SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જિનબિંબો તથા શાસનના અધિષ્ઠાયક દેવીઓની મૂર્તિઓની અંજનશલાકા સોનામાં સુગંધ ભળે તેમ વૈશાખ સુદ-૬ના દિવસે માણેકપુરના જિનાલયની થઈ. જિનાલયનું કાર્ય નિર્માણાધીન હોવાથી તે અવસરે માત્ર અધિષ્ઠાયક સાલગિરિ પણ હોવાથી ગામના જૈન-અજૈનોમાં ભારે ઉલ્લાસનું વાતાવરણ દેવીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી... પ્રતિષ્ઠા કરાવીને તરત જ બે છવાઇ ગયું હતું... વૈશાખ સુદ પાંચમના દિવસે શાસનપ્રભાવના પૂર્વક ગૃહચૈત્ય અને વાસણાના રેવા જૈનસંઘમાં મૂળનાયકની આજુબાજુના પૂજ્યશ્રીનું સામૈયું થયું... આખું ગામ હીલોળે ચડ્યું હતું... સાલગિરિનો ગોખલામાં પ્રભુજીની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે કરવામાં આવી હતી... પુનઃ પ્રસંગ પણ ઠાઠમાઠથી થયો. તે અવસરે પૂજ્યશ્રીના સંસારી બંધુઓ તથા વાસણા પધારી લગભગ ૪૫ દિવસ સ્થિરતા કરી... કલીકુંડ તીર્થમાં ચૈત્ર મહાજનની ભાવનાથી માણેકપુરના રત્નોનું એક ગુરુમંદિર થાય તેવો માસની શાશ્વતી ઓળીની આરાધના કરાવવા પૂજ્યશ્રીએ વિહાર કર્યો... નિર્ણય લેવાયો... ગુરુમંદિર માટે પૂજ્યશ્રીના બંધુઓ પુનમચંદભાઈ, પ.પૂ.પં. કુલચંદ્રવિજયજી ગણિવર્ય સાથે લગભગ ૬૦૦ આરાધકોની રસિકભાઈ, રમણભાઈ તથા ભત્રીજા ડોકટર ધીરુભાઈએ ઉદારતા બતાવી આરાધનામાં નિશ્રાપ્રદાન કરી.... પોતાનું ઘર આ કાર્ય માટે સમર્પિત કરી દીધું... રસિકભાઈએ સ્વદ્રવ્યથી આ શાશ્વતી ઓળીની પૂર્ણાહુતિ બાદ કઈ દિશામાં વિહાર કરવો તે બાબત ગુરુમંદિરના નિર્માણની ભાવના વ્યક્ત કરી... પૂજ્યશ્રી અને પૂજ્યશ્રીના પૂજ્યશ્રી વિમાસણમાં હતા... એક તરફ જીવનભર જે તીર્થોની ઉપાસના સંસારી વડીલબંધુ પ.પૂ.આ. જિતમૃગાંકસૂરિના શિષ્યરત્ન પ.પૂ.આ. કરેલ છે તે સિદ્ધગિરિ અને રૈવતગિરિ તીર્થોની સ્પર્શના કરવાની તીવ્ર હેમભૂષણસૂરિની નિશ્રામાં ખનનવિધિ અને શિલાસ્થાપનનો પ્રસંગ તાલાવેલી હતી તો બીજી તરફ માદરે વતનના આદિનાથ દાદાને ભેટવાનું ઉજવાયો... અત્યંત ટૂંકા ગાળામાં દેરીઓનું નિર્માણ થયું અને જેઠ સુદ ૧૦ ખેંચાણ હતું... જીવનની અંતિમ અવસ્થામાં ગિરનાર તીર્થના સાનિધ્યમાં ના દિવસે પૂજ્યશ્રીના જ હસ્તે સંસારી વડીલબંધુ ૫.પૂ.આ. જિતમૃગાંકસૂરિ રહેવાની ભાવના હોવાથી સિદ્ધગિરિ તરફ પ્રયાણ કરવા મન લલચાતું હતું તો તથા સંસારી પુત્ર પ.પૂ.આ. નરરત્નસૂરિની ચરણપાદુકાઓ તથા પ્રતિકૃતિ વળી છેલ્લે માદરે વતનના પ્રભુજીના દર્શનાર્થે જવાનું ટાળવાની ભાવના પણ ન હતી.. કોઈ નિર્ણય થઈ શકતો ન હતો... અંતે સ્વયં કોઈ નિર્ણય કરવાનો ભાર રાખ્યા વગર તે જવાબદારી શાસનદેવોને સોંપી દીધી... મહાપ્રભાવકે શ્રી કલીકુંડ પાર્શ્વનાથ દાદાના ધામમાં આગામી ચાતુર્માસ અંગેની વિવિધ વિકલ્પોની ચિઠ્ઠી દાદાના ખોળામાં મુકાવી અને ચતુર્વિધ સંઘે ત્યાં જાપની આરાધના કરી. ત્યારબાદ વાસણા સંઘના પ્રમુખ દિનેશભાઈ પટવાની પૌત્રી શ્રુતિના હસ્તે ચિઠ્ઠી ઉપાડવામાં આવી... અનેક વિકલ્પોમાંથી વાસણા સંઘમાં ચાતુર્માસની ચિટ્ટી નીકળી તેથી પૂજ્યશ્રીએ કલીકુંડથી માદરે વતનના દર્શન કરી વાસણા ચાતુર્માસાર્થે જવાનો નિર્ણય કર્યો... વર્ષોના વહાણા વીત્યા બાદ પૂજ્યશ્રી માણેકપુર પધારી રહ્યા હતા. વળી પૂજ્યશ્રી સાધિક ૩૦૫૦ ઉપવાસ અને ૧૧૫00 આયંબિલતપના કારક હતા...
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy