________________
૧૫
સાંનિધ્યમાં રહી સંયમજીવનના પ્રત્યેક યોગમાં પ્રબળ પુરુષાર્થ સાથે આગળ વધવા લાગ્યા... પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથ આદિનો ઠોસ અભ્યાસ કરવા લાગ્યા. સંસ્કૃતની બુકોનો અભ્યાસ કરી વિવિધ આગમ ગ્રંથોનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શ્રુતસાગરના મંથન દ્વારા આગમરહસ્યોના અમૃતને પામી સદા પીયુષપાન કરતાં... તેમના સંયમજીવનમાં ડગલે ને પગલે જિનાજ્ઞાના અણિશુદ્ધ પાલનનાં દર્શન થતા... શાસ્ત્રકાર ભગવંતોએ વર્ણન કરેલા સંયમજીવનના આચાર અંગેના શબ્દે-શબ્દ મુજબ ચારિત્રજીવનમાં પગલાં માંડી રહ્યા હતા.. તેઓશ્રીની જીવનચર્યા નિહાળનારને હાલતાં-ચાલતાં આગમનાં દર્શન થતાં હતા... જિનાજ્ઞાપાલન, નિર્દોષ ભિક્ષાચર્યા, ગુરુવિનય, વૈયાવચ્ચ, સાધુઓને સહાયકવૃત્તિ, ક્રિયાચુસ્તતા, નિઃસ્પૃહતા આદિ ગુણાભરણ વડે ચારિત્રજીવનને વિભૂષિત કરવા સાથે સંઘઐક્યની ભાવના અને તપધર્મના શિરતાજને પણ વહન કરી રહ્યા હતા.
(વિ. સં. ૧૯૯૨ની સાલમાં દાદા ગુરુદેવશ્રી પ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરદાદાગુરુદેવશ્રી પ.પૂ.આ. દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે હતા તે અવસરના સંયોગાદિનો વિસ્તારપૂર્વકનો અહેવાલ પૂજ્યશ્રીના સ્વહસ્તાક્ષરમાં લખાયેલ
છે.)
Education international
| | |
૪. વાલીઓન દુ
unnyme
---
ડીસેમ
wight
--
૧ જા2ના ૯-૧૫, વિ.સં - નજારા... કૃતિપ્રાચી “ મેમાના રાહતનું ભાગ કામ- પવીર. કુંભાભા 9 મા વિઝયમનો પિત્ત "...મળારે હોવી જાય ૯માં પદાર મેં સર્કમાં કર્ટન જીલુભા મા " હલોત રામ- માછાઈ ૩ ના ઘટ રવાર તિથૈ જાય વિદરિ વર્કનો રોલ, હથેલા સમુહની સંભાળ (સુહાસ ચ ૬. માર્ગમાં પ્રવાસમાં મહાદા બંધના આળ લટલ
કરમાં મહાક્ષ જશન કવર નટોલ મુદ્રા >≠૬ રામ આમ ટ્રીનું રહે, દાદ્વ ભાવવું. નર્તકે રાહ ન મથ સરિત ઈ ફરજ ન અ ફ+1 ઈન્ધ સંવત ૭.૯ મિ. રૈયદ ૧ મિન્ટો રમત
3
ی
4
ઘો જુજાર
..
aushimah, eis fazendo amenities
પવાલા દેત મહિમાy૨ * ટા ? દર્દ) કે બધા
ser in denpad zinity
hun ઉત્થામણ ઝહેર ગાંવ (કરિયાઅર૧)
na mozinecommend von 122 42h mer! મન ધાયા
૧. લાશ ફેંકાયમ ચિર વિન્ ૨૨, રર,રામાં જાડી સુકા બાદંડ જાડી માટે લાં ચિયાનું મર્ભા
૩ સર્વ ધર્મધારણ રક્ષા કરતા મત છે કરવામ જગતને માત્ર સી વટાળ કે જ્યાં નિરંતર થતા સીતી પ
દેવ
પૂજ્યશ્રી ચરમતીર્થપતિ પરમાત્મા મહાવીર ગણધર મંદિરના પ્રેરક હતા...
For Private & Personal Use Only
www.jainelibrary.org