SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસે ગામડાના રસ્તાઓમાંથી રાજકોટ તરફ જવા વિહાર કર્યો... ત્યારે મહાત્માઓ પૂજ્યશ્રીને સામા લેવા ગયા... વર્ષોના વિયોગ પછી પુ. સામેના ગામમાં જૈનોની કોઈ વસ્તી ન હોવાથી નિર્દોષ ભિક્ષા માટે પૂજ્યોની ગુરુદેવશ્રીના દર્શન થતાં જ ૮૪ વર્ષની ઉંમરે પણ માના ખોળામાં બાળક મૂકે ભક્તિ માટે સદા થનગનતા મુનિ ધર્મરક્ષિતવિજયજી ત્યાં જ રોકાઈ ગયા... તેમ એક બાળકની માફક તેમના ખોળામાં માથું મૂકી દીધુ... પૂ. ગુરુદેવશ્રીએ બપોરે લગભગ ૧૧ વાગે ગામમાં રસોઈ થતાં તે નિર્દોષ ગોચરી સાથે સાથે પણ ખૂબ જ વાત્સલ્યભાવથી થાબડ્યા અને કહ્યું ‘આ તો મારો હીરો છે.” ઉપાધિ લઈ આગલા મુકામે લગભગ ૮ કિલોમીટરનો વિહાર કરી ચૈત્ર પૂજ્યશ્રીએ રાઈય મુહપત્તિમાં આલોચન કરતાં કરતાં સજળ નેત્રે મનભેદ નહીં માસના ધોમધગતા તડકામાં ૧ વાગે પહોંચ્યા.... તેમના જીવનમાં પણ જાણે પરંતુ મતભેદના કારણે પોતાનાથી કોઈ અવિનય-આશાતના થઈ હોય તે માટે ભક્તિનો સુરજ આસમાને ન ચડ્યો હોય ! હૃદયપૂર્વક મિચ્છા મિ દુક્કડે માગ્યા... અને ભવોભવના અશુભ કર્મોના ભુક્કા | પૂજ્યશ્રી વિહાર કરી વૈશાખ સુદ એકમના રાજકોટ પધાર્યા... તત્ર બોલવી દીધા.. મુમુક્ષુ અતુલભાઈની દીક્ષાનો પ્રસંગ ખૂબ જ શાસન ડોકટર મનુભાઈ ટોલીયા આદિને તબિયત બતાવી હવે આગળ વિહાર કરવા પ્રભાવનાપૂર્વક ઉજવાયો...] અંગે અભિપ્રાય માંગ્યો... ડોકટરોએ કહ્યું આ પરિસ્થિતિમાં વિહાર કરવો પૂજ્યશ્રી વિહાર કરી ગણિવર્ય કુલચંદ્રવિજયજી મ.સા. સાથે ઉચિત નથી. આપનું શરીર વિહારનો શ્રમ લેવાની ક્ષમતા ધરાવતું નથી છતાં મેઘાણીનગરમાં નિર્માણ થયેલ નૂતન જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા આપનું મનોબળ મક્કમ હોવાથી આપ વિહાર કરશો તે પણ હકીકત છે... પ્રસંગે પધાર્યા... કલ્યાણકની ઉજવણીના દિવસે સાંજે પૂ.આ. અને ખરેખર વૈશાખ સુદ છઠ્ઠના રાજકોટથી ધોમધખતી કાળઝાળ ગરમીમાં જયઘોષસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ જયસુંદરવિજયજી પાસે પણ પોતાનો નિત્યક્રમ પતાવી ૮.૩૦ - ૯.૦૦ પછી જ વિહારનો પ્રારંભ કરી તૈયાર થયેલ એક યુવાન મુમુક્ષુ પ્રવિણ મદુરાઈ (ઘરે થી ભાગીને દીક્ષા માટે ૮૪ વર્ષની ઉંમરે ૧૪-૧૫ કિલોમીટરનો વિહાર કરી બપોરે બાર-એક વાગે આવ્યો હતો... પ્રારંભમાં સંઘમાં થોડા ખળભળાટ બાદ પ્રતિષ્ઠા અવસરે જ સામા ગામ પહોંચતા... સેવાભાવી મુનિવરો મુકામમાં પહોંચી દીક્ષાનો નિર્ણય થયો.. પરમાત્માના દીક્ષા કલ્યાણકના વરઘોડા સાથે જ આ ગામડાઓમાંથી ગવેષણાપૂર્વક લાવેલી ભિક્ષા વપરાવતા.. પૂ. ગુરુદેવશ્રીના મુમુક્ષુનો પણ વર્ષીદાનનો વરઘોડો ખૂબ ઠાઠમાઠથી નીકળ્યો... જેઠ સુદ ૧૧ દર્શન-વંદન માટે અધીરા બનેલા પૂજ્યશ્રી પુનઃ સાંજે વિહાર કરી આગળ ના દિવસે નૂતન જિનાલયમાં શ્રી સુમતિનાથ પરમાત્માદિ જિનબિંબોની તથા વધતાં... આમ રોજ લગભગ ૧૯-૨૦ કિલોમીટરના વિહાર સાથે પૂજ્યશ્રી મુમુક્ષુ પ્રવીણકુમારમાં પૂજ્યશ્રીના હસ્તે સાધુપદની પ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ માત્ર ૧૨ દિવસમાં રાજકોટથી અમદાવાદ પહોંચ્યા... કૃષ્ણનગર-મહાસુખનગર-બાપુનગર-ગોમતીપુર-રાજપુર આદિ સંઘોમાં વૈશાખ સુદ ચોથના દિવસે રાજનગરના રાજમાર્ગ ઉપર મુમુક્ષુ વિચરણ કરી પૂજ્યશ્રી રાણીપમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવાર્થ અતુલભાઈના વર્ષીદાનનો વરઘોડામાં પહોંચી ગયા... નવરંગપુરાના નેપથ્યન પધાર્યા... પ.પૂ. આ. હેમચન્દ્રસૂરિ મ. આદિ મહાત્માઓ સમેત અષાઢ સુદ ટાવરના હોલમાં બિરાજમાન ગુરુદેવશ્રી પ.પૂ. રામચન્દ્રસૂરીશ્વરજી બીજના દિવસે પૂજ્યશ્રીના શુભ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ ... મહારાજાએ સૌ મહાત્માઓને જણાવ્યું “જાવ! મારો હીરો આવે છે.' અષાઢ સુદ-૬ના દિવસે પૂજ્યશ્રી, પ.પૂ.આ. નરરત્નસૂરિ મ.સા., પ.પૂ.આ. હેમચન્દ્રસૂરિ મ.સા., પ. પૂ. ગણિવર્ય કુલચંદ્રવિજયજી આદિ ૨૨ ૩૨
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy