________________
વીશસ્થાનકતપની અરિહંતપદની આરાધનામાં ૨૦ ઉપવાસ કરી કોઈની કૂણી લાગણીના પ્રવાહમાં વહી આચારપાલનમાં કદી બાંધછોડ કુંભોજગિરિની ૯૯ યાત્રા કરી...
કરવાની વૃત્તિ ન હતી. સં. ૨૦૧૮ની સાલમાં પ્રસંગોપાત એક બિમાર આ રીતે કોલ્હાપુર, સાંગલી, કુંભોજ, બિજાપુર આદિના મહારાષ્ટ્રના | મહાત્માની તબિયતના કારણે અમદાવાદ-એલિસબ્રીજ પાસેના સહવિચરણ બાદ પૂ. મુક્તિવિજયજી મહારાજ સાથે પિંડવાડા પધાર્યા ખુશાલભવનના ઉપાશ્રયમાં પૂ. દાદાગુરુદેવશ્રી આદિ સાથે રહેવાનો અવસર હતા...
આવ્યો. સાધુઓમાં શુદ્ધ સંયમની સુવાસ પ્રસરાવવા વિશુદ્ધ સંયમપાલન માટે ચાતુર્માસ દરમ્યાન વિવિધ સંઘોની આરાધનાની જવાબદારી અને પૂ. દાદાગુરુદેવશ્રી દ્વારા સાધુઓને અનેક નિયમોનું પાલન કરવા માટે પ્રસ્તાવ શેષકાળમાં પૂજ્યપાદ પ્રેમસૂરિ મ.સા.ના સાનિધ્યમાં રહી સંયમ આરાધના મૂક્યો અને સૌએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. કરતા હતા. પૂજ્યપાદશ્રી પ.પૂ.આ. પ્રેમસૂરિ મ.સા.ની એક બાજુ પુ. “વ્યાખ્યાન સિવાયના સમયમાં કોઈપણ બહેનોએ ઉપાશ્રયમાં આવવું હેમંતવિજયજી (આ. હીરસૂરિ મ.સા.) અને બીજી બાજુ પૂ.હિમાંશુવિજયજી નહીં.” આવી જાહેરાત કરવામાં આવેલી પરંતુ તે વાતથી અજ્ઞાત એવા ખડે પગે રહી પૂજ્યશ્રીને અનેક માનસિક બોજથી હળવા કરવાનું કામ કરતા પૂજયશ્રીના સંસારી ધર્મપત્ની ચંદનબેન વ્યાખ્યાન સિવાયના સમયે સંસારી હતા. લગભગ તે અવસરે પૂજ્યશ્રી પૂ. દાદાગુરુદેવનો પત્રવ્યવહાર પણ પુત્રના વંદનાર્થે ઉપાશ્રયમાં પહેલે માળે પહોંચ્યા... ત્યાં તેમને આવેલા જોઈ સંભાળતા હતા. શિથિલાચાર પ્રત્યે પૂજ્યશ્રીની હંમેશાં કરડી નજર રહેતી તેથી પૂજ્યોની આશાના ચુસ્ત પાલક એવા પૂજ્યશ્રીએ રાડ પાડીને કહ્યું “અત્યારે જ સમુદાયમાં કોઈ સાધુમાં શિથિલ આચરણની હીલચાલ થતાં પૂજ્યપાદ | અહીં કેમ આવ્યા છો ? નીચે ઉતરી જાવા” ઉપાશ્રયમાં બિરાજમાન આ.પ્રેમ સૂ.મ.સા. તે કેસ આ બન્ને મહાત્માઓના હાથમાં સોંપી દેતા હતા. મહાત્માઓ તો અવાચક બની આશ્ચર્ય પામી ગયા.. કેવી આત્મ જાગૃતિ: આખા સમુદાયમાં તે બે મહાત્માઓની ધાક હતી.
સુશ્રાવિકા ચંદનબેન તરત નીચે ઊતરી ગયા ત્યારે સાથે રહેલા મહાત્માઓએ જેમ સૂર્યની ઉગ્રતા પણ જીવનસૃષ્ટિના હિત માટે હોય,
માતૃહૃદયની લાગણીને ન્યાય આપવા મુનિ નરરત્નવિજયજીને નીચે મોકલી તેમ પૂજ્યોની ઉગ્રતા પણ આશ્રિતોના હિત માટે હોય.
આપ્યા અને વંદન કરાવી પાછા બોલાવી દીધા... ચુસ્ત સંયમાચાર માટે પૂજ્યશ્રીની અતિકૂણી લાગણી હતી. કોઈ દિવસ સંયમપાલન અંગે આવી કડકાઈને કારણે કેટલાક મહાત્માઓમાં અપ્રિય
પણ બનવું પડ્યું હોવા છતાં પ્રભુઆજ્ઞાપાલન અને પૂજ્યપાદશ્રીની ભાવનાને લક્ષમાં રાખી તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા... તે અવસરે ચાલી રહેલા વિખવાદો અને સંઘ-સમુદાયના આંતરવિગ્રહની આગના કારણે પૂજ્યપાદ પ્રેમસૂરિ મહારાજ સાહેબ ખૂબ જ વ્યથિત રહેતા અને સકળ સંઘ અને સમુદાયમાં શાંતિ અને એકતાના વાતાવરણનું સર્જન કરવા પ્રબળ પુરુષાર્થ કરી રહ્યા હતા પરંતુ કાળનો પરિપાક ન થયો હોય તેથી તે બાબતનું પુણ્ય ઓછું પડતું હતું.. પૂજ્યપાદશ્રીના હૈયાની વ્યથાની આગ ધીમે ધીમે