯ વાગે કે ૧૦વાગે તેની લેશમાત્ર ચિંતા નહીં, જૈનોની ગિરનારની સર્વપ્રથમ
સંથારા કરતાં હતા.
duથી નંનિધાન પ્રાપ્ત થાય.
તપથી ચારિત્ર ચૈતન્યયુક્ત થાય.