________________
જન-અર્ચના અનેકોના તાર
Sdlog
I've learnt that Acharya Vijay Himanshusuriji Maharaj Saheb have got kaldharma at Girnar.'-Daniel Caradec - FRANCE - પરમપૂ જય દીર્ઘ આયંબિલના તપસ્વી વિ. ગઇ કાલે સવારે પૂજ્યપાદ માગ. સુ. ચૌદસે પખી પ્રતિ.માં વાત્સલ્યવારિધિ પ.પૂ. શાસનપ્રભાવક આચાર્ય તપસ્વીસમ્રાટ આચાર્યદેવના કાળધર્મના સમાચાર મળેલા કે પૂજ્યપાદ શ્રીજીની ભગવંતશ્રીના કાળધર્મના સમાચાર જાણી વિશેષ વેદના | સમાચાર મળ્યા.....
તબિયત ઘણી બગડી છે. સવારે થઇ છે. શાસનપ્રેમી પૂજ્યશ્રીનાં નિસ્પૃહભાવે શાસનની ' છેવટ સુધી તપ-જપમાં મસ્ત પૂજ્યશ્રી દહેરાસર જતાં અતિ આઘાતજનક એકતા માટે થયેલ નિર્દોષ આયંબિલની તપશ્ચર્યાના પ્રભાવે અપૂર્વ સમાધિ સાધી પોતાનો પરલોક સુધારી પૂજ્યશ્રીજીના સમાચાર સાંભળી સખત થયેલ શાસનપ્રભાવના વિશેષ કોટીની છે. હજારો ભાવુકો ગયા, પણ સમસ્ત જૈનસંઘને સંઘએકતાના આંચકો આવી ગયો. શું થયું ? સાચું પૂજ્યશ્રીના તપના પ્રભાવે નતમસ્તકે ઝૂકી પડતા, પ્રખર ચિંતક અને એ માટે તપથી કાયાને કસી હશે ? મન માનવા તૈયાર ન હતું, પણ પૂજ્યશ્રીના તપની સિદ્ધિ પણ આશ્ચર્યકારી, આયંબિલ નાખનારા મહાપુરુષની અપૂર્ય ખોટ પડી છે. માનવું જ પડ્યું રડતા રડતા દેવવંદન કરવા પૂર્વક છરી પાલિત સંઘ, અશકય કાર્યો પણ શક્ય એમની સાધના અને સંઘવાત્સલ્ય શ્રીસંઘ માટે કર્યું.... પૂજ્યશ્રીજી આમ જલ્દી ચાલ્યા બને છે તેનો પ્રત્યક્ષ પૂરાવો પૂજ્યશ્રી હતા. સહવર્તી- શિરછત્ર સમાન હતું.
જશે એવી કલ્પના પણ ન હતી. ક્રૂર નિશ્રાવર્તીસર્વ મુનિભગવંતોને પણ તપશ્ચર્યાના રંગે રંગી | અમે ગઇ કાલેજ પૂ. પ્રવર્તક શ્રી જિનરત્ન કાળને પરમ ગુરુદેવને સૌની વચમાંથી લીધા હતા.
વિ.મ.સા.ની નિશ્રામાં ઉપધાનતપ આરાધકો લઇ જતાં શરમ ન આવી ! આ ધરતી કુ સંયમની સાધનાની સિદ્ધિને વરેલા પૂજ્યશ્રીના સહિત ચતુર્વિધસંઘ સાથે દેવવંદન અને તે પછી પર આવા મહાન તપસ્વી આત્મા હતા. અનેકાનેક ગુણોની ખુબ ખુબ અનુમોદના કરીએ છીએ. ગુણાનુવાદ કર્યો છે જી.... આરાધક બહેનો તેમના પુણ્ય પરમાણુઓની અસરથી
૬ શાસનની એકતા માટે જાતનું બલિદાન આપનાર તરફથી સામાયિક, જીવદયાની ટીપ વિગેરે સૌને શાતા મળતી હતી, તે ઝુંટવાઇ ગઇ મહાત્મા વિરલા જ હોય છે.
આરાધના સારા પ્રમાણમાં થઇ છે જી... હવે આવા ગુરુદેવ કયાં મળશે ? પૂજ્યશ્રીનો પરમપવિત્ર આત્મા જ્યાં બિરાજમાન - પરમતારક પૂ. મારા ગુ. સાથે તારંગાના અમારા સૌ ઉપર પૂજ્યશ્રીજીનો મહાન હોય ત્યાં સુખશાંતિને વરે, ઉત્તરોત્તર શાસન પામી સંઘમાં અને અમદાવાદથી પાલીતાણાના સંઘમાં ઉપકાર હતો....... પરમપદને વરે એ જ શુભેચ્છા.
સાહેબજીની નિશ્રામાં અમને પૂજ્યશ્રીના આદર્શ - અહીંથી ઘણાં પુણ્યશાળીઓ ત્યાં શાસનને તેમ જ સમુદાયમાં મોટી ખોટ પડી છે. જીવનની જે ઝાંખી થઇ છે જી તે અમારા સંયમ આવી છેલ્લે પૂજ્યશ્રીજીના દર્શન, પાર્થિવદેહે ગુરુજી ભલે દૂર હો ! ગુણની શક્તિરૂપે જીવનમાં સદાએ આદર્શરૂપ રહી છે. સ્પર્શન કરી પાવન થયા, અમારા જેવા આપણી સાથે જ છે. પૂજ્યશ્રીના ગુણોમાં અંશ પામી
સા. ઉજજ્વલધર્માશ્રી કમભાગી ને દર્શન કયાંથી મળે ? કૃતાર્થ બનીએ એજ આંતરિક શુભભાવના.
......... ઘણું દુઃખ થાય છે. સા.સર્વોદયાશ્રી
સા. હર્ષપૂર્ણાશ્રી – વાસણા
૧૦૨