Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala
Catalog link: https://jainqq.org/explore/005318/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુક્તિક મલ જૈન મહેનમાળા પુષ્પ ૭૨ મું, શ્રાવકો શ્રાવિકાઓનાં કે પ્ર તિ ક મ ણો 5 [ પ્રતિક્રમણ ઉપરનાં વિવિધ લેખોના સંગ્રહ | , શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા (એમ, એ. ) સંપાદક અને વ્યવસ્થાપક આચાર્ય શ્રી યશોદેવસુરીશ્વરજી મહારાજ e - સાહિત્ય કલારત્ન પ્રથમવૃત્તિ. કે વીર સં'. ૨૫૦ ૭ વિ સં. ૨૦૩૭ ઈ. સ. ૧૯૮૧ મૂલ્ય રૂા. ૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ | શ્રી મુક્તિકમલ જેન મેહનમાળા પુ૫ ૭૨ મું. ||||| I lGIDC/PSIDIGIES || SUBSCRIBE||D]|Gk શ્રાવકો અને શ્રાવિકાઓના પ્રતિક્રમણો | [ લેખોનો સંગ્રહ ] લે છે. શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ.એ. ||||||||||||||||||||||||||||Selecla સંપાદક – આચાર્યશ્રી યશેદેવસૂરીશ્વરજી મહારાજ –સાહિત્ય કલારત્ન પ્રથમવૃત્તિ. | વીર સં. ૨૫૭ વિ. સં. ૨૦૩૭ ઇ. સ. ૧૯૮૧ મૂલ્ય રૂ. ૬ SENSS. Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ પનાલાલ લાલચઢ મુક્તિકમલ જૈન મેાહનમાળા, કાર્યાધિકારી રાવપુશ કાઠીપાળ, નદકુંજ સુ, વડાદરા Jain Educationa International 5 સુ સુરતસીટી પ્રિ', પ્રેસ સુરત For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રી મુક્તિમલ જેન-મેહનમાળા (વડોદરા) પ્રકાશન સંસ્થાના ૨ નંબરના પુસ્તકરૂપે શ્રાવકેનાં અને શ્રાવિકાઓનાં પ્રતિક્રમણ આ નામથી અંકિત ૧૨૦, પાનાંની નાનકડી પુસ્તિકા પ્રગટ કરતાં આનંદ થાય છે. આ પુસ્તિકા એ જાણીતા વિદ્વાન છો. શ્રી હીરાલાલ ૨ કાપડીયાના પ્રતિકમણુસૂત્રાદિ ઉપર લખાએલા પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ લેખની છે. જૈન સંધના ચાર વિભાગે સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓને, પાપના પ્રાયશ્ચિત્ત કરવા રૂપે પાછું હઠવારૂપ પ્રતિક્રમ નામની એક કલાકની ક્રિયા નિત્ય કરવાની હોય છે. અને લાખે જે તે ક્રિયા આજે પણ કરે છે. દિવસ દરમિયાન જે કાંઈ પાપ નું સેવન થયું હોય તેનું પ્રાયશ્ચિત્ત કરી આત્માને તે દષોથી મુક્ત કરવા સાંજનું અને સૂર્યાસ્તથી સૂર્યોદય એટલે રાત્રિ દરમિયાન લાગેલાં પાપનાં ક્ષય માટે સવારનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. આ પુસ્તકમાં આ પ્રતિક્રમણ સૂત્ર અને આચાર–એના શબ્દ વગેરે ઉપર વિવિધ પ્રકારે સમજણ આપી છે. આ વિષયના રસિક સાહિત્યકારોને અવનવી માહિતી જાણવા મળશે. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] આ પુસ્તકનું મેટર વીસથી પચીસ ફમ થાય તેટલું હતું પણ તે આડું અવળું થઈ જતાં માત્ર ના ફમાં જેટલું જ છપાવા પામ્યું અને તેથી એટલું જ પ્રગટ કરી દઈએ છીએ. ભવિષ્યમાં મેટર ઉપલબ્ધ થશે તો તે પ્રગટ કરવા વિચારી રાખ્યું છે. વિશેષ માટે સંપાદકીય વગેરે લેખ વાં. પ્રકામ રાવપુરા, કેઠીપોળ (નંદકું જ) મું. વડોદરા પનાલાલ લાલચંદ શાહ તા. ૧-૧૧-૮૧ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન પૂજયપાદ, પરમગાર્થ, શ્રુતજ્ઞાનના ઉંડા અભ્યાસી, જેનઅજેન અનેક ધર્મશાસ્ત્રો અને વિવિધ સાહિત્યના સતત સહવાસી, મામિક કક્ષાના અનેખા વકતા, મારા પ્રત્યે અકારણ આત્મીય ભાવે પરમકૃપા વરસાવનાર, પરમઉપકારી પૂજય દાદા ગુરુ, શ્રી આચાર્ય વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની ઈચ્છા ૨૫ ફોર્મ જેટલા આ પ્રતિક્રમણુના લેખોનું લખાણ જલદી પ્રગટ થાય તેની હતી. પણ કમનસીબે આજે તેમની ગેરહાજરીમાં પચીસને બદલે માત્ર ફમાં જેટલા જ લખાણની નાનકડી પુસ્તિકા પ્રગટ થાય છે. શ્રી કાપડીઆએ આ લખાણ લખ્યું, પ્રેસવાળાએ તેમનું મેટર અનેક સુધારા વધારા વગેરેથી ભરપુર હોવાથી આવાગ્ય હતું એટલે કપિઝ કરવાની ના પાડી એટલે કાપડીઆ ઉપર પત્ર લખી બધું મેટર પાલીતાણું મંગાવી લીધું. અને ત્રણ ચાર સાધ્વીજીએ અને બીજા લેખકધારા ફરી લખાવરાવી કાપડીઆને મોકલાવ્યું. તેઓએ સુરત છાપવા આપ્યું. ૬ થી વધુ માં છપાયા બાદ કાપડીઆનું અવસાન થયું, પાછળથી દેઢ ફર્મો પાલીતાણ છપાવ્યું હતો. હવે અંદાજે બાકીના ૧૮-૧૯ ફમ જેટલું મેટર કાપડીયા પાસે કે એમના હસ્તક ગમે ત્યાં રહી ગયું. તત્કાલ તે પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ [ 8 ]. થાય તેવી શક્યતા ન હોવાથી હાલ તો શા ફાર્મ જેટલું છાપાવી પ્રસિદ્ધ કર્યું છે. અતિ ખેદની વાત છે કે મારા પૂજ્ય દાદાગુરુજીને સ્વર્ગવાસ થવાથી મારી કેટલી વ્યવસ્થા અવ્યવસ્થિત બની હતી. કેટલાંક કારણો પણ બન્યાં. જેથી આ પ્રતિકમણનું મેટર, તથા ગુજરાતી સાહિત્યની રૂ૫ રેખાનું મેટર અને પ્રતિક્રમણ સૂત્રને શબ્દકેશ, આ ત્રણેય મેટર કબજે કરવા તરત જ પગલાં લેવા જોઈએ. પણ તે બાબત બહાર સમૃતિ ચાલી જતાં લઈ શકશે નહિં. હવે એ મેટર કયાં હશે કોની પાસે હશે? તે જ્ઞાની જાણે. ગુજરાતી રૂપરેખા અને શબ્દશ આ બે અતિ ઉપયોગી રચનાઓ હતી. શાકેશ પાછળ તે ઘણી મહેનત ઉઠાવી હતી. અન્તમાં ૧૨૦ પાનાંની આ પુસ્તિકા (સામાન્ય વાંચકોને ઉપયોગી ન હોવાથી) પણ વિદ્વાન વાંચકને કાંઈક નવું જ્ઞાનસમજ આપી રહેશે. –યદેવસૂરિ. પાલીતાણા Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અતિક્રમણનું પ્રતિક્રમણ દર્શાવતી નાનકડી પ્રસ્તુત કૃતિને અલ્પ પરિચય –યદેવસૂરિ પાલીતાણા સં. ૨૦૩૬ શાસ્ત્રકારોએ આત્માએ પોતે કેવું જીવન જીવવું જોઈએ? જેથી ઓછામાં ઓછો પાપને બંધ પડે. તે માટે સુરેખ અને સુસ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. પણ આવું જીવન જીવવું બધાયથી શક્ય નથી હોતું. આત્મા રાત દિવસ જાતજાતના આરંભ સમારંભાદિ વિવિધ કૃત્યો દ્વારા, મન, વચન કાયાને સાથે મેળવીને, પાંચે ઈન્દ્રિયોના વિષય સુખ તેમજ કોધ, માન, માયા અને લોભ રૂ૫ કષાયથી પિતાના મૂલમાર્ગથી ચલિત બનીને પાપને માર્ગે અતિક્રમણ કરી જાય છે. પાપને માર્ગે દોડી ગએલા આત્માઓએ અતિક્રમણથી પાછું ફરીને પોતાના મૂલસ્થાન-માર્ગ પર આવી જવું જોઈએ. એ પાછું આવવા માટેની કરવાની જે ક્રિયા તેને જ પ્રતિક્રમણ કહેવાય છે. તાત્પર્ય એ કે અતિક્રમણનું જે શુભકિયા દ્વારા પ્રતિક્રમણ કરવું તેને જ આવશ્યક ક્રિયા કહેવામાં આવે છે. અવશ્ય એટલે રોજે રોજ કરવાની જે ક્રિયા છે. જે પ્રતિક્રમણનું જ બીજું નામ છે, આ ક્રિયા સવારે અને સાંજે બે વખત કરવાની હોય છે. જેમાં એક કલાકને સમય લાગે છે. પંદર દિવસે ક્રિયાનું Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વધારે એટલે બે કલાક લાગે છે. ચાર મહિને તેથી વધુ એટલે લગભગ સવા બે કલાક અને બાર મહીને સંવરીએ ત્રણેક કલાકની ક્રિયા હોય છે. પાપનું પ્રાપશ્ચિત્ત કરવાની અને ક્ષમા માંગવાની ક્રિયા ઈતર ધર્મોમાં પણ સારી રીતે બતાવી છે. આટલું અવતરણ કરી મૂળ બાબત ઉપર આવું. શ્રાવક અને શ્રાવિકાઓનાં પ્રતિક્રમણે - આ નામની આ પુસ્તિકામાં તપાગચ્છીય શ્રાવક-શ્રાવિકાઓ સવારની અને સાંજની આવશ્યક-પ્રતિક્રમણની ક્રિયામાં જે સૂત્રોને ઉપયોગ કરે છે તે સૂત્રને લગતા લગભગ ચાર લેખો છે. શ્રી હીરાલાલ કાપડીઆએ ભૂતકાળમાં લખેલા. તે જ લેખને અહીં મુદ્રિત કર્યા છે. આજે ફકત માત્ર સાડા સાત ફેર્મ એટલે ૧૨૦ પાનાં જેટલું જ મેટર મુકિત થઈ શક્યું છે. બાકી મેટર ૨૫ ફોર્મ જેટલું એટલે ૪૦૦ પાનાં જેટલું થવા પામત, પણ મારા નિવેદનમાં જણાવ્યા મુજબ એ મેટર મારા હાથમાં ઉપલબ્ધ નહીં હોવાથી તે બદલ ઘણે જ ખેદ થાય છે. જે પુરૂં મેટર પ્રકાશિત થવા પામ્યું હેત તે ઘણી ઘણી બાબતે, માર્મિક હકીકત જાણવાની ભલી શકત ભારતના જન સંધમાં ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦ વર્ષના શાસનમાં પડતા કાળના વિષમ પ્રભાવે, ઉભા થએલા બુદ્ધિ ભેદોના કારણે સાધનમાં મતભેદ ઉભા થતાં અનેક ગષ્ટ સંપ્રદાયે ઉગ્યા અને આથમ્યા. એમાં આજે મૂર્તિ પૂજક સંપ્રદાયમાં તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, પાથચંદગચ્છઆ ચાર ગણે આસ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] જાણીતા છે. ચારેય ગચ્છના પ્રતિક્રમણના સૂત્રેા અને તેની ક્રિયામાં ખિન્નતા છે. અહીંયા બીજા ગચ્છાની વાત છેડીને માત્ર વિજયવતા ગાજતા તપાગચ્છના પ્રતિક્રમણને લગતા સૂત્રેા અંગે અને તેની સાથે સબધ ધરાવતી ખાખને અંગે ચાર લેખા દ્વારા ઘણી ણુાવટ કરી છે. તે ઘણી સમજુતી આપી છે. જેનું ઉડત' અવલે)કન કરીએ. લેખાંક : ૧ ૮ પૃષ્ઠ ૧ થી ૫૮ પાનામાં સૂત્રના વિવિધ નામેઃ અને તેમાં શું આવે છે તેની ટુકી નોંધ છે. લેખાંક ૨:- ૫૮ થી ૮૪ માં પાકૃત, સંસ્કૃત, ગુજરાતી ભાષા પૈકી ક્રયા સૂત્રો, ક્રુષ્ટ સ્તુતિઓ વગેરે કઇ ભાષામાં છે તે, તેમજ વ્યાકરણ વિભક્તિની દ્રષ્ટિએ ણુાવટ કરવા સાથે કયાંક ક્યાંક ઋતિહાસની વિશિષ્ટ ખાખતા પણુ તૈાંધી છે. મા વિભાગમાં લેખકે પાક્ષિક, ચાતુર્માસિક, અને સ્વચ્છરી પ્રતિક્રમણમાં ખાલાતા ‘અતિચાર’ના પાઠમાં આવતા ગુજરાતી ભાષાના અપ્રચલિત—આખા પ્રચલિત શબ્દના અર્ધાં આપ્યા છે. જે બાબત ઘણી ઉપયેગી બની રહેશે. લેખાંક ૩ :- આ વિભાગમાં પ્રસ્તુત સૂત્રેા કયા છન્દમાં છે તેના વિશાલ ખ્યાલ આપ્યા છે. લેખાંક ૪-૮૫ થી ૮૬ પૃષ્યમાં શબ્દો કે અદ્વારા જ્યાં જ્યાં ચમત્કૃતિ અર્થાત્ મનને રમ્ય, વચ્ચે, આકર્ષક બાબતે લાગી જેને Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ [ z] સાહિત્યની ભાષામાં શબ્દાલકાર અને આંધ્ર કાર રહેવાય છે. આ અલકારા કયા મા પદ્ય, વાયદ્વારા મનયા છે. તેનું સુંદર ચિત્ર રજૂ કર્યું છે. તે પછી કયા સૂત્રના આધાર માટે કયા શાસ્ત્ર ગ્રન્થા છે? તે અને તેની રચના યારે થઈ ? તે જણાવીને એને અંગે. કેટલેાક ઉહાપાત પણ કર્યાં છે. આ વિભાગમાં વિવિધગના આચાર્યએ બનાવેલાં કેટલાંક પ્રાચીન ચૈત્યવદાની માંધ આપી છે. અને તેના તાંકવાના પરિચય આપવા શરૂ કર્યાં છે, પણ માગળનું થતાં આપણને તે અધુરા જ પ્રાપ્ત થાય છે. આ લેભાનુ આ સામાન્ય ગૂપ્શન છે. તાર્કિક મુદ્ધિના અનેાખા શંકાકાર, આ શતાબ્દિના એક અનેાખા સાધક, અને સંગ્રહકાર લેખક શ્રી કાપડીયાજીએ આ લેખામાં પેાતાના વિશાળ વાંચન, વ્યાપક વિદ્વતા, અસાધારણ યાદદાસ્ત અને તર્કશક્તિની સુંદર ઝાંખી કરાવી છે. એ ખડેલ થતા અભિનદન. * શુદ્ધિપત્રક આપ્યું નથી તે। સુધારીને વાંચવું. Jain Educationa International મેટર અનુપલબ્ધ પુસ્તિકામાં છાપેલા For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યની રૂપરેખા અને પ્રતિક્રમણ સૂત્રના શબ્દના પ્રાકૃત કેશ અંગે એક જરૂરી ખુલાસો પ્રો. હીરાલાલ ર. કાપડીયાએ વરસે અગાઉ (પ્રાકૃર્તા) ભાષા અને સાહિત્ય આ પુસ્તક દ્વારા પાકૃત સાહિત્યને ઈતિહાસ લખી પ્રસિદ્ધ કર્યો હતો. એ પછી મને થયું કે વ્યાપક રીતે ઉપયોગી થાય એ માટે જજને સાત સાહિત્પના ઇતિહાસ તેના ગ્રન્ય પરિચય સાથે લખાય તે ખૂબ જ જરૂરી છે. જેથી વિદ્વાને, સંસાધક, પી. એચ. ડી. થવાવાળાઓ, આ બધાયને અતિ ઉપયોગી થઈ શકે. કાપડીયા આ કાર્યના એક અધિકૃત વિદ્વાન હતા. એટલે એક અનુભવી બહુશ્રુત જેવા વિદ્વાનને જે આ કાર્ય સંપાય તે સારે ન્યાય આપી શકે અને કાર્ય પણ જલદી થઈ શકે. મને ખબર છે કે આજના વિષમ કાળમાં ફરી આવો પરિશ્રમી અને માર્મિક વિદ્વાન ભારે જન્મે. વળી આવી રચના માટે કેટલુંક સાહિત્ય બહાર પડી પણ ચૂક્યું હતું તેના સહારથી આ કાર્ય સરળતાથી પાર પડે તેવી શક્યતાઓ પણ હતી એટલે આ કાર્ય તેમને સુપ્રત કર્યું. : “ આ કાર્ય એમણે મને • થી ૪૦ માં સુધીમાં થઈ જશે. એ કોલું પણ પરિશિષ્ટ વગેરે સાથે ૧૨૫ કર્યા જેટલું, લગભગ રહર પાના જેટલું લખી નાંખ્યું. પ્રકાશન ઘણું ખરચાળ બન્યું પણ વિવિધ દૂએ મત કરવાથી આ કાર્યનું પ્રાયન ત્રણ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] ભાગે થયું. વિદ્વાને, અભ્યાસીઓને, અજૈન વિદ્વાનોને તે ખુબજ ગમી ગયું કોઈપણ વિષયના કોઈ પણ પ્રન્થની ટુંકી માહિતી જાણવી હેય ત્યારે તો આ પ્રત્યે હાથમાં લે એટલે તરતજ મળી આવે. જૈનધર્મની લગભગ ઉપલબ્ધ તમામ શાખા પ્રશાખાઓના પુસ્તકેના ટુંકા પરિચયને આમાં આવરી લેવાય છે. ગુજરાતી સાહિત્યની રૂપરેખા પાકૃત, સંસ્કૃત ગ્રન્થને પરિચય પુસ્તકાકારે પ્રગટ થયા બાદ હવે અન્તિમ પરિચય ગુજરાતી સાહિત્યને બાકી રહેતો હતો. તે તેમની સ્વભાવની વિષમ પરિસ્થિતિ અને વિષમ પ્રકૃતિના કારણે મારા મનમાં જન્મેલી ભાવનાને હું જલદી સાકાર ન કરી શકે. વિદ્વાન લેખક શ્રી અગરચંદ નાહટા અને વારંવાર લખતા કે આટલું બાકીનું કાર્ય ગમે તેમ કરીને કરાવી લે. આપના વિના આ કાર્ય કોઈ નહીં કરાવે, છેવટે કાપડીયાઆને એ કામ સેપ્યું અને તેમને જે જે પુસ્તક જોઈતા હતાં તે પૂરા પાડયાં. અમોએ એ કાર્ય કઈ બે કરવું એની મર્યાદાઓ શું રાખવી? ગુજરાતી તરીકે કયા કયા સાહિત્યને-પ્રન્થોને સમાવેશ કરી એ એ અંગે અમે બંનેએ પરસ્પર વિચાર વિમર્શ કરીને કાગળ પર રૂપરેખા સંકકી કરી અને પછી એમને કામ શરૂ કર્યું. શરૂઆતમાં એ લખાણ મને બતાવતા રહ્યા અને મારી દ્રષ્ટિએ કરવા જેવા સૂચને સુધારા પણ સૂચવત પરિણામે આમળના કામ માટેનું એક માળખું તયાર થવા પામ્યું. મુંબઈની મારી હાજરી દરમિયાન કાર્ય પુરં Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૧ ] કર્યું. મેટર આપી પશુ ગયા. પદયાત્રા સંધ સાથે હું મુંબથી પાલીતાણા જનાર ઢાવાથી મેં એમને પાછુ સાંપ્યુ. અને કહ્યું કરી નજર કરી લેજો. પાલીતાણા પહોંચ્યા બાદ મેટર મંગાવી લઇશું. મેટર પાલીતાણા આવ્યુ, મેટર એટલું વધુ વિચિત્ર રીતે લખ્યું હતુ કે કા પ્રેશ એનુ કામ કરવા તૈયાર થાય જ નહી'. છેવટે ત્રણચાર સાધ્વીજીએતે અને એક લેખકને થ્યા કામ સોંપ્યું ખૂબ મહેનત કરી. બણ ખરૂ` મેટર કરી લખાવરાવ્યું, સમય નહીં છતાં સમય કાઢીને પાછું તપાસી લીધું. અને એ મેટર મુંબઈ કાપડીયાને ત્યાં છાપવામાટે મેાકલાવી આપ્યુ સુરત છપાવવું શરૂ. કર્યું. પહેલા માંના પુરા પણું શરુ થયા હતા તે પછી કાપડીયાનું અવસાન થયું. હું પણ ચેડા વખત આ વાત વિસરી ગયા અને સમય વધુ નીકળ્યા તેથી મેટરના પત્તો ન લાગ્યા. હવે તે કેની પાસે હશે તે જ્ઞાની જાણે ! મને અત્યંત ખેદ દુઃખ છે કે આવુ સુંદર, ઉપયાગી અને જૈન ગુર્જર સાહિત્યને ગૌરવ વધારે તેવુ' મેટર ગુમ થવા પામ્યું, હવે તે કયારે મળે તેની રાહ જોવી રહી! ગુજરાતી સાહિત્યની રૂપરેખા'ના મેટર અંગે ખુલાસે જણાવીને હવે પ્રતિક્રમણ શબ્દકાશ' ઉપર આવું. પ્રતિક્રમણ સૂત્રના રાખ્તકોશ સવ૰રી પ્રતિક્રમણની સરલ અને સચિવિધિ—જેનું સંપાદન મે કર્યું છે. આ પુસ્તકની અંદર હું પ્રતિક્રમણના વધુ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ] કઠીન અપરિચિત શબને કાશ આપવાને હતી પણ આ કાર્ય મારાથી સમયના અભાવે થઈ ન શકયું આ માટે કાપડીઆએ વારંવાર મને કહ્યું. પણ છેવટે હું કાપડીઆને જ વળગ્યો. હવે આ કામ તમે જ કરી આપે. મારાથી થાય તેમ દેખાતું નથી. તમારી ઉંમર થઈ છે. આ દુબળ થતી જાય છે માટે તમે આ કાર્ય શરૂ કરે ને જહદી પૂરૂં કરે, પૂ. મારા દાદાગુરૂછતો પ્રાયઃ મારા વિચારો સાથે સંમત જ હોય એટલે એમને પણ ખુશાલી વ્યકત કરી. અને શ્રી કાપડીઆએ મારી જોડે ચર્ચા કરીને કામ શરૂ કર્યું. વચ્ચે તેઓએ દાદાગુરૂ અને મારી મેડ શબ્દના અર્થની બાબતમાં કેટલીક ચર્ચા પણ કરેલી છેવટે આ મેટર પણ મારે ત્યાં ન મળવાથી મારા આછાં પતલા ખ્યાલ મુજબ કાપડીબાને જ પહોંચાડયું હેવું જોઈએ. આ ધારણ ઉપર આવ્યો છું તે હાલમાં આ કેશ ઘણા શ્રમ પૂર્વક તૈયાર કરવામાં આવ્યો હતો. હવે તે એ જ્યારે મલે ત્યારે છાપી શકાય. આજે એ કેના હાથમાં હશે તે જ્ઞાની જાણે! લે યોજરિ. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકોનાં અને શ્રાવિકાઓનાં પ્રતિક્રમણો વિભાગ ૧: લેખે [ 1 ]. તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રો : નામાન્તરે અને વિષયવૈવિધ્ય પ્રતિક્રમણ ' એ આભન્નતિ માટેનું અનુપમ સાધન છે. એ ક્ષમાપના, પ્રાયશ્ચિત્ત, અતિચારો, ગુરુની સાથે વ્યવહાર ઇત્યાદિ મહત્વની બાબતો સાથે સંકળાયેલું ધાર્મિક અનુષ્ઠાન છે. જેને માટે તે એ આવશ્યક-દૈનિક ક્રિયા છે. આમ હાઈ મહાવીરસ્વામીના સમયથી એ આવશ્યકનાં સૂત્ર રચાયાં છે. એની સાથે નિમ્નલિખિત પાંચે આવશ્યકે એક યા બીજી રીતે સબદ્ધ છે – ( ૧ ) સામાયિક, ( ૨ ) ચતુર્વિશતિસ્તવ, ( 8) વજનક (૪) કાત્સર્ગ અને (૫) પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ” એ ચોથું આવશ્યક છે. એ “વન્દન' પછી ઉમેરતાં છ આવશ્યક થાય છે. મહાવીરસ્વામીનાં બમણો અને શ્રમણીઓને ધર્મ સપ્રતિક્રમણ છે. એથી સૌથી પહેલાં એમને લક્ષીને પ્રતિક્રમણન – છ આવશ્યકોનાં Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રે [ વિ. ૧ સૂત્રો રચાયાં અને એમાં જરૂરી પરિવર્તન કરાતાં શ્રાદ્ધોનાં-શ્રાવકે અને શ્રાવિકાઓનાં સૂત્રે ઉદ્ભવ્યાં છે. દા. ત. સામાયિક સૂત્ર, જૈનેના એક સમયે તાંબર, દિગબર અને યાપનીય એમ ત્રણ વર્ગો હતા. આથી ત્રણેનાં કેટલાંક સૂત્ર તે ભિન્ન ભિન્ન હશે તે એ સ્વાભાવિક છે. આજે તે પહેલા બે જ વર્ગ મોજુદ છે. અહીં વેતાંબરો પ્રસ્તુત છે. એના મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી એમ ત્રણ ભેદે છે અને મૂર્તિપૂજક શ્વેતાંબરેના વિવિધ ગચ્છે છે આમ હોઇ જાતજાતનાં પ્રતિક્રમણ રચાયાં છે. એ બધાં મારી સામે નથી. આથી અહીં તે તપાગચ્છીય શ્રાવકેનાં જ સા પ્રસ્તુત છે. શાહ-પ્રતિકમણનાં સૂત્રોનું વિવિધ દષ્ટિએ પરિશીલન થઇ શકે છે. એથી એને અંગે મેં કેટલાક લેખે અને ઉદ્દઘાત લખ્યા છે. એ પૈકી જે પ્રકાશિત થયા છે તે હું નીચે મુજબ સૂચવું છું - સામયિકાલિ ૧. અજિયસંતિય (અજિત- આત્માનંદ પ્રકાશ ( પુ. ૪૮, શાતિસ્તવ) અને એનાં . ૪-૫ ) અનુકરણે ૨. અતિચારની આઠ ગાથાઓ જૈન સત્ય પ્રકાશ (વ. ૩, અં. ૧૦-૧૧ ) :૩, આગારનું અવલોકન જૈન ધર્મ પ્રકાશ (પુ. ૮૧, ૪, ૧૨) ૪. ઉવસગ્ગહરોત્તઃ એક શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી અધ્યયન સ્મારક ગ્રહ વિ. સં.૨૦૧૮) ઉવસગ્ગહરથોની એક છે. સ. પ્ર. (૧ ૩, અં. ૮) લઘુત્તિના કર્તાનું નામ પૂર્ણચન્દ્રચાર્યું કે ચન્દ્રાચાર્ય નામ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ છે. ૧ ] નામાન્તરા અને ૬ નામાન્તરો અને વિષયવૈવિધ્ય નામ સામયિકા ૬. “ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય- જૈન સાહિત્ય વિકાસ મંડળ વિ. ને ઉપઘાત સં. ૨૦૨૭ ) ૭. ખમણ, અભ, ચઉથ, જૈન (પર્યવણાંક વિ.સં. ૨૦૦૫) છદ્ર, અટ્ટમ ઇત્યાદિ [ અટ્ટમનું કોષ્ટક કિવા ઉપવાસાદિની ગણત્રી ]. ૮. “ચારિ અટ્ટ દસ' ગાથાની જૈ. ધ. પ્ર. (પુ. ૭૮, અં. ૬-૭) ચૌદ પરિપાટીએ ૯. “જય તિહુયત્ત કિવા જૈન ( તા. ૧૩-૧-'૭૩) થંભણુયપાસ થત - ૧૦. ત૫ા અને ખરતર ગળોનાં અર્પણ ( ૧, અં. ૮) પ્રતિક્રમણોનાં સૂત્રોનાં ભેદ ૧૧. “નમુથું છું ને અંગે છે. સ. પ્ર. (વ. ૨, અં. ૧૨) પ્રતિક્રમણનાં સૂત્રો દ્વારા જૈન ( તા. ૧૩-૧૧-૭૧ ) પ્રાકૃતનું શિક્ષણ પ્રતિક્રમણનાંસૂત્રોનું પર્યા- જે. ધ. પ્ર. (પુ. ૫૧, અં. ૧૨) અને લેચન જૈન ( તા. ૨૩-૨-'૩૬ ) ૧૪. પ્રાર્થનાસૂત્ર યાને જય વયરાય જે. સ. પ્ર. (વ. ૩, અં. ૨-૩) ૧૫. ભદ્રબાહુગણિરચિત ચઉક્કસાય - જે. સ. પ્ર. ( વ ૩. અં. ૧૨ ) ૧૬. ભરફેસર-બાહુબલિ-સજઝાય અર્પણ (વ. ૧, અં. ૬ અને ૭) અને એમાં નિર્દિષ્ટ સે વ્યક્તિઓનું વર્ગીકરણ ૧૭, “ભતે શબ્દના અર્થ ઇત્યાદિ છે. ધ. પ્ર. (પુ. ૭૯, અં. -૪ ૧૮. મિચ્છા મિ દુક્કડ જૈન (પર્યુષણુંક; ઈ.સ. ૧૯૬૫) ૧. આ લેખ બે સામયિમાં છપાયે છે. તેમાં નહિ જેવા જ ફેરફાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૧. તપ-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રે [ વિ. ૧ નામ સામયિકાદિ. ૧૮. યાત્રા, યા૫નીય, અવ્યાબાધ જૈ, સ, પ્ર. (વ. ૧૦, અં, ૭) અને પ્રાસક આહાર ૨૦. લલિતવિસ્તરાકાર અને જૈ. ધ. પ્ર. (પુ. ૮૪, અં. ૪-૫ યવન્દનનાં સૂત્રો અને ૬ ). લેગર્સ' સત્તનું વિહંગા- જૈન ( તા. ૧૧-૩-૬૧ ), વલોકન ૨૨. લોગસ્સ સૂત્ર સ્વાધ્યાયને જૈ. સા. વિ. સં. (વિ.સં. ૨૦૨૨) ઉપદ્યાત ૨૦. વિકૃતિ અને વિકૃતિગત આ. પ્ર. (પુ. ૫૯, અં. ૧૦) ૨૪. શ્રાદ્ધપ્રતિક્રમનાં સૂત્રો છો અર્પણ (વ. ૧, અં. -૪) ૨૫. શ્રાદ્ધપ્રતિક્રમણનાં સૂત્રઃ આ. પ્ર. (પુ. ૭૦, અં. ૮, ૯, નામાતરો અને વિષયવૈવિધ્ય ૫.૭૧, . ૧, ૨, ૧૦; પુ. ૭૨, અં. ૩, ૪). ૨૬. શ્રાદ્ધપ્રતિક્રમણનાં સુત્રોઃ અર્પણ (વ. ૧, અં-૯), ભાષા અને અર્થવિચાર૨૭. શ્રાદ્ધપ્રતિક્રમણ ઃ સ્તુ- જૈ. ધ. પ્ર. (પુ. ૮૧, અં. ૮) તિઓ, સ્તવો અને તે શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રમાં અર્પણ (વ. ૨, અં. ૨) અંકાંકિત તેમ જ અંકગર્ભિત ઉલેખે શ્રાદ્ધપ્રતિક્રમણનાં સૂત્રોમાં આ. પ્ર. (પુ. ૭૦, અં. ૫-૬) તીર્થકરે ૩૦. શ્રાદ્ધપ્રતિક્રમણનાં સૂત્રમાં અર્પણ (વ. ૨, અં. ૯ ). દેવીઓની સ્તુતિ ૩૧. સમવાયગ-પડિસ્કમાણસુર જૈ. સ. પ્ર. (વ. ૩, અં. ૭) યાને “વંદિg સૂત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૫ . ચાર અપ્રકાશિત લેખે પૈકી જે જે લેખ જે જે સામયિકના તંત્રી મહાશય ઉપર મેં કહ્યો છે તે તે લેખ અને સામયિકનું નામ નીચે પ્રમાણે છે – ૧. તપ, નાગોરી બૃહત ( પાયચંદ), ખરતર અર્પણ અને અચલ ગચ્છોનાં શ્રાવક-શ્રાવિકાઓનાં પ્રતિક્રમણમૂત્રોનાં નામ ૨. તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણોનાં સૂત્રની પ્રાચીનતા આ 2 પ્ર૩. તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણોનાં સૂત્રોમાં દેવો અને દેવીઓ અર્પણ ૪. » , , , શ્રમણે જૈન તૈયાર લેખે એનાં શીર્ષકે નીચે મુજબ છે – ૧. તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સત્ર: અંકેત્તર નિકાય, ૨. , , , , : જિનમત કિવા આગમ યાને શ્રુત ૩. , , , : પ્રકીર્ણક વાનગીઓ. ૪. , , , , : મન્ટો અને મન્નબી. ૫, , , , , : લઘુ અને ગુરુ અક્ષરે તેમ જ સંપદાઓ અને આલાપકે. ૬. તપ-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સુત્રો વિશિષ્ટ શબ્દો, રૂપ અને પ્રયોગ. ૭. , , , શબ્દાલંકાર અને અર્થાલંકારે. ૮. તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂવે અને એની વિધિ અંગે પુરુષે અને મહિલાઓમાં ભેદ. ૯. “સામાઇ-પારણુ” સૂત્રનું અવલોકન, Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ પદ્યાત્મક અનુવાદ ( પ્રકાશિત) ૧. અતિચારોની આલોચના દિગંબર જૈન (વ. ૪૬, અં. ૧૦) ૨. ઉવસગહરા (ઉપસર્ગ- આ. પ્ર. (પુ. ૭૦, અં. ૪) - હરસ્તોત્ર ) છે. “સંસારદાવાનલ સ્તુતિ દિ. જૈન (વ. ૪૬, અં. ૩; તા. ૨૦-૧-'૫૩), આ. પ્ર. (પુ. ૫૦, અં. ૭), ગુજરાતમિત્ર તથા ગુજરાત દર્પણ (તા. ૫-૧-૫૩ ) આ. પ્ર. (પુ. ૫૦, અં. ૮, ૯) તેમ જ ગુ. મિ. તથા ગુ, દર્પણ (તા. ૮-ર-પ૩). ૫. સકલાર્વત ” તેત્ર દિ. જૈન (વ. ૪૬, અં, ૭). વિશેષમાં શ્રાદ્ધપ્રતિક્રમણનાં સૂત્રે પર મેં મારી નિમ્નલિખિત પ્રકાશિત કૃતિઓમાં કેટલીક માહિતી આપી છે – આહત જીવન જ્યોતિ ( કિરણાવલી ૨-૬). D 0 G C M (Vol. XVII, pt. , pp. 132-225). ૧-૨. આ બંને સમલૈકી અનુવાદ છે. 3. Descriptive Catalogue of the Government Collections of Manuscripts. આના ૨૦ ખડે પૈકી ખંડ ૧૭ના પાંચે ભાગે આગમેને અંગેના છે અને એ ક્યારના છપાઈ ગયા છે. ૧૮મા ખંડના સાત ભાગો પૈકી એક ભાગ અને ૧૯માને પાંચ ભાગોમાંથી ત્રણ પ્રસિદ્ધ કરાયા છે. આમ નવ ભાગો પ્રકાશિત છે અને દસમે છપાય છે. ભા. ૧૧-૧૭ હવે પછી છપાશે. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નામાન્તરી અને વિષયવૈવિધ્ય G યાદેાહન ( પૃ. ૧૨૧-૧૨૩ અને ૩૦૨-૩૦૬) અને એને ઉપેાદ્ધાંત ( પૃ. ૮૨-૮૩ ).૧ નામકણૅ ‘ તપા ′ ગુચ્છનાં તે। શું પણ મેં જે અન્ય ગચ્છાદિનાં પ્રતિક્રમણુસૂત્રેા જોયાં છે તેમાં એક્રેમાં એના પ્રણેતાએ પેાતાની કૃતિનું નામ દર્શાવ્યું નથી. કહે છે કે ઋગ્વેદમાં ઋગ્વેદનું નાસ નથી. જૈન ગ્રન્થામાં પણ એવા કેટલા યે શ્રન્થા છે જેમાં તેનાં નામ નથી. ઉદ્દારકને નામ ચેાજવાની આવશ્યકતા જણાય. સંકલનાકારને તેમ જ વિશેષતઃ જે કૃતિએ અનુષ્તાનમાં કામમાં લેવાતી હાય તેની વિધિ સૂચવનારને તે નામનિર્દેશ કરવા જ પડે એમ સામાન્ય રીતે કહી શકાય. રેટલીક વાર કૃતિની નકલ કરનારે એ ઉતારનાર લહિયાએ તે કૃતિનું નામ લખ્યું હેાય છે. પ્રસ્તુતમાં કયા સૂત્ર માટે કાણે પ્રથમ નામ પાડ્યું તે જાણવા માટે ક્રાઇ સાધન મળે તેા મળ્યું નથી. જે સૂત્રનું પાય નામ હાય એનું સંસ્કૃત નામ જેને યાજવું હાય તે યાજે છે. આમ પ્રાકૃત સૂત્રાનાં ભૂખે નામેા જોવાય છે. જેમણે સૂત્ર ઉપર વિદ્યુતિ, વૃત્તિ, વિવરણુ ટીકા ટ્રુ ખાલાવમાધ જેવું લખાણુ કર્યુ હોય તેમને પણ તે સૂત્રનું નામ ચૈજવું પડે આને લઈને કેટલાંક મૂત્રાનાં વિવિધ નામેા યેજાયાં છે. એ પૈકી જે જે મારા જાણવામાં આવ્યાં તેને આ લેખમાં મે નિર્દેશ કર્યો છે. કર્યું નામ કેટલું પ્રાચીન છે – સૌથી પ્રથમ કઈ કૃતિમાં છે તે ખાખત અહીં નહિ વિચારતાં ઉપેદ્ધાતમાં તેમ કરવાની મારી ઈચ્છા છે. ૧. આ લેખના શીર્ષકને બાદ કરતાં બાકીનું આટલે સુધીનું લખાણું ‘અણુ ' ( વર્ષ ૧, અં. ૩-૪)માં છપાયેલા મારા લેખને પ્રારભિક અંશ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્રા [ વિ. ૧ શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સત્રા પ્રસગેાપાત્ત વિવિધ વિષયેાની વાનગીથી વિભૂષિત છે. એથી એની પણ નામા-તરેની સાથે સાથે આછી રૂપરેખા હું નીચે મુજબ આલેખું છું :~~~ હું સૂત્રના ક્રમાંક અને એ સૂત્રનું નામ સહિત ) પ્રથમ પંક્તિમાં સૂચવું છું. જ્યારે ત્યાર પછીની પંક્તિમાં કરુ છું, = નમુક્કાર = નમસ્કાર ૧. નવકાર = ણમેાકાર = હુમે સુત્ત =નમસ્કારમંત્ર = નવકારમંત્ર= ૫ચનમુક્કાર = ૫ંચનમેકાર = પંચનમક્કાર = પંચમ ગલ પાંચમ ગલમહામુયક્ર્ખ = પંચમ ગલમહાજીતરફેન્ચ સ્મગલિગ = મહાત્રન્ત્ર. = 4 = (નામાન્તર હાય તે। તે એના વિષયના નિર્દેશ તીર્થંકરા, સિધ્ધો, આચાર્યા, ઉપાધ્યાયેા અને સાધુએ એ પાંચે પરમેષ્ઠીએને નમસ્કાર, એની ફલશ્રુતિ અને સર્વોત્કૃષ્ટ મંગલતા. ૨. ૨૫ ચિક્રિય=ગુરુસ્થાપના. ગુરુનું અથાંત મુખ્યત્વે આચાય નું પાંચે ઇન્દ્રિયા ઉપરનું આને કેટલાક નૌકાર નામ નવકારના અશુદ્ધ ઉચ્ચારણને આભારી છે. 6 Jain Educationa International નાકાર ’ તે કેટલાક નૌકાર ' કહે છે. ૨. અહીં તેમ જ હવે પછી સુત્ર' શબ્દ જતેા કરાયા છે. " = 6 ૩. તીર્થંકરના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ ગુણા ગણાય છે. એ હિસાબે મે· · આચાય શબ્દ વાપર્યો છે. આચાર્યના ૩૬ ગુણા માટે જેમ પચિક્રિય છે તેમ આ બાકીના મટે એકે પ્રતિક્રમણુસૂત્ર નથી. For Personal and Private Use Only " Page #24 -------------------------------------------------------------------------- ________________ છે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય પ્રભુત્વ, બ્રહ્મચર્યની નવવિધ ગુપ્તિનું પાલન અને ચારે કષાયોથી મુક્તતા એ ૧૮ ગુણે ઉપરાંત પાંચ મહાવ્રતનું પાલન, પચે પ્રકારના આચારાનું પાલન તેમ જ પાંચે સમિતિઓ અને ત્રણે ગુપ્તિઓનું સેવન એમ ૧૮ ગુણે અર્થાત કુલે ૩૬ ગુણે. આ આચાર્ય–ગુરુ કાણુ ગણાય તેનું સૂચન કરે છે. પ્રતિક્રમણ કરતી વેળા મહારાજશ્રી હેય કે એમના સ્થાપનાચાર્ય હેય તે આ સૂત્રની આવશ્યકતા રહેતી નથી. આ સૂત્રમાં ગુરુના ૩૬ ગુણો બે કટકે ગણાવાયા છે તે તેનું શું કારણ છે એ બાબત કે પ્રાચીન કૃતિમાં હોય તે તે જાણવામાં નથી. શ્રી વિજયભુવનભાનુરિજીએ પ્રતિક્રમણ સૂત્ર - ચિત્ર આલબમ” ( પૃ. ૬)માં નીચે મુજબના પહેલા ૧૮ ગુણેને નિવૃત્તિ-ગુણ” કહ્યા છે –. નિવૃત્તિ” શબ્દ જોડીને ૫ ઈન્દ્રિય, ૪ બ્રહ્મર્યવાડભંગ અને ૪ કષાય. ૧. આને “બ્રહ્મચર્યની-શીલની નવ વાડ કહે છે. આચાર્ય ભીઅણજી સ્વામીએ “શ૪ ના વા' નામની કૃતિ રચી છે. તે શ્રીચંદ રામપુરીયાના અનુવાદ અને વિવેચન સહિત “જૈન વેતાંબર તેરાપંથી મહાસભા” તરફથી કલકત્તાથી ઇ. સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ કરાઇ છે. ૨. જૈન દર્શનમાં દેવ, ગુરુ અને ધર્મને “તત્ત્વત્રયી' કહેલ છે. “ગુરુતત્ત્વ અંગેની પુષ્કળ અને મનનીય માહિતી માટે ન્યાયાચાર્ય યશોવિજયણિકૃત ગુરુતત્તવિણિય (ગુરુતત્ત્વવિનિશ્ચય) અને એની પજ્ઞ વૃત્તિ જેવી. ૩. આ ચિત્ર કૃતિ દિવ્ય દર્શન કાર્યાલય, અમદાવાદથી વિ.સં. ૨૦૨૯માં પ્રકાશિત કરાઈ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧ એવી રીતે પ્રવૃત્તિ' શબ્દ જોડીને નીચે મુજખના ૧૮ને પ્રવૃત્તિ-ગુણુ ' કહ્યા છે 3 " ૫ મહાવ્રત, ૫ આચાર, ૫ સમિતિ અને ૩ ગુપ્તિ. આ ઉપરથી એમ લાગે છે કે આ સૂરિજી ૩૬ ગુણા બે કટકે શા કારણુથી ગણાવાયા છે તે દર્શાવે છે. ૩. ખમાસમણુ=થેાભવન્દષ્ણુતાભવન્દન=પ્રણિપાત. ક્ષમાશ્રમને પ્રણિપાત-વન્દન કરવાની ઈચ્છાની અભિવ્યક્તિ અને મસ્તક દ્વારા વન્દન ૪. સુખશાતા=સુગુરુ-સુખ-શાતા-પૃચ્છા. ગુરુને શાતાદિ વિષે પાંચ પ્રશ્નો દ્વારા પૂછપરછ અને આહાર માટે તેમને વિનંતિ. ૫. ઇરિયાવહી = અોપથિક. ઐયાપથિક પ્રતિક્રમણુ માટે અનુજ્ઞા, એર્પાથિકી વિરાધના– ગમનાગમન પરત્વેની વિરાધના, વનસ્પતિકાયાદિ એકેન્દ્રિયાથી માંડીને પંચેન્દ્રિયા સુધીના જીવને વિવિધ રીતે કરાયેલી પીડા અને એ જીવાતા વધ તેમ જ દુષ્કૃત્યની મિથ્યતા. ૬. તરસ ઉત્તરી = કાઉસ્સગ્ગ શુદ્ધિકરણ અને તેના ઉપાયો. છે. અન્નત્થ=કાઉસ્સગ્ગ=કાયાત્સગ . ૧. = Jain Educationa International ઉત્તરીકરણ. આથી તસ્સ ઉત્તરી અને અન્નથ એ ત્રાના નિર્દેશ છે. For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નામાન્તરો અને વિષયવૈવિધ્ય ૧૧: કાયેત્સર્ગને અંગેના બાર અપવાદ સમેતનું એનું સ્વરૂપ અને સમય તેમ જ પ્રતિજ્ઞા. તીર્થકર ભગવાનને નમસ્કાર કરાય ત્યાં સુધીની સમયમર્યાદા. ૮. લેગસ=ઉજજોએ ઉજ્જો અગર ચકવીસય-“ડગ ચઉવીસત્યય = ચતુર્વિશતિસ્તવ. તીર્થકરોન ચાર વિશેષણે, હષભદેવાદિ ૨૪ ધર્મ-તીર્થકરોનું નામપૂર્વક કીર્તન-વન્દન, નવમા તીર્થંકરનાં બે નામે, સિદ્ધોનું સ્વરૂપ અને તેમની પાસે આરેગ્ય, સમ્યકત્વ અને સમાધિની યાચના. ઉપર્યુક્ત ચાર વિશેષણ દ્વારા ચાર અતિશય અને વિજ્ઞાનદૈતવાદીના મતનું અને શાક્યાદિનાં મંતવ્યનું નિરસન સચવાયેલ છે. ૯. કરેમિ ભંતે સામાઈય=સામાયિક=સામાયિક-દંડક. સામાયિક અંગેની સમયના નિર્દેશપૂર્વકની પ્રતિજ્ઞા, અશુભ પ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન અને તેની નિન્દા તથા કષાયામાને ત્યાગ. પ્રતિક્રમણ કરનાર જેમ સામાયિક લે છે તેમ એ અન્તમાં પારે છે. આથી એને અંગેનું નિમ્નલિખિત સૂત્ર પણ હું સાથે સાથે રજૂ કરું છું. ૧૦. સામાઈયવયજુરોસામાયિકપારણ સૂવર સામાયિકનું ફળ અને એને વારંવાર કરવાની આવશ્યકતા. પ્રતિક્રમણ કરનાર ચૈત્યવન્દન કરે છે. એથી હું એનાં સૂત્રો રજૂ કરું છું. ૧. સૂત્ર ૫-૮ એ ઇર્યાપથપ્રતિક્રમણને અંગેનાં છે. ૨. આ સૂત્રના અન્તમાં ગુજરાતીમાં લખાણ છે અને ૩૨ દેની વિચારણા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ -૧૨ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ ૧૧. જગચિન્તામણિ=પ્રભાત-ચૈત્યવન્દન. આ સત્ર રાત્રિક પ્રતિક્રમણ કરતી વેળા બોલાય છે. “ત્ય' એટલે જિનની પ્રતિમા. એને લક્ષીને એને અંગેના દેવને કરાતું વદન તે ચૈત્યવદન”. પ્રસ્તુત ઐયવન્દનના વિષયો નીચે ચુજબ છે : ચોવીસે તીર્થકરોને અંગે દસ સંબધનપૂર્વક તેમના જયનું ઉચ્ચારણ, તીર્થકરોની જન્મભૂમિ, એમનાં સંવનન, એમની, કેવલીઓની તેમ જ સામાન્ય સાધુઓની સમકાળે ઉત્કૃષ્ટ સંખ્યા દર્શાવી તેમની કરાયેલી સ્તુતિ તથા અષ્ટાપદ, શત્રુંજય, ગિરનાર, સત્યપુર, ભરૂચ અને મથુરા અંગેની જિનપ્રતિમાઓને નિદેશ, અન્ય તીર્થકરોને નમસ્કાર, ત્રિભુવનનાં ચો અર્થાત જિનાલયની તથા શાશ્વત જિનપ્રતિમાઓની નોંધપૂર્વક તેને પ્રણામ. આમ આ ચૈત્યવદનમાં વિવિધ વન્દને સ્થાન અપાયું છે. ૧૨. અંકિચિ તીર્થવન્દન. ત્રણે લેકમાંનાં તીર્થોનું અને જિનપ્રતિમાનું અભિવાદન. ૧૩. નમુ(મો)| પ્રણિપાતદડક=શકસ્તવ=સકથય. ૩૪ વિશેષણોથી વિભૂષિત તીર્થકરોને વજન. એ પૈકી અમુક અમુક વિશેષણ દ્વારા અમુક અમુક અજૈન મંતવ્યનું નિરસન સૂચવાયું છે. આ સંબંધમાં લલિતવિરતરામાં અને એને આધારે શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૯૭, ૧૯૯, ૩૨૮ અને ૩૩૫)માં મેં વિવેચન કર્યું છે ૧૪. જાવતિ ચેઈયાઈ સર્વચૈત્યવદન. ત્રણે લેકમાંનાં ચિત્યને-જિનબિઓને વજન. ૧. પાક્ષિક, ચાતું માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમમાં સકલાહંત 'ને ત્યવન્દન તરીકે ઉપયોગ કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ લે. ૧] નામાન્તર અને વિષયવૈવિધ્ય ૧૫. જાન્ત કે વિ સાહૂ સર્વસાધુ-વન્દન. ત્રિવિધ સાવદ્ય પ્રવૃત્તિઓથી મુક્ત એવા સર્વ સાધુઓને પ્રણામ. ૧૬. નમેડીંતપંચપરમેષ્ઠિનમસ્કાર. તીર્થંકરાદિ પચિ પરમેષ્ઠીઓને વન્દન. ૧૭. ઉવસગ્ગહર=૨ઉપસર્ગહર. ચાર વિશેષપૂર્વક પાર્શ્વનાથને વન્દન, કવિસહરફુલિંગ' મંત્રને ઉલેખ, પાર્શ્વનાથને પ્રણામ કરવાનું ફળ, સમ્યકત્વનું મહત્વ અને એની યાચના. આ સ્તોત્ર પાર્શ્વનાથ ઉપરાંત પાર્શ્વ યક્ષ, ધરણેન્દ્ર અને *પદ્માવતીની પણ સ્તુતિરૂપ છે. આમ આ સ્તોત્ર અનેકાર્થી છે. . ૧. અત્ર “થાત” શબ્દ અધ્યાહુત છે. ૨. અત્ર સ્તોત્ર શબ્દ અધ્યાહત છે. છે. આ ઇન્દ્રને પરિચય મેં “ધરણ નાગેન્દ્ર તેમ જ વૈરાટક્યા દેવી અને પદ્માવતી દેવી” નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ છે. ધ. પ્ર (પૃ. ૮૮, અં. ૧૨, ૫. ૮૮, ૧, ૨, ૩ અને ૪-૫)માં છપાયે છે. ૪. પદ્માવતીનું અપર નામ “વૈરાટયા” છે એમ દેવવિમલગણિએ હીરસૌભાગ્ય (સર્ગ ૧, સે. ૪૧)ની પજ્ઞ વૃત્તિ ( પૃ. ૨૫, નવીન આવૃત્તિ)માં કહ્યું છે. પદ્માવતી તે કોણ?” નામને મારે લેખ “જૈન” (પયુષેણુક “તા. ૨૯-૮-'૭૦ )માં પ્રસિદ્ધ કરાય છે. એમાં પૃ. ૩૯માં બીજા કલમમાંથી ત્રીજી લીટીના અન્તમાં “નથી " છપાયું છે તેને બદલે “છે” જોઈએ, Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ -૧૪ તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રે [ વિ. ૧ ૧૮. જય વિયરાય પણિહાણ=પ્રાણધાન. તીર્થકરનાં વીતરાગ, જગશુરુ અને ભગવાન એમ ત્રણ સંબોધને, એમના પ્રતાપે ભવભ્રમણને નિજ, માર્ગનુસારિતા, ઇષ્ટ ફળની સિદ્ધિ, લોકવિરુદ્ધ પ્રવૃત્તિને ત્યાગ, ગુરુજનેની પૂજા, પોપકાર, શુભ ગુરુને રોગ અને તેમના વચન પ્રમાણેનું વર્તન ભવોભવ મને હે એવી અભિલાષા. નિદાનની મનાઈ છતાં ભવોભવ પ્રભુના ચરણની સેવાની યાચના, તીર્થકરને પ્રણામ કરવાના ફળ તરીકે દુઃખને ક્ષય અને કર્મોને ક્ષય. સમાધિમરણ અને સમ્યકત્વની પ્રાપ્તિને ઉલેખ તેમ જ જૈન શાસનનું કીતનું. ૧. અરિહંત-ચેઈયાણુંચેઈથય=ચૈત્યસ્તવ. જિત-જિનમૂર્તિઓ સંબંધી કાર્યોત્સર્ગ, એને અંગેનાં વજન વગેરે છ નિમિત્તે અને એની સિદ્ધિ માટેના શ્રદ્ધા ઈત્યાદિ પાંચ હેતુઓ. ૨૦ કલાણુકંદથુઈ=પંચજિનસ્તુતિ. ઋષભદેવ, શક્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન (મહાવીરસ્વામી) એ પાંચ તીર્થકરને વન્દન, ત્રણ વિશેષણોથી વિભૂષિત સર્વ જિનેશ્વરનું કીર્તન, ચાર વિશેષણોથી યુક્ત જિનમતને પ્રણામ, વાગીશ્વરીના વર્ણ અને આસન, એના હસ્તમાં કમળ અને પુસ્તકનું ધારણ તેમ જ એ દેવી પાસે સુખની યાચના. ૧. આ ઉત્કૃષ્ટ યવન્દનમાંનાં પાંચ દંડકમાં બીજું છે. બાકીનાં ચાર તે શકસ્તવ, નામસ્તવ (લગરસ), શ્રુતસ્તવ અને સિહસ્તવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૨૧. 'સંસાર દાવાનલ સ્તુતિ. ચાર વિશેષણોથી અલંકૃત મહાવીરસ્વામીને નમસ્કાર, દેવાદિવ અને અભિલાષાપૂરક જિનેશ્વરોનાં ચરણોને પ્રણામ, મહાવીરના આગમને સાગર કહી એનું એ રીતે વર્ણન તેમ જ પાંચ વિશેષણેથી મંડિત (શ્રુત-)દેવી પાસે મોક્ષના વરદાનની યાચના. ૨૨. પુખરવર શ્રુતસ્તવ=બુતધર્મ-ભગવત-સ્તુતિ. અઢી દ્વીપમનાં ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્રમાં (શ્રુત-)ધર્મને 'પ્રારંભ કરનારા તીર્થકરોને નમસ્કાર, અજ્ઞાનના નાશક ઇત્યાદિ ચાર વિશેષણેથી અલંકૃત બૃતધર્મને વજન, ત્રણ વિશેષણોથી યુક્ત મૃતધર્મનું સેવન, દેવાદિ વડે પૂજાયેલા સંયમની વૃદ્ધિ કરનારા તેમ જ સમગ્ર જગતને બોધ કરાવનાર જૈન મત-જૈન દર્શનની અને એ દ્વારા પ્રાપ્ત વિજયની પરંપરા વડે ચારિત્ર-ધર્મની પણ વૃદ્ધિ થાઓ એવું કથન. તપwા મારતો થઈ. ૨૩. સિદ્ધાણું બુદાણું= સિદ્ધથય= સિદ્ધાસ્તવ. સિદ્ધ ઇત્યાદિ પાંચ વિશેષણોથી યુક્ત સર્વ સિદ્ધોને નમન, ૧. આ “સમસંસ્કૃત” સ્તુતિ છે. આનાં આદ્ય ત્રણ પળોને ઉપયોગ તપાગચ્છીય સાધ્વીઓ અને શ્રાવિકાઓ દૈવસિક પ્રતિક્રમણમાં વર્ધમાનસ્તુતિને બદલે અને રાત્રિક પ્રતિક્રમણમાં પ્રાભાતિક સ્વતિને બદલે કરે છે, કેમ કે એ બે સ્તુતિઓ પુલ્વ(પૂર્વ)માંથી ઉદ્દત કરાયાનું અને એથી તે એને નિષેધ કરેલે મનાય છે. ૨. આ નામ મેં આવસ્મયની સુણિ અને ટીકામાંના નિગ્નલિખિત ઉલેખ ઉપરથી છે - ૩. આ વિશેષણો દ્વારા વિવિધ મન્તનું નિરસન કરાયું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ દેવાધિદેવ અને દેવના પૂજ્ય મહાવીરસ્વામીને વન્દન, મહાવીર સ્વામીને કરાયેલા એક જ નમસ્કારના ફળ તરીકે મેક્ષની પ્રાપ્તિ, જેમની ગિરનાર ઉપર ત્રણ કલ્યાણકો થયાં છે એવા ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિનેનેમિનાથને નમસ્કાર, ૧૪+૮+૧+૨=૨૪ જિનપ્રતિમાઓ દ્વારા વંદાયેલ ૨૪ તીર્થકરે અને કૃતકૃત્ય સિદ્ધો પાસે મુક્તિની યાચના. ઉપર્યુક્ત ૪ ઈત્યાદિ ચાર અંકાને ઉલેખ પ્રસ્તુત સૂત્રની અન્તિમ-પાંચમી ગાથામાં છે. એના ૧૨ અર્થો છે એમ ભાવપ્રભસરિએ જેનધર્મવરસ્તવન (લે. ૨૭)ની પજ્ઞ વૃત્તિ (પૃ. ૭૯)માં કહ્યું છે. આ ૧૨ અર્થે તે મારા જોવા-જાણવામાં નથી. વિનયવિજયગણિએ પરિપાટી-ચતુર્દશકમ (ચઉદયપરિવાડીઓ)માં સંધદાસગણિએ વસુદેવંહિડીમાં ૧૪ પરિપાટી કહી છે એવો ઉલલેખ પિતાની પાઈય કતિ પરિવાડી-ચઉદસય (પરિપાટી - ચતુર્દશક) યાને જિણઈયથવણની ગા. ૨૬માં કર્યો છે એટલું જ નહિ પણ ગા. ૩-રપમાં ૧૪ પરિપાટીએ દર્શાવી છે. આ કૃતિ તેમ જ દેવેન્દ્રસૂરિકૃત “ચતારિ અટ્ટ દસને વિવરણરૂપ પાઇય થય (ગા. ૧-૧૫) મેં કરેલી સંસ્કૃત છાયા સહિત જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થ – સભાચમસ્કારેતિકૃતિત્રિતયમાં પૃ. ૧૭૯–૧૪૮માં છપાયેલ છે. જિયુએઇથવણનો સારાંશ મેં વિનય સૌરભ (પૃ. ૬૫-૬૮)માં આવે છે. વિશેષમાં એ કૃતિ તેમ જ ઉપર્યુક્ત દેવેન્દ્રસૂરિની કૃતિને લક્ષ્યમાં રાખી મે તુલનપૂર્વક લેખ નામે ચારિ અદ્દ દસ” ગાથાની ચૌદ પરિપાટીએ લખ્યો છે. માનવિજયે પર્યુષણની ગાથા (કડી ૨)માં “ચત્તારિ અ દસ હેય” ઉપવાસ કરી ૨૪ જિનેશ્વરને પૂજવા એમ કહ્યું છે. ૧. આ ચારથી બે સુધીની સંખ્યા “અષ્ટાપદ પર્વત ઉપર દક્ષિણાદિ દિશામાં આવેલી જિનપ્રતિમાઓને અંગેની છે. ૨. આ લેખ જૈ. ધ પ્ર. (પુ. ૭૮, અં. ૬-૭)માં છપાયો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ લે, ૧ ] નામાન્તરી અને વિષયવૈવિધ્ય સામવિજયના શિષ્ય સુમતિસુન્દરસૂરિએ તેમ જ જિનપ્રભસૂરિએ અપભ્રંશમાં ચેયપરિવાડી' રચી છે. એ ખતે ચેયપરિવાડી પ્રસ્તુત વિષય પરત્વે છે ? શું દેવેન્દ્રસૂરિષ્કૃત ચૈત્યપ્રતિકૃતિતવ માટે પશુ એમ જ છે ? ૨૪. વૈયાવચ્ચગરવૈયાનૃત્યકર. વૈયાનૃત્ય અને શાન્તિ કરનારા તેમ જ સમ્યગ્દષ્ટિઓને સમાપ્તિ કરનારા શાસન )દેવાના નિમિત્તે કાયાત્સગ અને એ દ્વારા તેમનું આરાધન.૧ ૨૫. ભગવાન =યરાઇય-ખમાસમણુ. ૨ભગવાનને, આચાયેŕને, ઉપાધ્યાયાને અને સર્વ સાધુએ ( તેાભવન્દન ). ૧૭ ૨૬. સવસ વિ પ્રતિક્રમણ-સ્થાપના-સૂત્ર. મારાં સર્વે દૈવસિક દુધ્ધિન્તિત, દુષિત અને દુશ્રુતિનાં પાપ મિથ્યા હૈ। એ અભિલાષા. = ૨૭. અયારાલાયણા = અતિચારાલાયના. દૈવસક આલેચના માટે પશુ ગુરુની અનુજ્ઞા માટે યાચનાદૈવસિક કાયિકાદિ ત્રણ અતિચાર. સૂત્ર, મા, કલ્પ અને કર્તવ્યૂ. અંગેના અનુસરણુમાં તેમ જ જ્યાન અને ચિન્તનમાં સ્ખલનાએ. એ દેવા વિરતિ વિનાના હાઇ તેમને વન્દન ન હેાઇ શકે. એમ એક સ્થળે ઉલ્લેખ છે. Jain Educationa International ૨. ભગવાનથી તીથ કર ભિપ્રેત છે કે ધર્માંયાય' કે અન્ય કાઇ? ૩. પહેલી ચાર મુખ્યત્વે કાયિક અને વાચિક છે તેા બીજી એ માસિક છે. . For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્ર [ વિ. ૧ આચરવા અને ઈચ્છવા માટે અગ્ય તેમ જ શ્રાવક માટે અતિશય અયોગ્ય ગણાય એવા અતિચારો. વળી જ્ઞાન, દર્શન, દેશવિરતિ, શ્રુત અને સામાયિક અંગેની ૧ખલનાઓ તેમ જ ત્રણ ગુપ્તિઓ અને શ્રાવકનાં બાર વ્રતનું ચાર કષાને લઈને કરેલ ખંડન અને એ વ્રતની વિરાધના. આ બધાં દુષ્ક મિથ્યા હે એવી ભાવના. ૨૮. અષાર-વિચારણ= અતિચાર-વિચારણ=પંચાચાર. - જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૨ + ૬ = ૧૨ તેમ જ આ આચારોનાં વિધિપૂર્વકનાં ગ્રહણ અને પાલન માટેના પ્રયાસરૂપ ૩ વિચાર. ૨૮. સુગુરૂન્દણ = ગુસ્વજન = વાંદણાં = વંદન. ગુરુને વન્દન કરવા માટેની ઈચ્છા અને અનુજ્ઞા. શરીર, સંયમ અને સામર્થ્ય યાત્રાઓને અંગે ગુરુને પૃચ્છા તેમ જ દૈવસિક વ્યતિક્રમ, ગુરુ પ્રત્યેની આશાતના તથા વિવિધ કારથી કરાયેલ સર્વ પ્રકારના ધર્મનું અતિક્રમણ એમ જાતજાતના અપરાધની ક્ષમાપના. અહીં ૩૩ આશાતનાનો બાંધેભારે ઉલેખ છે. ૩૦. સાત લાખ = જીવહિંસાચના. . વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ એવા બે પ્રકારો તેમ જ . . આ ઉપાસ્ય સાથે સંબંધ ધરાવે છે જ્યારે એની - પહેલાની ખલનાએ ઉપાસના સાથે. ૨. શું આના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, રવિર અને રત્નાધિક એવા પાંચ પ્રકારે અત્ર અભિપ્રેત છે? ૩. આ “ઠાદશાવત' વદન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નામાન્તરે અને વિષયવૈવિધ્ય પૃથ્વીકાયાદિ ચાર પ્રકારા એમ છ પ્રકારના જીવાનાં તેમ જ એકેન્દ્રિયા, ફ્રાન્દ્રિય, ત્રીન્દ્રિયા અને ચતુરિન્દ્રિયાનાં તથા દૈવાદિ ચાર પ્રકારનો પંચેન્દ્રિયાના એમ બધા જીવાનાં મળીને ૮૪ લાખ ઉત્પત્તિસ્થાના. એમાં જન્મેલા જીવાનાં વધ, મારણુ અને અનુમેદનથી ઉદ્ભવેલાં પાપે મિથ્યા હૈ। એવા ઉદ્ગાર. ૩૧. અઢાર ( અરાઢ) પાપસ્થાન, પ્રાણાતિપાતથી માંડીને મિથ્યાત્વશય સુધીનાં ૧૮ પાપથાનકાને ઉલ્લેખ અને એનાં સેવન, સેવાપન અને અનુમાદન કરવાથી થયેલાં પાપૈ। મિથ્યા હૈ। એવી અભિલાષા. ૧૯ ૩૨. વિન્દન્તુ = સદ્ધપિક્કમણુ = શ્રાદ્ધપ્રતિક્રમણ = શ્રમણેાપાસકપ્રતિક્રમણ = ગૃહ-પ્રતિક્રમણ્ સર્વ સિદ્ધો, ધર્માચાર્યાં અને સર્વ સાધુઓને વન્દન. શ્રાવકધર્માંતે અ ંગેના અતિયારાનું પ્રતિક્રમણ કરવાની ઇચ્છા, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાથે કરેલાં વ્રતમાં લાગેલા સમ તથા સ્થૂળ દેાષારૂપ અતિચારાની આત્મસાક્ષીએ નિન્દા અને ગુરુની સમક્ષ તેની ગાઁ. દ્વિવિધ પરિગ્રહનુ અને દુષ્ટ પ્રવૃત્તિઓ કરતાં અને કરાવતાં લાગેલા અતિયારાનું પ્રતિક્રમણ તેમ જ રાગ અને દ્વેષ વડે ઇન્દ્રિયે! અને કાયાના ૧. આ પ્રત્યેકનાં વ્રત કર્યાં કર્યાં છે ? ૨. પરિગ્રહેાના ૨, ૬, ૯ અને ૬૪ પ્રકારો છે. તેમાંના એ તે મા” અને આભ્યન્તર છે. ખાદ્યના નવ ઉપપ્રકાશ નીચે મુજખ છે :ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂપું, સુવર્ણ, ક્રુષ્ય, પદ અને ચતુષ્પદ, આ પૈકી મુખ્ય સિવાયના બબ્બે પ્રકારનુ` એક યુગલ ગણી અહીં પાંચ પ્રકાર દર્શાવાયા છે. Jain Educationa International For Personal and Private Use Only .. Page #35 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂિત્રે [ વ. ૧ અપ્રશસ્ત પ્રવર્તનથી જે અશુભ કર્મ બંધાયું હોય તેની નિના અને ગોં. અભિયોગ–દબાણથી અને નિયોગ-પરવશતાથી કરવા પડેલા ગમનાગમનને લીધે, ઊભા રહેવાથી તેમ જ વારંવાર ચાલવાથી લાગેલા દેનું પ્રતિક્રમણ. સમ્યક્ત્વને અંગેના શંકાદિ પાંચ અતિચારોનું પ્રતિક્રમણ આત્માથે, પરાર્થે કે ઉભયાથે પૃથ્વીકાયાદિ છ કાયના જીવોની વિરાધના કરવાથી તેમ જ રાંધતાં અને રંધાવતાં લાગેલા દેની નિન્દા. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાત્રતોના અતિચારોનું પ્રતિક્રમણ. અપ્રશસ્ત ભાવોનો ઉદય થતાં તેમ જ પ્રમાદના પ્રસંગથી વર્તતાં સ્થૂલ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિના ઉલંઘનરૂપ પાંચ પાંચ દુષ્ટ બાચરણોનું પ્રતિક્રમણ. પ્રથમ ગુણવ્રતના પાંચ અતિચારે અને બીજાના મવાદિ છની નિજા, ત્રીજા ગુણવ્રતના ૫ અતિચારનું પ્રતિકમણ, અંગાર આદિ પંદર કર્માદાનોના ઉલ્લેખપૂર્વક તેનું વજન, શસ્ત્રથી માંડીને ઔષધ આપવા અને અપાવવારૂપ અતિચારાનું તથા સ્નાનથી માંડીને આભૂષણ અંગેના અતિચારોનું અર્થાત અનર્થદંડ-વિરમણ નામના ત્રીજા ગુણવ્રતના અતિચારોની નિન્દા. “સામાયિક નામના પ્રથમ શિક્ષાવ્રતના મને દુપ્પણિધાનાદિ પાંચ અતિચારોની, દેશાવકાશિક' નામના દ્વિતીય શિક્ષાવ્રતના આનયનપ્રયેગાદિ પાંચ અતિચારોની તથા “પૌષધોપવાસ” નામના તૃતીય શિક્ષાવ્રતના ૧. આ પૈકી પહેલી ચાર વસ્તુઓ અંતગની છે તે બીજી બે બાહ્ય પરિબેગની. - ૨. આમાં અંગારાદિ ૫, દંત-વાણિજ્યદિ ૫ અને ચન્નપીલનાદિ ૫ એમ ૧૫ કર્મ ગણવાયાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નાર્માન્તરે અને વિષયવૈવિધ્ય સસ્તારકાદિની વિધિ અને ભેાજનાદિની ચિન્તા અ°ગૅના પાંચ અતિચારાની તેમ જ ‘અતિથિસ વિભાગ' નામના ચતુ શિક્ષાવ્રતના સચિત્તનિક્ષેપાદિ પાંચ તયારેાની નિન્દા. વી સુહિતાદિ સાધુઓની રાગ અને દ્વેષપૂર્વકની ભક્તિની તેમ જ સુસાધુઓને પ્રાસુક ( ચિત્ત) વસ્તુઓ હાવા છતાં નહિ અપાઇ તેની નિન્દા અને ગર્હ. પહલેાકાદિની ઇચ્છા ઇત્યાદિ સલેખનાના પાંચ અતિચારા મૃત્યુના સમયે ન હૈ। એવી અભિલાષા તેમ જ કાયાદ્રિનાં અશુભ પ્રવર્તતાથી ખારે વ્રતા અંગે લાગેલા અતિચારાનું કાયાદિ ત્રણે યોગાથી પ્રતિક્રમણ. વન્દનથી માંડીને સમિતિ સુધી કરણીય અંગે ન કરવાથી અને અકરણીય અંગે કરવાથી લાગેલા અતિચારાની નિન્દા. સમ્યગ્દષ્ટિની પ્રતિક્રમણુ કર્યાં બાદની પાપમય ક્રિયાથી ૨મ૯૫ ક્રમ બન્ય. પ્રતિક્રમણુ કરનાર સભ્યષ્ટિના અલ્પ બન્ધના પશ્ચાત્તાપાદિ દ્વારા નાશ. જેમકે સુશિક્ષિત વૈદ્ય દ્વારા વ્યાધિને, વ્રત કરનાર શ્રાવકનાં આલેચનાદિ વડે આઠે કર્મીને નાશ. દા. ત. મન્ત્ર અને મૂળમાં વિશારદ દ્વારા મંત્ર વડે શરીરવ્યાપી વિષને, ફળ. ભાર ઉતારી નાંખવાથી પાપીની ગુરુ સમક્ષ આલાયના હળવા ખૂનનાર મજૂરનું દૃષ્ટાન્ત. ૨૧ સાવધ પ્રવૃત્તિ કરવાથી શ્રાવકને ક્રમબન્ધ થાય છતાં આવશ્યક વડે ટૂંક સમયમાં તેની દુઃખથી મુક્તિ. પ્રતિક્રમણુ કરતી વેળા મૂળ ૧. સુહિત એટલે સુખી. ૨. એ ક્રિયા નિર્દયતારૂપ અધ્યવસાય વિનાની હૈાવાથી આમ કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ ગુણ અને ઉત્તર ગુણને અંગેની જે અનેક પ્રકારની આલોચના યાદ ન આવી તેની નિન્દા અને ગહ. કેવલજ્ઞાનીએ જણાવેલા ધર્મની આરાધના માટે તત્પર તેમ જ વિરાધનાથી વિરત થઈ ત્રિવિધ અર્થાત મન, વચન અને કાયા વડે પ્રતિક્રમણ કરનારનું ૨૪ જિનેશ્વરેને વન્દન. ઊર્નાદિ ત્રણે લેકેમાંનાં સર્વે ચૈત્યને અહીં રહી કરાયેલ વજન. ભરતાદિમાંના ત્રિદંડથી મુક્ત એવા સમસ્ત સાધુઓને વદન. ચોવીસ જિનેશ્વરોએ પ્રરૂપેલી કથાઓ કે જે લાંબા સમયના પાપની નાશક છે અને લાખ ભને મટાડનારી છે તેના સ્વાધ્યાય દ્વારા મારા દિવસ પસાર થાઓ એવી ભાવના. આ તીર્થ કરે, સિદ્ધો, મુનિએ, બુત અને (ચારિત્ર)ધર્મને મંગળ ગણાવી સમ્યગ્દષ્ટિ દેવો પાસે સમાધિ અને સમ્યફત્વની યાચના. નિષિદ્ધ બાબતનાં આચરણેનું, વિધેય બાબતના ત્યાગનું, જિનમતમાં અશ્રદ્ધાનું અને વિપરીત પ્રરૂપણાનું એમ ચારેનું પ્રતિક્રમણ.' સર્વે જીવો મને ક્ષમા કરે તેમ જ હું સવેને ક્ષમા કરું એવી વૃત્તિ. સર્વે જીવો સાથે મારે મંત્રી અને કોઈની પણ સાથે વેરવૃત્તિને અભાવ. | નિન્દા, ગહ અને જગુપ્સાપૂર્વક રૂડી રીતે આલેચના અને ત્રિવિધ પ્રતિક્રમણ કરનારનું ૨૪ જિનેને વન્દન. ૩૩. અભુદિઓ = ખામણ = ગુરૂખામણું = ગુરુક્ષમાપના. * દૈવસિક અપરાધની ક્ષમાથે અનુજ્ઞા. અપ્રીતિથી કે વિશેષ અપ્રીતિથી આહાર, જળ, વિનય, વૈયાવૃત્ય, આલાપ, સંતાપ, ઉચ્ચ ૧. આ દ્વારા પ્રતિક્રમણ કરવાનાં ચાર કારણો દર્શાવાયાં છે. .. . .. ....... Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નામાન્તરે અને વિષયવૈવિધ્ય અને સમાન આસન, વચ્ચે ખેલવું અને વાત પૂરી થતાં તરત (વિશેષ) ખેલવું એ બ્રુસ ખાખતે અંગે જે અપરાધ થયા હોય તે તેમ જ વિનયરહિત જે સમ કે સ્થૂળ આયરણુ થયું હોય તે દુષ્કૃત્ય મિથ્યા થાઆ એવી યાચના. ' આ સૂત્રને ઉપયેગ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ શુ પ્રતિક્રમણામાં પણ કરાય છે. એ વેળા ઈચ્છાકારેણ સદિસહ ભગવ! સમ્રુદ્ધા ! ખામÌણુ... અદ્ભુગ્નિએ મિ અËતર ' ઇત્યાદિ કહી ખમાવવાની વિધિ કરાય છે. એ જ રીતે સંછુદ્દા !' વગેરેને બદલે ‘ પત્તેય-ખામણેણુ' અને ‘ પુજ્રતિય-ખામણે, ' ખેલીને ખમાવવાની પણ વિધિ છે. હાલ ‘પ૪તિય'ને બદલે ‘સમત્ત-ખામણેણ'' એમ માલાય છે. કેટલાક ' સમત્ત'ને બદલે સમાપ્ત' માલે છે. . * આ મહત્ત્વનું વિનયસૂત્ર છે. · વિનય ' એ જૈન ધર્મનું મૂળ છે. અને આ સસ્કૃતિને પ્રાણુ છે. ૩૪. આયરિયવ્ઝાએ = આયરિયાઇખામણા આયરિયાન ગ્રાહાતિગ = આચાર્ય દિક્ષમાપના. આચાર્ય, ઉપાધ્યાય. શિષ્ય, સાધર્મિક, કુળ અને ગણુ પ્રત્યે કરાયેલા કાયયુક્ત વર્તનની ત્રિવિધ ક્ષમા તેમ જ સમસ્ત ભગવાન શ્રમણ્યુસ ને મસ્તકે હાથ જોડી અને ધર્મમાં ચિત્ત સ્થાપી તેને ખમાવીને સમગ્ર જીવરાશિને ક્ષમા. ૩૫. સુયદેવયાથુષ્ટ = શ્રુતદેવતારતુતિ. ૧. આના બે અર્થ સંભવે છે: (અ) શ્રમણેના સંધ અને (આ) શ્રમણાની પ્રધાનતાવાળા ચતુર્વિધ સંધ. Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ - શ્રુતસાગરને વિષે ભક્તિ ધરાવનારનાં જ્ઞાનાવરણીય કર્મોના ક્ષય માટે ભગવતી શ્રુતદેવતાને પ્રાર્થના .. . .. રખિત્તદેવીથઈ = ક્ષેત્રદેવતારતુતિ. દર્શન, જ્ઞાન અને ચારિત્રથી યુકત સાધુઓ જે ક્ષેત્રમાં એક્ષમાર્ગની સાધના કરે છે તેની અધિષ્ઠાયિકા ક્ષેત્રદેવીને પાપ દૂર કરવા અભ્યર્થના. ૨૭ કમલદલતુતિ = મૃતદેવતારતુતિ. . કમલાક્ષી, કમલમુખી, કમળના ગ જેવી કતવણું અને કમળ ઉપર રહેલી ભગવતી શ્રુતદેવતાને સિદ્ધિ માટે પ્રાર્થના. ૩૮. નમોડસ્તુ વર્ધમાનાય = તિથઈ = વર્ધમાનસ્તુતિ. ૧. આવસ્મયની બૃહદ્ વૃત્તિમાં સમભાવી હરિભસૂરિએ શ્રુતદેવતાને વન્દન કર્યું છે. ૨. “ઘણા ક્ષેથી શરૂ થતી ક્ષેત્રદેવતાની સ્તુતિ માટે જુઓ સત્રાંક ૫૦. . આ સૂત્રને બદલે સ્ત્રીઓ “સંસારદાવાનલ'નાં આદ્ય ત્રણ પદ્યો બોલે છે. આ ત્રણ પદ્યવાળું સત્ર અનુક્રમે અનુપ્રાસ, અર્થાન્તરગર્ભિત ઉપેક્ષા અને ઉપમા અલંકારથી અંકિત છે. ૪. આ કૃતિમાં ત્રણ નહિ પણ ચાર પત્તો છે. એ ચાર સ્તુતિઓ “અપરાહ-નક્કિ પ્રસંગમાં બેલાય છે એમ વિક્રમના ૧૩મા શતકમાં વિદ્યમાન તિલકસૂરિએ પિતે રચેલી સૂત્રસામાચારી ( પૃ. -૪)માં કહ્યું છે. આવું ચતુર્થ પદ્ય D C N O M નVol. XVII, pt. 8, p. 823 માં મેં આપ્યું છે. બાજુને. બદલે “જરઘાટી' પાઠાન્તરપૂર્વકનું એ પદ્ય ખરતરગચ્છીય “શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર તથા સપ્તસ્મરણ” ( પૃ. ૧૮૧ )માં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય રંપ - કર્મ સાથે સ્પર્ધા કરી તેના ઉપર વિજય મેળવી મેલે સંચરેલા અને કુતીથિકને-મિથાલીઓને પક્ષ એવા વર્ધમાનની-વીર પ્રભુની સ્તુતિ. જિનેશ્વર ચરણે દેવનિર્મિત નવ કમળ ઉપર મૂકી ચાલે છે. એ ચરણકમળને દેવનિમિત કમળાએ જાણે એમ કહ્યું કે સરખાની સાથે સમાગમ પ્રશંસનીય છે. એ જિનેશ્વરે મેક્ષ માટે થાઓ એવી ભાવના. જિનેશ્વરના મુખરૂપ મેઘમાંથી પ્રકટ થયેલે વાણીને સમૂહ કષાયરૂપ તાપથી પીડિત પ્રાણીઓને શુક્ર ( જેઠ) માસમાં થયેલી ( પહેલી ) વૃષ્ટિની જેમ શાતિદાયક છે. એ સમૂહ મને તુષ્ટ કરો એવી ઈચ્છા. દ્વિતીય પદ્યમાં “વર સક બરારા "રૂપ એક સુભાષિત છે. ૩૮. વિશાલચનદલ તિથઈ=પ્રભાતિકસ્તુતિ પ્રભાતિકવીરસ્તુતિ. વિશાળ નેત્રરૂપ પત્રવાળું અને પ્રકાશતા દાંતના કિરણરૂપ કેસરવાળું એવું વીર જિનેશ્વરનું મુખપદ્મ તમને પ્રભાતમાં પાવન કરે એવી ભાવના -૧ છે જેમને અભિષેક કરી ઇન્દ્રો સ્વર્ગને પણ તણુ સમાન ગણે છે તે તીર્થકરે મેક્ષ માટે થાઓ એ અભિલાષા.-૨ કલકથી મુક્ત, પૂર્ણ, કુતર્ક રૂ૫ રાહુને પ્રસનાર, સદા ઉદય પામેલ, અપૂર્વ તીર્થકરોની વાણીથી નિર્મિત અને વિબુધ વડે વન્દ્રિત એવા આગમરૂપ ચન્દ્રની પ્રાતઃકાળે સ્તુતિ ૪૦. અઢાઈજજેગ્ન- સાધુવન. | ૧. કુલની અંદર વચ્ચે ઊગતો સુગંધીદાર રસ-તતુ - તાંતણે. ૨. આ ત્રણ પદ્યની સ્તુતિ છન્દની બાબતમાં વર્ધમાન સ્તુતિ સાથે સર્વથા સામ્ય ધરાવે છે. એ રૂપક, અનુપ્રાસ અને વ્યતિરે અલંકારાથી અનુક્રમે યુક્ત છે.' Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ રહરણ ગુચ્છક અને ( કાછ )પાત્રને ધારણ કરનારા, પાંચ મહાવ્રતથી મંડિત, ૧૮૦૦૦ શીલાંગને ધારણ કરનારા તેમ જ અખંડિત આચાર અને ચારિત્રવાળા એમ ચાર વિશેષણોથી યુક્ત એવા જેટલા મુનિએ અઢી દ્વીપમાંની પંદર કર્મભૂમિમાં હોય તેમને ત્રિવિધ પ્રણામ. ૪૧. વરકનક=સતિશત-જિન-વન્દન. સુવર્ણ, શંખ, પરવાળા, નીલમ અને મેઘ જેવા વર્ણવાળા, નિર્મોહ તેમ જ દેવોથી પૂજાયેલા ૧૧૭ તીર્થકરને વદન. આ સત્ર પાંસડિયા યન્ત્રથી અલંકૃત તિજયપહુતની ૧૧મી ગાથાની છાયાની ગરજ સારે છે. ૪૨. લઘુશાતિ = શાન્તિસ્તવ. - સતિના સદનરૂપ, શાન્ત, અશિવથી–ઉપદ્રવોથી મુક્ત તેમ જ સ્તુતિ કરનારની શાન્તિના નિમિત્તરૂપ એમ ચાર વિશેષણથી યુક્ત શાન્તિનાથને વજન કરી શાંતિ માટે મન્ચનાં પદે વડે એ શાન્તિનાથની રસ્તુત કરવાની પ્રતિજ્ઞા. પદ્ય ૨-૫ નામમન્નમય સ્તુતિરૂ૫ છે. એ દ્વારા ૧. અજિતનાથના સમયમાં સમકાળે આટલા તીર્થકર હતા. આ તીર્થકરોની ઉત્કૃષ્ટ સંખ્યા છે. ૨. “શાન્તિનિશાન્તના શાન્તિના સદન એ અર્થ ઉપરાંત શાતિ દેવીને આશ્રયરૂપ એવો અર્થ પ્રધટી ( ભા. ૨, પૃ. ૪૬૩)માં કરાય છે. અહીં એ દેવીને શાન્તિનાથની શાસનદેવી કહી છે તેમ જ એ દેવી પિતાની બે મૂર્તિઓ બનાવી અમારા (વિજયા અને જયાના ) મિષથી તેમને વંદન કરે છે એ મતલબનું પ્રભાવકચરિત્રમાંના માનદેવસૂરિપ્રબન્ધગત ૬૬મું પદ્ય અપાયું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નામાન્તરો અને વિષયવૈવિધ્ય ૨૭ શાન્તિનાથની ૧૬ વિશેષ રજૂ કરાયાં છે. જેમકે (૧) કાર(0)સ્વરૂપી, ( ૨ ) નિશ્ચિત વચનવાળા, (૩) ભગવાન, (૪) પૂજા. માટે યોગ્ય–અર્વત, ( ૫ ) વિજયવત, (૬) યશસ્વી, (૭) યોગીશ્વર, (૮) સમસ્ત અતિશય રૂ૫ મહાસસ્પત્તિથી યુક્ત, (૯) પ્રશસ્ત, ( ૧૦ ) ત્રિભુવનથી પૂજાયેલા, ( ૧૧ ) ઇન્દ્રો દ્વારા પૂજાયેલા, ( ૧૨ ) અજિત, ( ૧૦ ) વિશ્વના પાલનાથે તત્પર, (૧૪) સર્વ દુનિ -પાપના નાશક, (૧૫) અશિના ઉપશમક અને (૧૬) દુષ્ટ પ્રહાદિના સંહારક. આ પૈકી પહેલાં ૭ વિશેષ દ્વિતીય પદ્યમાં છે અને પછીનાં ત્રણ બણ અનુક્રમે તૃતીય, ચતુર્થ અને પંચમ પદ્યોમાં છે. પ૦ ટી. ( ભા. ૨, પૃ. ૪૭૮-૪૭૮)માં ઉપર્યુક્ત સેળ વિશેષણને લક્ષ્યમાં લઈ સળ નામ અપાયાં છે. અહીં પૃ. ૪૮૦માં એમ પણ કહ્યું છે કે દિતીય પદ્યમાં નિમ્નલિખિત “છેડશીમત્ર” છુપાયેલું છે : અરેસે જાતિવિનાશ નો નમઃ ”. નામમનૂની પ્રધાનતાવાળા વાક્યપ્રયોગથી તુષ્ટ કરાયેલી અને હવે પછી સ્તવાયેલી વિજયા દેવીને લેકેનું કલ્યાણ કરનાર તરીકે નિર્દેશ. ભલે. ૫માં “શાકિની” શબ્દ વપરાય છે. શાકિની દેવીનું સ્વરૂપ મેં “ડાકિની, રાકિની, લાકિની, કાકિની, શાકિની, હાકિણું. અને યાકિની” નામના લેખમાં દર્શાવ્યું છે.' ભલે. ૭-૧૩ને “વિજયા-જયા-નવ-રત્ન-માલાના પ્રથમ વિભાગ તરીકે પ્ર. ટી. (ભા. ૧, પૃ. ૪૫૬)માં ઉલ્લેખ છે. એ દ્વારા - ૧. આ લેખ જે. ધ. પ્ર. (પુ. ૮૪, અં. ૯)માં પ્રસિદ્ધ કરાયો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ ઉપર્યુક્ત દેવીનાં ૨૪ વિશેષણ-નામે રજૂ કરાયાં છે એમ પૃ. ૫૩૬માં કહ્યું છે. એ નીચે મુજબ છે :' (૧) ભગવતી, (૨) વિજયા, (૩) સુજયા, (૪) અજિતા, (૫) અપરાજિતા, (૬) જયવહા, (૭) ભવતી, (૮) ભદ્રા, (૯) કલ્યાણું, (૧૦) મંગલા, (૧૧) શિવા, (૧૨) તુષ્ટિદા, (૧૭) પુષ્ટિદા, (૧૪) સિદ્ધિદાયિની, (૧૫) * નિતિ, (૧૬) પનિર્વાણ, (૧૭) અભય, (૧૮) ક્ષેમકરી, (૧૯) શુભંકરી, (૨૦) સરસ્વતી, (૨૧) શ્રીદેવતા, (૨૨) રમા, (૨) કીર્તિ અને (૨૪) યશોદા. આ નામ વડે દેવીની સ્તુતિ કરવાની સાથે “જગમંગલ' કવચની રચના કરાયાનું પ્ર. ટી. (ભા. ૨, પૃ. ૫૩૮-૫૩૯)માં થન છે. બારમા પદ્યમાં અતિવૃષ્ટિ ઇત્યાદિ આઠ ભય તેમ જ રાક્ષસ વગેરેથી કરાતા સાત ઉપદ્રવને સ્પષ્ટ ઉલ્લેખ છે. “શ્વા પદાદિગત ૧. જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એ નામની ચાર દેવીઓ પૂર્વાદિ ચાર દિશાઓનાં કારનું અને કેટલાકને મતે ચાર ખૂણાઓનું રક્ષણ કરે છે. જુઓ નિર્વાણલિકા. ૨. આ સૂર્યની પત્ની રન્નાની પુત્રીનું નામ લેવાનું મનાય છે. છે. આ પાર્વતીનું નામાન્તર છે. ૪. આને અર્થ શાન્તિ દેવી' કરાયો છે. - પ. આ શાતિનાથની શાસનદેવીનું નામ છે. . . આ વિશેષ પૈકી સાતમા પદ્યમાં ૭, એકમામાં , -નામામાં ૫, દશમામાં ૨ અને અગિયારમાં ૪ વિશેષ વપરાયાં છે, Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ છે. ૧] નામાન્તરો અને વિષયવૈવિધ્ય આદિથી ભૂતાદિને ઉપદ્રવ સૂચવાયાનું પ્ર. ટી. (ભા. ૨, પૃ. ૫૪૨) જોતાં જણાય છે. ચૌદમા પદ્યને “વિજયા-જયા-નવ-ન-માલા”ના દિતીય વિભાગ તરીકે નિર્દેશ કરી એને “અક્ષરરતુતિ' કહી છે. ચૌદમું પદ્ય નિમ્નલિખિત “ડશી' મન્નથી વિભૂષિત છે – "ॐ नमो नमो ह्रा हूँी हूँ हः यः क्षः ही फट फट् વાહ”. ઉપયત મત્ર વડે જયા (વિજયા દેવીની સ્તુતિનું ફળ અને શાન્તિનાથને વન્દન. ૧૬ મા પદ્યમાં કહ્યું છે કે આ સ્તવ પૂર્વકાલીન સૂરિએ દર્શાવેલા. મન્ચનાં પદેથી વિદતિ છે. ૧૭ મા પદ્યમાં કર્તાએ પિતાને “માનવદેવસરિ' તરીકે ઉલ્લેખ કર્યો છે. પદ્ય ૧૬-૧૭ દ્વારા ફલશ્રુતિ, પા ૧૮ દ્વારા જિનેશ્વરની પૂજાનું ફળ અને અતે અજય મંગળ. પ્રથમ પઘમ શને આઠ વાર ઉપયોગ કરાય છે. આવું એક દાન તૈત્તિરીય ઉપનિષદ્રની શિક્ષાવલી પૂરું પાડે છે. ૪૩. ચઉકસાયુ=પાસનાહજિણથઈ=પાર્શ્વનાથ-જિનસ્તુતિ. ચારે કષાયોના નાશક, કામદેવને પરાસ્ત કરનાર, પ્રિયંગુ નામની લતાના જેવા વર્ણવાળા, હાથીના જેવી ચાલવાળા અને ત્રિભુવનના સ્વામી એમ પાંચ વિશેષણોથી મંડિત પાર્શ્વનાથના વિજયની ઉદૂષણ-૧ Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ શરીરના મનોરમ તેજે મંડળવાળા, (ધરણેન્દ્ર) નાગના મસ્તકમાં રહેલા મણિનાં કિરણેથી યુક્ત અને વીજળીથી અલંકૃત મેઘના જેવી ભાવાળા એમ ત્રણ વિશેષણથી વિભૂષિત પાર્શ્વનાથ તીર્થ કર પાસે મનવાંછિત ફળની યાચના-૨ આ સૂત્રનું દ્વિતીય પદ્ય “ઉપેક્ષા' અલંકારથી યુક્ત છે. આ સૂત્રને ઉપગ સાતમા–અન્તિમ વૈત્યવદન વખતે કરાય છે. ૪૪. ભરફેસર – સજઝાય = ભરફેસર– બાહુબલિ – સજઝાય = ભરતેશ્વરસ્વાધ્યાય. ૧. સાધુઓને તેમ જ બે વાર પ્રતિક્રમણ કરનાર શ્રાવક-શ્રાવિકાને મહારાત્રમાં સાત વાર ચૈત્યવન્દન કરવાનાં હેય છે. એ સાત વાર તે કયા તે મહાનિસીહના ભાસમાં નીચે મુજબ જણાવાયું છે – . (૧) રાત્રિક પ્રતિક્રમણમાં, (૨) જિનમન્દિરમાં, (૩) ભજન કરતાં પહેલાં પ્રત્યાખ્યાન પારતી વેળા ), (૪) દિવસના અંતે (આહાર કર્યા પછી), (૫) દૈસિક પ્રતિક્રમણમાં, (૬) શયનના સમયે (સતી વેળા ) અને (૭) જાગીને. બે વાર પ્રતિક્રમણ ન કરનાર શ્રાવકને પાંચ વાર અને સવાર, બપોર અને સાંજ એમ ત્રિકાળ પૂજન કરનાર શ્રાવકને ત્રણ વાર ચૈત્યવદન કરવાનું હોય છે. ચિત્યવદનના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે તે ઉપર્યુક્ત ચિત્યવન્દને કયા પ્રકારનાં છે ઇત્યાદિ બાબતે અન્યત્ર વિચારાશે. ૨ આને ઉપયોગ રાત્રિક પ્રતિક્રમણમાં પ્રભાતે કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૩૧ મુનિવરાદિ ૫૩ મહાપુરુષોને અને સાધ્વીઓ ઈત્યાદિ ૨૪૭ મહાસતીઓ-શીલસંપન્ન સન્નારીઓને એમ ૧૦૦ને ઉલેખ. મહાપુરુષે પાસે પાપનાશક સુખની યાચના અને મહાસતીઓના જયને નિર્દેશ. મહાપુરુષમાં ભરત ચક્રવર્તીને અને મહાસતીઓમાં સુલતાન સૌથી પ્રથમ ઉલેખ છે. મહાસતીઓમાં અંજનાસુન્દરી ( હનુમાનની માતા અને પવનંજયની પત્ની), કુતી, જમ્બુવતી, દમયન્તી, દેવકી, દ્રૌપદી, રુકિમણી, સત્યભામાં અને સીતા એ નામની- સન્નારીઓનો ઉલ્લેખ વૈદિક હિન્દુઓમાં પણ જોવાય છે. આ સજઝાયને અંગે મેં નિમ્નલિખિત લેખ લખે છે – “ભરખેસર-બાહુબલિ-સજઝાય અને એમાં નિર્દિષ્ટ સે વ્યક્તિઓનું વર્ગીકરણ'. આ સક્ઝાય રાત્રિક પ્રતિક્રમણ અંગેની છે. ૪૫. “મનહ જિણાવ્યું 'સઝાય = સચ્ચિ -દિણ-કિચ્ચ = શ્રાદ્ધ-નિત્ય-દિન-કૃત્ય. શ્રાવકે સુગુરુના ઉપદેશથી ૮+૯+૭+૮+૪=૩૬ કૃત્ય કરવાનાં છે તેને સ્પષ્ટ ઉલેખ. ૧. ૮+૧+૧૦+૮+૯+૯=૫૩. આ પછી શતવર્ષી આર્ય મહાગિરિસૂરિ તેમ જ શતવર્ષ આર્ય સુહસ્તિસૂરિને સંક્ષિપ્ત પરિચય મેં “શતવર્ષ મુનિવરે 'નામક લેખમાં આપ્યું છે. આ લેખ છે, ધ, પ્ર (પુ. ૯૧, અં. ૧૨)માં પ્રકાશિત કરાય છે. ૨. ૧૦+૧+૨+૮+૭=૪૭. આ પૈકી આઠ તો કૃષ્ણની પટરાણીઓ છે જ્યારે સાત સ્થૂલભદ્રની બેને છે અને સાત ચેટક નૃપતિની પુત્રીઓ છે. ક, આ લેખ અર્પણ (વ. ૧, અં. ૬ અને ૭)માં પ્રસિદ્ધ કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણોનાં સૂત્ર | વિ. ૩૬ કૃત્યેની રૂપરેખા – ૧. જિનેશ્વરની આજ્ઞાને સ્વી- 1 ૨૧. ગુરુની રતુત કરવા કાર અર્થાત જૈન આગમે ૨૨. સાધર્મિક વાત્સલ્ય. વગેરેમાં જે સત્કૃત્ય અને જે દુષ્કાની સમજણ અપાઈ ૨. વ્યવહારની શુદ્ધ સાચવવી. હોઈ તે સલ્ફ કરવા રૂપ ૨૪. રથયાત્રાની ઉજવણી. અને તે દુષ્ક વર્જવારૂપ ૨૫. તીર્થયાત્રા કરવી. આજ્ઞાનું પાલન ૨૬-૨૮ ઉપશમ, વિવેક અને ૨. મિથ્યાત્વનો ત્યાગ. સંયમનું સેવન. ‘, સમ્યફત્વનું ધારણ અર્થાત ર૦, ભાષાસમિતિનું પાલન કરવું. સાચી શ્રદ્ધા કેળવવી. ૩૦ છયે કાયના જીવોનું રક્ષણ ૪. ૮ સામાયિકાદિ છ આવશ્ય- કરવું. કેનું પ્રતિદિન સેવન. ૩૧ ધાર્મિક જનને સંસર્ગ ૧૦. પર્વોમાં પૌષધ કરે. કરે. ૧૧-૧૪ દાન દેવું, શીલ પાળવું, ૩૨. ઇન્દ્રિો ઉપર કાબુ મેળવો. તપ કરે અને ભાવના ૩૩. ચારિત્ર લેવાની ભાવના ભાવવી. રાખવી. ૧૫. સ્વાધ્યાય ૩૪. સંધનું બહુમાન કરવું. ૩૫. ધાર્મિક પુસ્તક લખવા૧૬. નમસ્કારમત્રને જાપ. લખાવવાં અને એને ૧૭. પરોપકાર પ્રચાર કરવો. ૧૮. યતના-ઉપયોગ-સાવધાની તીર્થની જૈન શાસનની ૧૯. જિનેશ્વરનું પૂજન. પ્રભાવના થાય તેવાં કૃત્યે ૨૦. જિનેશ્વરીનું ગુણત્કીર્તન ' કરવાં. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ છે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૩૩ ૪. સકલતીર્થવન્દના. બાર સ્વર્ગો, નવ દૈવેયક અને પાંચ અનુત્તર પૈકી પ્રત્યેકમાં રહેલાં જિનચૈત્યોની અર્થાત્ જિનેશ્વરનાં ભવનની સંખ્યા તેમ જ કુલ સંખ્યાનો નિર્દેશ અને બધાં જિનચૈત્યને વજન. એ સર્વે જિનભવનની એકસરખી લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈનાં માપ, દરેક જિનભવનમાં અથવા ચૈત્યમાં સભા સહિત ૧૮૦ જિનપ્રતિમા એને અને તમામ જિનપ્રતિમાઓની સંખ્યાને ઉલેખ અને એને ત્રિકાળ પ્રણામ. ભવનપતિના આવાસમાંનાં જિનચૈત્ય અને જિનપ્રતિમાઓની સંખ્યા દર્શાવી તેને નમન. | તિર્યશ્લેકમાંનાં અર્થાત મનુષ્યલોકમાંનાં શાશ્વત જિનચેની અને જિનપ્રતિમાઓની સંખ્યાને નિર્દેશ અને એને જુહાર એટલે કે નમસ્કાર. વ્યન્ત અને જ્યોતિના આવાસમાંનાં શાશ્વત જિનબિઓને પ્રણામ. ૧. દરેક દેવલોકમાં પાંચ પાંચ સભાઓ હોય છે પરંતુ એક શૈવેયકમાં કે એકે અનુત્તર વિમાનમાં એક સભા નથી. ૨. આ શબ્દ નવમી અને બારમી કડીમાં વપરાય છે. “જહાર” અંગે મેં “જુહાર અને જાહર” નામના મારા લેખમાં કેટલુંક કથમ કર્યું છે. આ લેખ છે. સ. પ્ર. ( વ. ૮, અં. ૭)માં છપાયે છે. સાથે ગુજરાતી જોડણીકેશ”માં “જહાર (રે. ) નમસ્કાર” ઉલ્લેખ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ તપા—શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧ સદાયે ઋષભ, ચન્દ્રાનન, વારિપેણુ અને વધુ માન નામવાળા ચાર તીય કરા. ૪ સમ્મેતશિખર, અષ્ટાપદ, શત્રુ...જય, ગિરનાર, શત્રુ, શ ખેશ્વર, કેસરિયાજી અને તારગાની જિનપ્રતિમાને તેમ જ ‘ અન્તરિક્ષ ’ પાર્શ્વનાથ, જીરાવલા’ પાર્શ્વનાથ અને થંભ '(સ્તંભન) પાર્શ્વનાથનાં તીર્થાને પણ નમરકાર. ૨૫ાટણ ?) વગેરે નગરાનાં અને ગામેાનાં ગૃહચૈત્યાને, વીસ વિહરમાણુ જિનાને તેમ જ અઢી દ્વીપમાંના ૧૮૦૦ શીલાંગના ધારક, પાંચ મહાવ્રત્તો, પાંચ આચાર પાળનારા તથા પળાવનારા અને દ્વિવિધ તપશ્ચર્યા કરનારા મુનિઓને વન્દન. · XG. ૐ અહા- પચ્ચક્ખાણુ=કાલ-પ્રત્યાખ્યાન. આ પ્રત્યાખ્યાનનાં સૂત્રેાના પ્રભાતના અને સાયકાલના એમ મે વિભાગા છે. પહેલાના છ અને બીનના ૫ પ્રકારા નીચે મુજ્બ છે ઃ— ( ૧ ) (નવકારસી(શી), ( ૨ ) પેરિસી અને સ પારિસી, ૧. આ નામેા શાશ્વત છે. આથી એમનાં ખિમ્માને શાશ્વત ખમ્મા કહે છે. ૨. શું આ વિશેષનામ છે ? હા ' એ • વૈશ્ય શબ્દ છે અને એના સાત અર્થા થાય છે. પ્રસ્તુતમાં કાળ અર્થાત્ સમય ક્રવા વખત અથ અભિપ્રેત છે. આ અથવાચક શબ્દ ઠાણુ ( ૨, ૧ )માં વપરાય છે. ९ " ૪. આતે ખલે કેટલાક જૈને શબ્દના પ્રયાગ કરે છે. " આ પ્રચલિત નામ છે. આને કેટલાક નાકારસી ' કહે છે. મેં અશુદ્ધ નામ છે. . વાસ્તવિક નામ તે શત્રુપ્તાfય ’િ છે. · પચખાણ ' એવા અશુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only " Page #50 -------------------------------------------------------------------------- ________________ 2. 1 ] નામાતા અને વિષયવૈવિધ્ય બિયાસણુ ( ૩ ) પુરિમફ્ત તે અવઢ, ( ૪ ) એગાણુ, અને એકલઠાણુ, ( ૫ ) આામિલ અને નિગિષ્ઠય, ( ૬ ) {તવિહાર અન્નત્ત‰ તેમ જ ( ૭ ) વિહાર અભત્તદ ( ૧ ) પાણુહાર, ૨ ) ઉવિહાર, ( ૩ ) તિવિહાર, ( ( ( ૪ ) દુવિહાર અને ( ૫ ) દેસાવગાસિય. ૩૫ ૧. નમુક્કારસહિય મુક્રિસહિય—નમરકારસહિત મુષ્ટિસહિત=નવકારશી. સૂર્યાયથી બે ઘડી પર્યંત અશનાદિ ચારે પ્રકારના આહારને સાગ. નમસ્કાર અને મુઠ્ઠી સહિતનું પ્રત્યાખ્યાન. મુઠ્ઠી વિનાના પ્રત્યાખ્યાનના અનાભેગ અને સહસાકાર એ એ ૪માગાર (આકાર) છે, જ્યારે મુઠ્ઠી સહિતના પ્રખ્યાખ્યાનના મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર એમ એ અધિક આગાર છે. ૨. પારિસી = પૌરુષી અને સ⟩પેરિસી = સાધ’પૌરુષી. → ૧. તિવિહ + આહાર = તિવિહાહાર એમ થાય પરંતુ ‘હા 'ના શ્રામાં તેમ જ યવિહાહાર અને દુવિહાહારમાં પણ લેપ થએલે છે. આથી તિવિહાર, ચઉવિહાર અને દુવિહાર શબ્દો ઉદ્ભવ્યા છે. ૨. શાને પ્રતિક્રમણ સાથે સબંધ જણાતા નથી, ૩. શ્રામ કહેવાનું કારણ એ છે કે આ પ્રત્યાખ્યાન પારતી વખતે હાથની મુઠ્ઠી વાળીને ત્રણ નવકાર ગણવાના હૈાય છે. ૪. આ પાય શબ્દના અર્થ ‘ ઋપવાદ ’ યાને છૂટ ’ છે. ૫. બધાં ચે. પ્રત્યાખ્યાનામાં આ ચાર આગારે। તેા છેજ, ૬. આને બદલે કેટલાક ‘ પારસી ' ખેલે છે તે સમુચિત નથી, છે. આને કેટલાક સાઢપારસિ' કહે છે તેા કેટલાક 'સાઢપેરસી’. આ બંને નામે અશુદ્ધ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્ર [ વિ. ૧ ઉપર્યુક્ત પ્રત્યાખ્યાનના અનુસન્ધાનરૂપે અનુક્રમે એક પ્રહર (પહાર) સુધીનું અને દેઢ પ્રહર સુધીનું એમ બે પ્રત્યાખ્યાને. એ બંનેના સાત આગાર પ્રથમ પ્રત્યાખ્યાન અંગેના ચારે આગારે ઉપરાંતના ત્રણ ? પ્રચછન્ન કાળ, દિમોહ અને સાધુવચન. આ બંનેમાં પણ ચારે આહારને ત્યાગ. ૩. પુરિમા = પુરિમાઈ અને અવ = અપાઈ. સૂર્યોદયથી પૂર્વાર્ધ એટલે બે પ્રહર સુધી પહેલું પ્રત્યાખ્યાન અને ત્રણ પ્રહર સુધીનું. બીજુ એમાં પણ ઉપર્યુક્ત સાતે આગારો. એમાં ચારે પ્રકારના આહારને ત્યાગ. ૪. એગાસણ = એકાશન = એકાસન બિયાસણ = યશન = બેઅસણું = બેસણું. એગલઠાણ = એકલસ્થાન. આ ત્રણેની સમયમર્યાદા એક પ્રહરથી દેઢ પ્રહર સુધીની. ત્યાર બાદ એગાસણમાં ઉપર્યુક્ત સાતે આગારે. એ ઉપરાંત નિમ્નલિખિત નવ તેમ જ વિકૃતિઓને ત્યાગ – ( ૧ ) અનાગ, ( ૨ ) સહસાકાર, (૪) લેપાલેપ, ( ૪ ) ગ્રહસ્ય- સુષ્ટ, (૫) ઉક્ષિપ્તવિક, (૬) પ્રતીત્યઅંક્ષિત, (૭) પારિષ્ઠાપનિકાકાર, (૮) મહારાકાર અને ( ૮ ) સર્વસમાધિપ્રત્યકાર, ૧. એ પાર્યા પહેલાં ચારે આહારનો ત્યાગ. એ પારી રહેતાં ચારે આહારની છૂટ પરંતુ પછી કેવળ પાણીની અને તે પણ સૂર્યાસ્ત થાય તે પહેલાના સમય સુધીની. . આ પછી પહેલા બે અને છેલ્લા બે આગારોમાં ઉલેખ કરાય છે (જુઓ પૃ. ૩૫) તે એ ચાર અહીં ફરીથી કેમ ? Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નામાન્તરા અને વિષયવૈવિધ્ય વૈપાલેપથી માંડીને પારિકાર્પનકાકાર સુધીના પાંચ આગારે તા સાધુએ માટેના છે. એનું ઉચ્ચારણ સૂત્રની અખંડતા માટે છે એમ કહેવાય છે. એગાસણમાં એક જ વાર ભેાજનની છૂટ છે તા બિયાસણુમાં ખે વારતી. તેમાં સ્થિર નિતમ્બવાળુ' ગ્માસન. go બિયાસણુમાં ચૌદ આગારા. પહેલા પ્રત્યાખ્યાનમાં સૂચવાયેલા ચાર આગારા ઉપરાંતના નિમ્નલિખિત દસ ઃ ( ૧ ) સાગારિકાકાર, ( ૨ ) આકુંચનપ્રસારણું, શુભ્યુત્થાન, ( ૪ ) પારિષ્ઠાપનિકાકાર, ( ૫ ) અલેપ, ( ૭ ) અચ્છ, ( ૮ ) ખડ્ડલેપ, ( ૯ ) ( ( ૧૦ ) અસ્િથ, આ પૈકી લેપથી માંડીને સિથ એ છ માગારા પાણીને અંગના છે. . એગાસણુ, બિયાસણુ અને એકલાણુ. એ ત્રણેનાં પ્રત્યાખા લગભગ સમાન એકલઠાણુના પ્રત્યાખ્યાનમાં આકુંચનપ્રસારણુ નામના આગારમા અભાવ. આ પ્રત્યાખ્યાતમાં બે હાથ અને મેહુ એટલાં જ અવયવા હલાવવાની છૂટ છે, (3.-) લેપ, ( ૬ ) (૬) સિક્સ્થ મને ૫. આયંબિલ= આચાલ-આંખેલ અને નિર્વાિંગય=નિવિકૃતિક નિશ્વી = નિવી = તીવી. Jain Educationa International ’ સૂર્યોદયથી એક કે દઢ પ્રહર સુધી નમરકાર અને મુઠ્ઠી સહિત પ્રત્યામ્યાન તેમજ ચતુર્વિધ આહારને ત્યાગ. આયંબિલના પ્રત્યાખ્યાનની એમાં For Personal and Private Use Only ૧. આ બાબતને લઇને એગ સણુને ‘એકાસન ’ પણ કહે છે. ર. જુએ પા.સ.મ. પ્ર.ટી (પૃ. ૧૧૮ અને ૧૪૯)માં આયામાન્જી છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રે [ વિ, ૧ . સણાદિનાં પ્રત્યાખ્યાનો સાથે લગભગ સમાનતા પરંતુ વિકૃતિઓના નવ આગારો પૈકી પ્રતીત્યઋક્ષિત સિવાય આઠની છૂટ. . નીવીમાં ઘી વગેરે વિકૃતિઓ-વિકારજનક પદાર્થોને ત્યાગ. અભત = અભક્તાર્થ = ઉપવાસ. ઉપવાસના બે પ્રકારો : તિવિહાર ઉપવાસ અને ચઉવિહાર ઉપવાસ. ૬. તિવિહાર ઉપવાસ એ સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સર્યોદય સુધીનું અને પાણી સિવાયના ત્રણ આહારના ત્યાગપૂર્વકનું પ્રત્યાખ્યાન. એ કે દેઢ પ્રહર સુધી તેર આચારપૂર્વક યાર આહારનો ત્યાગ. સાંજે પાણહારનું પ્રત્યાખ્યાન ફરજિવાત. એમાં અનાભોગાદિ પૂર્વે ચાર ભાગાર ઉપરાંત પારિકાપનિકકાર. ૭. ચઉવિહાર ઉપવાસ. એમાં એક સુર્યોદયથી માંડીને બીજા અર્યોદય સુધી ચતુવિધ બાહારનો ત્યાગ. એમાં પણ તિવિહાર અંગેના પાંય બાગાર. ૧ ઉપવાસ = ૨ અબેલ = • નવી = 1 એકાસણું ૮ બેસણ = ૨૦૦૦ સ્વાધ્યાય. ૧. પાણહાર (પાનાહાર). પાણીને ત્યાગ. એગાસણ, બિયાસણ, એકલડાણ, આયંબિલ અને નીવી માટે ફરજિયાત. દિવસીરિય = દિવસચરમ. આના ત્રણ પ્રકારે છેઃ ચઉવિહાર (ચતુર્વિધાહાર), તિવિહાર (ત્રિવિધાહાર) અને દુવિહાર (ધિવિધાહાર). ૧. એમાં છ આગારો તે પાણીને લગતા છે. ૨. આમાં અનાભોગાદિ ચાર આગારા પૂરતી છૂટ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ લે, ૧] નામાન્તરો અને વિષયવૈવિધ્ય ચઉવિહારને કેટલાક “ચેવિહાર' કહે છે. એ અશુદ્ધ નામ છે. ૨. ચઉવિહાર. સુર્યાસ્ત થતાં પહેલાં બે ઘડી આગળથી ચારે આહારને ત્યાગ. એમાં બે દિવસ-ચરિમ'ને બદલે આયુષ્યનો અંત જણાત હેય તે “ભવચરિમ' પાઠ બેલ. • તિવિહાર. સાંજનું. કેવળ પાણીની છૂટવાળું પ્રત્યાખ્યાન. * દુવિહાર. સાંજનું. એમાં અશન અને ખાદિમ સિવાયના એ આહારની છૂટ. ૫. દેસાવગાસિય (દેશાવકાશિક). ચૌદ નિયમો ધારનારને માટેનું પ્રત્યાખ્યાન, એમાં કેવળ દિશા ધારનારે “ઉવર્ગ પરિભેગ' પાઠ ન બોલો, પ્રભાતનાં સાત પ્રત્યાખ્યાને પૈકી ૧, ૨, ૪ અને ૫ કમકવાળાં ચાર પ્રત્યાખ્યાનોનો પ્રારંભ “ઉગ્ગએ સરેથી અને ૩, ૬, અને ૭ કમકવાળાં ત્રણને “સર ઉગએ થી કરાયેલ છે. આમ આ ફેરફારનું કારણ કેઇ પ્રાચીન કુતિમાં-પ્રત્યાખ્યાનનાં વિવરણમાં દર્શાવાયું જણાતું નથી. પ્ર. ટી. (ભા ૩, ૫. ૧૨૨ )માં એવો ઉલ્લેખ છે કે ઉગએ સૂરે” એટલે “સૂર્ય ઉદયમાં આવે છતે ” અને “સૂરે ઉગ્ગએ' એટલે “સૂર્ય ઊંચે આવે છH-મધ્યાહ્ન થયે છતે. શું આ અર્થે સમુચિત છે? ૪૮. ‘સ્નાતયા રસ્તુતિ વર્ધમાનજિનસ્તુતિ =અષ્ટમીચતુર્દ શીતુતિ પાક્ષિકસ્તુતિ. ૧-૪ આ ચારેમાં અનામેગાદિ ચાર આગારોની છુટ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧ " મેરુ ' પર્વતના શિખર ઉપરના વર્ષ માનના-મહાવીરસ્વામીના જન્માભિષેકના પ્રસંગે એમના અપ્રતિમ રૂપથી વિસ્મય પામેલી (ઇન્દ્રાણી) શચીએ એમના મુખ ઉપર ‘ક્ષીર’ સાગરનું જળ રહી ગયાનું માની લઇ એમનું મુખ વારવાર લૂછ્યું, જો કે ખરી રીતે તે એ એમના નેત્રની સાત્ત્વિક પ્રભા હતી. આ કથન દ્વારા ઉપર્યુક્ત પ્રભાની ક્ષીર સાગરના જળ કરતાં ઉજ્વળતાનુ સુચન. દ્વિતીય પદ્યમાં પણ જન્માભિષેકના પ્રસંગનું વર્ણન. હંસાના પાંખના ક્રુડફડાટથી ઊડેલા ક્ષીર' સાગરના જળની જેવી સુવાસ અને એના પીળા રંગ. અપ્સરાએના પયાધર સાથે સ્પર્ધા કરનારા સુવણૅ મય ળશેા. ઉપર્યુક્ત જળથી પરિપૂર્ણ એ કળશેા ચડે, જે તીર્થંકરાને સર્વ ઇન્દ્રો વડે જન્માભિષેક કરાયા છે તેમનાં ચરણાને મારા નમસ્કાર. તીર્થંકરના મુખમાંથી ( અર્થરૂપે) ઉદ્ભવેલ, ગણધરાએ (સૂત્રરૂપે) રચેલ, ખાર અગાથી યુક્ત, વિશાળ, ( રચનાશૈલીને લઇને) અદ્ભુત, શ્વા અર્થોથી અલંકૃત, બુદ્ધિશાળી મુનિવરા દ્વારા ધારણ કરાયેલ, મેાક્ષરૂપ મહેલના મુખ્ય દ્વારરૂપ, વ્રત અને ચારિત્રરૂપ ફળ આપનાર, જાણુવા ચેગ્ય પદાર્થોના પ્રકાશક અને સર્વલાકમાં અદ્વિતીય સારરૂપ એવાં ૧૧ વિશેષણેાથી વિભૂષિત સમગ્ર શ્રુતને મારા ભક્તિપૂર્વક નિત્ય આય. વર્ષે નીલ, પૂ દૃષ્ટિવાળા, બીજના ચન્દ્ર જેવા (વાંકા ) દંતૂ. શુળવાળા, ઘંટના નાદથી મત્ત બનેલા અને મદજળથી વ્યાપ્ત એમ પાંચ વિશેષણેથી વિશિષ્ટ દિવ્ય હાથી ઉપર આરૂઢ થયેલા, અભિલાષાઆને પૂર્ણ કરનારા, યથેષ્ટ રૂપધારી અને ગગનમાં વિચરતા એવા સર્વાનુભૂતિ યક્ષને સર્વે કાર્યોમાં સિદ્ધિ આપવા પ્રાથના. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૪૧ ૪. ભુ(ભોવનદેવીસ્તુતિ. જ્ઞાનાદિ ગુણેથી યુક્ત અને સ્વાધ્યાય અને સંયમમાં સદા આસક્ત એવા સર્વ સાધુઓનું સર્વદા કલ્યાણ કરવા ભુ(ભોવનદેવીને પ્રાર્થના. ભુવનને ભદલે “ભવન હોવું જોઈએ એમ મારું માનવું થાય છે કેટલાક ભુવન–દેવીને અર્થ “શય્યા-સૂરી ” કરે છે. ૫૦. ક્ષેત્રદેવતાસ્તુતિ. જેના ક્ષેત્રને આશ્રય લઈ સાધુઓ (મેક્ષદાયક) ક્રિયાઓની સાધના કરે છે તે ક્ષેત્રદેવતા અમને સદા સુખકારી થાઓ એવી એને અભ્યર્થના. ૫૧. સકલહંત ચતુર્વિશતિ-જિન-નમસકાર બૃહત્યવદન આનાં વાસ્તવિક પઘોની સંખ્યા ૨૧ કે ૨૭ હેય એમ લાગે છે. તેમ છતાં અહીં તે હું તેત્રીસે પઘોને વિષય દર્શાવું છું. સર્વ તીર્થકરેનું પ્રતિષ્ઠાન-સર્વમાં રથાન પામેલ, મેક્ષલક્ષમીનાં નિવાસરૂપ તેમ જ રીલેક્યના સ્વામીના સમાન એવા આહત્યનું અરિહંતપણાનું પ્રણિધાન. ( શ્લ. ૧), સર્વ ક્ષેત્રોમાં સર્વદા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે લેકને પાવન કરનારા તીર્થકરોની યથાર્થ ઉપાસના. (શ્લે, ૨ ) પ્રથમ પૃથ્વી પતિ, પ્રથમ નિષ્પરિગ્રહ (મુનિ) અને પ્રથમ તીર્થકર એવા ઋષભનાથની સ્તુતિ (લે. ૩ ). ત્યાર બાદ અનુક્રમે બાકીના વીસ તીર્થંકરની સ્તુતિ. (લે. -૨ ) ૧. વીસમા તીર્થંકરની સ્તુતિ બે પધો દ્વારા કરાઈ છે તો બાકીનાની એકેક પદ્ય દ્વારા. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણ્ણાનાં સૂત્ર [વિ. ૧ અજિતનાથ – પ્રાણીઓરૂપ કમળાને વિકસાવનાર સૂર્ય અને કેવલજ્ઞાનરૂપી દર્પણમાં જગતને પ્રતિબિમ્મિત કરનાર ૪૨ સભવનાથ ભવ્ય જીવૈરૂપ ઉદ્યાનને સિંચનારી તીક જેવી એમની વાણી. અભિનન્દનનાય—અનેકાન્ત નામના સિદ્ધાન્તરૂપ સમુદ્રને ઉલ્લાસિત કરનાર ચન્દ્ર. પરમ આનન્દની પ્રાપ્તિ માટે એમને પ્રાથના Const સુમતિનાથ ~ એમનાં ચરવાના નખા દેવાના મુગટરૂપ સરાણુ વડે ચર્ચા ત. w પદ્મપ્રભ પ્રભુ – એમના દૈઢની લાલ ક્રાન્તિ તે અંતર્ગ એના નાશ માટે કરેલા ક્રોધનું ફળ. સુપાર્શ્વનાથ - તૃવિધ રૂપ ભાકાશમાં ય અને ઇન્દ્રો વડે પૂજિત. ચન્દ્રપ્રભસ્વામી—એમની શુકલ મૂર્તિ તે શુક્લ ધ્યાનને જાણે પ્રભાવ. - • ડેવલજ્ઞાની અને કલ્પનાતીત માહાત્મ્યના ભંડાર. સુવિધિનાથ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે એમને યાચના. શીતલનાથ અને સ્યાદ્વાદરૂપ અમૃતની વૃદ્ધિ કરનાર. - – Jain Educationa International શ્રેયાંસનાથ મુક્તિના સ્વામી. કલ્યાણુ માટે એમને પ્રાથના. પ્રાણીઓના માનન્દરૂપ કન્દને પ્રગટાવનાર મેધ ભવરેગને નાશ કરનારું એમનું દર્શન અને એઆ વાસુપૂજ્યસ્વામી વિશ્વોપકારક એવું ' તીથ કર-નામ'ક ધનાર અને દેવાદિત પૂજ્ય. For Personal and Private Use Only w Page #58 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નામાન્તરી અને વિષયવૈવિધ્ય વિમલનાથ ~ પ્રાણીઆના ચિત્તરૂપ જળને સ્વચ્છ કરનાર કૃતકના ચૂર્ણ જેવી વાણી. કરુણુારસરૂપી જળ વડે સ્વયમ્મૂ-સૂરમણુ ’ની પ્રાણીઓની સૃષ્ટ પ્રાપ્તિ માટેના કલ્પવૃક્ષ ાત અનન્તનાથ -- સ્પર્ધા કરનાર. ધર્મનાથ વિધ ધર્મના ઉપદેશક શાન્તિનાથ સાંઇનેના ધા. wwwd! ફ્રેન્થનાય મરનાથ વિશ્વાસ આપવા અમને પ્રાથના. અમૃત જેવી ધમ દેશના દેનારા અને હરણરૂપ અતિશયાથી યુક્ત અને દૈવાદિના સ્વામી. ચતુર્થાં ખારારૂપ ગગનમંડળમાં સમાક્ષલક્ષ્મીન ઉખેડવામાં શ્રેષ્ઠ હાથી. મલ્લિનાથ સુરાદિ રૂપ મયૂરી માટેના મેષ અને કર્રરૂપ વૃક્ષને ૪. સુનિસુવ્રતસ્વામી પ્રાતઃકાળ સમાન દેશના દેનાર. Jain Educationa International END સસારીમાની મેહરૂપ નિંદ્રા દૂર કરવામાં નમિનાથ — નમન કરનારાઓનાં મસ્તક ઉપર સૂકી રહેલાં અને જળના પ્રવાહેાની જેમ નિર્મળતાના કારણુરૂપ ચરણના નખનાં કિરણે. રક્ષણુ માટે એમને યાચના. અરિષ્ટનેમિ ~~ ‘યદુ’વશરૂપી સમુદ્ર માટે ચન્દ્ર અને કર્મ બાળનાર અગ્નિ. અમગળના નાશ માટે એમને પ્રાર્થના. ૧. * કતક ' નામના ઝાડના ફળને નિર્મળી ' કહે છે. તક અંગે. મેં ‘કતકનું ચૂછું અને તેની શુદ્ધિ ' નામના લેખમાં કેટલુંક કહ્યું છે. આ લેખ હૈ. ૧. પ્ર. ' > ( પુ. ૬૬, અં. ૧ )માં છપાયા છે. For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ તપા—શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સુત્ર [ વિ. ૧ પાર્શ્વનાથ ૧-મઠ અને ધરણુ ઇન્દ્ર પ્રત્યે સમભાવ ધારણ કરનાર. મહાવીરસ્વામી મહાનન્દરૂપ સરાવરના રાજહંસ અને અલૌકિક શમીના સ્વામી. ૪૪ ૧૯૯૧) અપરાધી ઉપર પણ અનુકમ્પાથી નમ્ર -અપ અશ્રુથી ભીંજાયેલાં એવાં એમનાં નેત્ર એવી અભિલાષા. અન્ય ( અદ્વૈત ) તીથિંકાના તેજને જીતનારા, પૂજ્ય, શ્રીમાન્ ત્રાસથી મુક્ત અને ત્રિભુવનના વિમલ, ( કેવલજ્ઞાનરૂપ ) લક્ષ્મીથી યુક્ત, ચૂડામણ એવા ભગવાનના જય. ( àા. ૨૮ ) " > પ્રસ્તુત સ્ત્રાત્રનું ૨૯મું પદ્ય વીર શબ્દની પ્રથમાદિ અધી વિભક્તિનાં એકવચનનાં રૂપે! પૂરાં પાડે છે. બનેલી ીકીવાળાં અને કલ્યાણ માટે થા સુરાદિથી પૂજિત, મુધાના આશ્રયદાતા, કતે હણુનારા, અનુપમ તીના પ્રવર્તક ધાર તપસ્વી તેમ જ શ્રી, ધૈય, કાર્તિ અને ક્રાન્તિથી યુક્ત એવા વીરને મહાવીરસ્વામીને નમસ્કાર અને ભદ્ર માટે એમને યાચના. પૃથ્વી વગેરે સ્થળામાં રહેલા, કૃત્રિમ, અકૃત્રિમ, મનુષ્યકૃત તેમ જ ઇન્દ્રોને પૂજ્ય એવાં જિનભવનેાતે વન્દન. સર્વે જ્ઞાતાઓમાં પ્રથમ, પરમેષ્ઠીએમાં આદ્ય, દેવાધિદેવ અને સત્તુ એમ ચાર વિશેષણેાથી વિભૂષિત વીરને પ્રણામ, અનેક ભવાનાં પાપને ખાળવામાં અગ્નિ જેવા, મુક્તિરૂપી મહિલાના હૃદયના હારરૂપ અને ૧૮ દોષરૂપ હાથીઆના નઃશ માટે સિંહ સમાન એવા વીતરાગ જિનદેવ ભગ્ગેાને વાંછિત ફળ અર્પી એવી ભાવના. " આને બદલે કઠે' જોઇએ એમ ‘ટે 7 થળેનું ચ ૧. પાઠ ોનાં ભાસે છે, Jain Educationa International . For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ લે. ૧ ] નામાન્તરી અને વિષયવૈવિધ્ય ૧૮૫૬, ગજપ, સમ્મેત પર્યંત, ગિરનાર, શત્રુજય, મડપ ( માંડવગઢ ), વૈભાર ગિરિ, કનકાયલ, આછુ અને ચિત્રકૂટના નિર્દેશ અને ત્યાંના ઋષભદેવા તીર્થંકરા તમારું મગળ કરી એવી શુભેચ્છા. ૫૨. અજિય–ન્તિ-થય અજિત-શાન્તિ-સ્તવ. અજિતનાથ અને શાન્તિનાથ પૈકી પ્રથમને નિર્ભય તરીકે અને ખીજાતે નીરંગી અને નિષ્પાપ તરીકે અને બંનેને જગદ્ગુરુ તરીકે ઉલ્લેખ અને અંતેતે વન્દન.-૧ ૪૫. અમગળ ભાવાથી મુક્ત, વિપુલ તપ વડે નિર્મળ સ્વભાવવાળ અનુપમ માહાત્મ્યવાળા અને સદ્ભાવના સમ્યગ દૃષ્ટા એવા એ ખતે તીર્થંકરાની સ્તુતિની પ્રતિજ્ઞા.-ર સર્વ દુઃખા અને પાપાના પ્રણાશક તેમ જ અજિત અને શાન્તિ ધારણ કરનારા એવા એ બે તીથ કરાને નમરકાર.-૩ અજિતનાથને પુરુષોત્તમ' તરીકે ઉલ્લેખ કરી એમના નામકીર્તનના ફળ તરીકે શુભ ( સુખ )ના અને કૃતિપૂર્વકની મતિના પ્રવર્તનના નિર્દેશ. શાન્તિનાથને જિનેત્તમ ' કહી એમના નામકીનનું પણ એ જ ફળ હાવાનું કથન.-૪ " ખતે તીથ કાના નમયન-પૂજનને મહિમા અને એમના શરજીથી લાભ, કર્તાએ પશુ શરણુ સ્વીકારી અજિતનાથનું કરેલું ફળદાયક ઉપનમન—ઉપાસન. અજિતનાથની સુનય અને નય. અંગેની નિપુણતા. ૫-૭ સાન્તિનાથની ભાવ, માન, ક્ષાન્તિ, વિમુક્તિ અને સમાધિના ભડાર તરીકે નિર્દેશ અને શાંન્તિ અને સમાધિ માટે એમને પ્રાથના .-L. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્રા [ વિ. ૧ અજિત પિંડસ્થાદિ ત્રણ અવસ્થાની ભાવનાના અનુક્રમે પ્રારભ શ્રાવસ્તીના નૃપતિ તરીકે ઉલ્લેખ, એમનું શ્રેષ્ઠ સહનન, એમનાં છાતી, ચાલ, હાથ, વ, લાડ્વા અને વાણીની પ્રશંસા. હ નાથ ૪* અજિતનાથની શત્રુએ ઉપર છત અને નિર્ભયતા તેમ જ એમને પ્રણામ અને પાપના નાશ માટે પ્રાથના.-૯-૧૦ શાન્તિનાથના કુળની ઉચ્ચતા અને હસ્તિનાપુરનું એમનું વ્યાધિપત્ય, ચક્રવર્તી તરીકે એમને વૈભવ-સમૃદ્ધિ અને શાન્તિ માટે અમને યાયના.-૧૧-૧૨ અજિતનાથને ચૌદ વિશેષોપૂર્ણાંક ગૌરવાંક્તિ ઉલ્લેખ, એમના ૠષ્ણુના સ્વીકાર અને એમને પ્રણામ.-૧૩ શાન્તિનાથને અંગે નવ વિશેષશે. એ પૈકી એક વિશેષણુ દ્વારા એમની શક્તિ, કીર્તિ, દીપ્તિ, મુક્તિ, યુક્તિ અને ગુપ્તિની પ્રશસ્તતાને નિર્દેશ. ૧૪ " * ' અને તીર્થંકરાની પિંડસ્થ ' અવસ્થાનાં બબ્બે પદ્ય દ્વારા એમનું વર્ણન. ત્યાર ખાદ અંતેતી - પદ્મસ્થ અવસ્થાનાં બબ્બે પ૭ દ્વારા નિરૂપણુની શરૂઆતઃ નિમળ ચન્દ્રકળાથી અધિક સૌમ્ય, અન્ધકારરૂપ આવરણથી મુસ્ક્રુત સૂર્યનાં કિરણા કરતાં વધારે તેજસ્વી, ઇન્દ્રોના સમૂહ કરતા અધિક રૂપવાળા અને ‘ મેરુ ' કરતાં અધિક સારા સત્ત્વ )વાળા તેમજ આત્માના અને શરીરના ખળમાં, તપમાં અને સંયમમાં પશુ અજિત. એ પ્રમાણે અજિતનાથા પરિચય.—૧૫-૧૬ શાન્તિનાથના સૌમ્ય ગુણેને શરદ્ ઋતુને નવીન (પૂર્ણ) ચન્દ્ર, " આ સબંધી વર્ષોંન વણુ -સમુચ્ચય (ભા, ૧)ગત વિવિધ વર્ષો ↓ ' ( પૃ. ૪૫ )માં અપાયું છે, Jain Educationa International For Personal and Private Use Only J Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩. ૧] નામાન્તરા અને વિષયવૈવિધ્ય ' મેગના તેજરૂપ ગુÌને શરદ ઋતુને પ્રખર સ, એમના રૂપગુણને ઇન્દ્રો અને એમના સારરૂપ ગુણ્ણાને · મેરુ ' પહેાંચી શકે તેમ નથી એ પ્રમાણેનું એમનું વર્ણન. ઉત્તમ તીર્થંના પ્રવર્તક, અજ્ઞાનરૂપી અંધકારથી અને મેહરૂપ રજથી મુક્ત, ધીર જનાથી સ્તવાયેલા અને પૂજિત, લડતી શ્યામતાથી મુક્ત તેમ જ શાન્તિના સુખના પ્રવર્તી એવા મહામુનિ શાન્તિનાથના શરણના સ્તત્રકારે લીધેલેા આશ્રય.—૧૭-૧૮ વિનમ્ર ઋષિએ વડે સ્તવિત, ઇન્દ્રો, કુબેર અને નરપતિ દ્વારા સ્તવાયેલા, વન્દિત અને પૂજિત, તપ વડે શરદના નવીન સૂર્યથી વિશેષ ક્રાન્તિવાળા, ‘ચારણ’ મુનિએ અને શ્રમણુસથથી વન્દિત, ભવનપતિ, અન્તરા અને વૈમાનિક દેવા વડે સ્તવાયેલા તેમ જ ભય, પાપ, કમ અને રાગથી મુક્ત અને અજિત એવા અજિતનાથને પ્રણામ.-૧૯-૨૧ ४७ ચાન્તિનાથના પ્રણામા` આવેલા સુરા અને અસુરા. એમનાં વાહેતા અને અલંકારા તેમ જ એમના ભક્તિભાવ. વાહને તરીકે વિમાન, રથા અને અશ્વો તેમ જ અલંકારા તરીકે કુંડળ (બાજુબંધ) અને સુગટ. સુરા અને અસુરાના સંધાનું શાન્તિનાથને વન્દન કરી, સ્તવી, ત્રણ પ્રદક્ષિણા દઇ તેમ જ ફરીથી નમીને પાછા ફરવું. સ્તત્રકારે રાગ, દ્વેષ અને માહથી મુક્ત, ઇન્દ્રો વગેરે દ્વારા પૂજિત, મહાતપસ્વી અને મહામુનિ શાન્તિનાથને અંજલિપૂર્વક કરેલા નમસ્કાર, -૨૨-૨૪ અજિતનાથને ભક્તિપૂર્વક વન્દન કરવા આવેલી ધ્રુવસુન્દરી. આકાશમાં વિચરનારી, સુન્દર ચાલવાળી, મનેાહર દર્શનવાળી, ભગ્ અને સમપ્રમાણ નયનાદિવાળી, કટિમેખલા, ઘૂઘરીવાળાં નૂપુરા અને સતિલય (ટપકીવાળાં) વલયેારૂપ આભૂષણાથી મંડિત, કાજળ, તિલક અતે પત્રલેખા વડે શાલતી અને નાટયો કરવાને તત્પર હતી એવુ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ c ૪૮ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ એ જ દેવસુન્દરીઓનું-અપ્સરાઓનું વર્ણન અને તોત્રકારે વિવિધ પ્રણિધાનપૂર્વક શાન્તિનાથને કરેલો પ્રણામ -૨૫-૨૮ ઋષિઓ, દેવ અને દેવાંગનાઓ વડે સ્તવિત અને વન્દિત તેમ જ ઉત્તમ શાસનવાળા શાતિનાથને વન્દન કરવા આવેલી અનેક શ્રેષ્ઠ અપ્સરાઓ. રતિગુણમાં કુશળ, વાંસળી, વીણ, તાલ (કાંસીજોડાં) અને ત્રિપુષ્કરથી સજજ, ગીત, વાદન અને નૃત્યમાં પ્રવીણ, ચરણ-કમળની ઘૂઘરીઓ બજાવતી. તેમ જ વલયો, કટિમેખલા અને નૂપૂરના શબ્દોને મિશ્ર કરતી દેવનતિકાઓનું વાવ, ભાવ, વિભ્રમ અને અંગહારપૂર્વકનું નૃત્ય. શાતિકારક તેમ જ પાપો અને દેશોથી મુક્ત તથા ઉત્તમ તીર્થંકર શાન્તિનાથને સ્તોત્રકારે કરેલું નમન. -૨૯-૩૨ અજિતનાથ અને શાન્તિનાથની ભેગી સ્તુતિઃ છત્ર, ચામર, પતાકા, ૨૫ (સ્તન્મ), જવ, ધ્વજ, મગર, અશ્વ, શ્રીવત્સ, દીપ, સમુદ્ર, મેરુ ( પર્વત ), દિગ્ગજ, સ્વસ્તિક, વૃષભ, સિહ, રથ અને ચક્ર એમ ૧૮ લાંછનોથી લક્ષિત, સ્વભાવે સુન્દર, સમભાવભાવી, નિર્દોષ, ગુણેથી જયેષ્ઠ, કૃપાળુ, તપવી, લક્ષ્મીને ઇષ્ટ, ઋષિઓથી સેવિત, તપ વડે પાપનાશક તેમ જ હિતચિન્તક એવા ઉપયુંકત તીર્થકરો મને મોક્ષનું સુખ આપે એવી સ્તોત્રકારની તેમને પ્રાર્થના.-૩૩-૩૫ તબળથી વિશિષ્ટ, કરજથી વિમુક્ત અને શાશ્વત ગતિને પામેલા એવા ઉપયુંકત બે તીર્થકરોની સ્તુતિરૂપ પ્રતિજ્ઞાનું પાલન. - ૬ બહુ ગુણોથી યુક્ત તેમ જ મોક્ષનું સુખ આપી વિષાદને હરનારા એ તીર્થકરે મારે વિવાદ હઠાવો અને મને કર્મબંધનથી રહિત બનાવી શિવસખને ભેળા બનાવો એવી સ્તોત્રકારની તેમને વિજ્ઞસ –૩૭ " આ સ્તવને સારી રીતે ભણનારને હર્ષ પમાડે, એના પ્રણેતા ૧, મૃદંગ, ૫ણવ અને દર એવાં ત્રણ વાઘો. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ લે. ૧૬] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૪ નન્દિષણને આનન્દ આપે, એના શ્રેાતાએને સુખ અને સમૃદ્ધ આપે તે મારા સયમમાં વૃદ્ધિ કરી એવી તૈાત્રકારની અન્તિમ અભ્યર્થના. -૩૮ ઉપસર્ગ નું નિવારણ કરનારા આ રસ્તવ પાક્ષિક, ચાતુર્માસિક અને સવત્સરિક એમ ત્રિવિધ પ્રતિક્રમણમાં અવશ્ય ભગુવાની અને સાંભળવાની ભલામણે, ફળશ્રુતિ અને જિનવયનના આદરને પ્રભાવ.-૩૯-૪૧ ૫૩. બૃહાનિ=બૃહગ્ઝાન્તિપવૅસ્તન-બૃહસ્થાન્તિ-સ્તોત્ર-વૃદ્ધશાન્તિ = વૃદ્ધિશાતિસ્ત, ભગ્યેાને સર્વ પ્રસ્તુત વચન સાંભળવાનું સૂચન. ત્રિભુવ ગુરુની રથયાત્રામાં ) જે શ્રાવìા ભક્તિશાળી છે તેમને તીર્થંકરાદિના પ્રસાવથી આરેાગ્ય, લક્ષ્મી, ધૃતિ અને બુદ્ધિને આપનારી તેમ જ ( સ ) લેશેાના નાશના કારણરૂપ શાન્તિ ઢા એવી ભાવના. હું ભવ્ય જા ! ભરતાíદ ક્ષેત્રોમાં જન્મેલા સ તીર્થંકરાના જન્મસમયે ( સૌધર્મ ઇન્દ્રનું) આસન ક ંપતાં એ અવધિજ્ઞાનથી વસ્તુસ્થિતિ જાણી, ‘ સુધેષા ’ ઘંટા વગડાવી, બધા ઇન્દ્રોની સાથે આવી, તીર્થંકર ભટ્ટારકતે વિનયપૂર્વક ગ્રહણુ કરી તેમ જ મેરુના શિખરે જઇ જન્માભિષેક કરી શાન્તિની ઉદ્વેષણુા કરે છે તેમ હું ભળ્યે જ સથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરી, શાન્તિની ઉદ્વેગ઼ા કરું છું તે! પૂજા, યાત્રા અને સ્નાત્રાદિના મહાત્સવ કરી કાન દઈને સાંભળવાનું ભન્ય જનને સૂચન આજના દિવસ પવિત્ર છે. સન, સદર્શી, ગૈલેકચના સ્વામી, શૈક્ષેાકચ વડે અતિ અને પૂજિત, ત્રણે લાકના નાથ અને ત્રણે લેાકના પ્રકાશક એવાં વિવિધ વિશેષણેાથી યુક્ત તીર્થંકર ભગવ તેને પ્રસન્ન થયા વિજ્ઞપ્તિ. અન્તમાં નાથ । સ્વામી કે પ્રભુ વિનાનાં તેમ જ પ્રારમ્ભમાં શ્રી’ X Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રો [ વિ. ૧ વિનાનાં અષભદેવાદિ વીસ તીર્થંકરનાં નામે અને શાંતિ માટે તેમને પ્રાર્થના. શત્રુનાં વિજય થતાં, દુષ્કાળ પડતાં તેમ જ ગહન જંગલ અને વિકટ વાટ પસાર કરતી વેળા મુનિવરે તમારું સદા રક્ષણ કરે એવી અભ્યર્થના. સરસ્વતીનાં નવ સ્વરૂપ તરીકે શ્રી. હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધાને ઉલ્લેખ એવો સરસ્વતીની સાધનાનમાં, (યોગના) પ્રવેશમાં અને મન્ટજ પના) નિવેશનમાં સારી રીતે આદરપૂર્વક જેમનું નામ લેવાય છે એ જિનેશ્વરને જય હે એવી શુભેચ્છા. રહિણી વગેરે સોળ વિદ્યાદેવીઓનો ઉલ્લેખ અને તમારું સદા રક્ષણ કરવા એને વિનતિ. આચાર્ય, ઉપાધ્યાય વગેરે ચતુર્વિધ શ્રમણસિંધની શાન્તિ, સુષ્ટિ અને પુષ્ટિ થાઓ એવું સૂચન. નવ ગ્રહના નામો તેમ જ ચાર લેકપોલેનાં નામો દર્શાવી ઇન્દ્ર, આદિત્ય (સૂર્ય), સ્કન્દ કાર્તિકેય) અને વિનાયક ગણપતિને ઉલેખ. એ બધા તેમ જ ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા વગેરેને પ્રસન્ન થવા વિજ્ઞપ્તિ, રાજાએ અક્ષયકેશવાળા થાઓ એવી શુભ ભાવના, તમે પુત્રાદિ સગાંસંબંધી સહિત સદા આમોદ-પ્રમોદ કરનારા થાઓ એવી અભિલ વા. ૧. આ ગણાવતી વેળા ચક્રને સૌથી પ્રથમ ઉલ્લેખ છે અને સૂર્યાને ત્યાર બાદ, Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૫૧ આ ભૂમંડલમાં પિતાના સ્થાનમાં રહેતા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનાં રોગ, ઉપસર્ગ, વ્યાધિ (દીર્ધકાલીન રેગ ), દુખ, દુષ્કાળ અને વિષાદના ઉપશમન દ્વારા શાતિ થાઓ એવી મનો કામના. સદા તુષ્ટિ, પુષ્ટ, ઋદ્ધિ, વૃદ્ધિ, માંગલ્યની પ્રાપ્તિ અને અભ્યદયથી તમે અંકિત બને, તમારાં પાપો શાન્ત થાઓ, દુરિત (? ભયે) નાશ પામે અને શત્રુઓ વિમુખ બને એવી ભાવના, વિભુવનને શાંતિ અર્પનારા અને ઇન્દ્રો વડે પૂજાયેલા શ્રીમાન રાતિનાથને નમસ્કાર. શાન્તિકારક, ગુરુ અને શ્રીમાન એવા શાતિનાથ મને શાંતિ આપે એવી યાચના. જેમનાં આવાસમાં શાન્તિનાથ (પૂજાય) છે તેમને સદા શકિત જ છે એવું સૂચન. શાન્તિનાથના નામને રિષ્ટ, દુષ્ટ પ્રહની ચાલ, દુષ્ટ સ્વપ્ન અને અશુભ નિમિત્તાદના નાશક તેમ જ હિત અને સંપત્તિ પ્રાપ્ત કરાવનાર તરીકે નિર્દેશ અને એ નામના જપનું સૂયન, શ્રીસંધ, વિશ્વનાં જનપદે, મહારાજાઓ અને રાજાના નિવાસસ્થાન તેમ જ ગોષિકે અને મુખ્ય નાગરિકોનાં નામ દઇને શાન્તિ બેલવી એવું કથન. ૧. નાત્રવિધિ કરતી વેળા જે જગ્યાની મર્યાદા બાધી હોય તેને “ભૂમંડલ' કહે છે. ૨. આ પદ્યગત ભાવ ગામાં ૫) દર્શાવે છે. સાથે સાથે જીહ્મલેકને શાન્તિ ઈચ્છી છે એટલે એમાં વધારે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પર સ્વાહા, ત્રણ આહુતિ. તેની વિાંધ. ગ્રહણ. [ વિ. ૧ સ્વાહા અને શોપાર્શ્વનાથાય ાદા એમ શાન્તિપ। ત્યારે, ડેવી રીતે ખેાલવા અને એ ક્રાણુ મેલે તપા- શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રા પ્રતિષ્ઠા, થ)યાત્રા, નાત્ર ઇત્યાદિ ઉત્સવને મતે શાન્તિકાશનું ખેલનાર ક્રેસર, ચન્દન કપૂર, અગરુના ધૂપ અને કુસુમાંજલિ એમ પાંચ ઉપન્યારથી યુક્ત, શુદ્ધ દેહધારી અને અલંકારાદિથી અલંકૃત અને કંઠમાં પુષ્પમાળા પહેરેલી એવા હોવા જોઇએ, એ સ્નાત્રની ચત્તુષ્ટિકા (ચાકી,માં શાન્તિકળશ મહેણુ કરી શાન્તિપાઠની ઉદ્ઘોષણા કરે તે સમયે એણે તેમ જ ખીજઆએ શાન્તિકળશનું જળ મસ્તકે લગાડવું જોઇએ. કલ્યાણીએ તીર્થંકરના અભિષેકના સમયે નૃત્ય કરે છે, મણિ અને પુષ્પાની દૃષ્ટિ કરે છે, (અષ્ટ) મ`ગલે આલેખે છે, માંગલિક તેત્રા ગાય છે તેમ જ તીથકાનાં ગાત્રા અને અન્ત્રા ખેાલે છે. એમ જ્ઞાનન્દાસવની ઉજવણી કરે છે એ વાતના નિર્દેશ, સમરત લેાકનું કલ્યાણુ થાઓ, લેકા પરોપકારી બનો, દાષાના નાશ થા અને જગત્ સર્વત્ર સુખી થાએ એવી ઉત્તમ ભાવના. Jain Educationa International હું તીથંકરની માતા શિવાદેવી તમારા નગરમાં રહું છું. તેથી અમારું અને તમારું કલ્યાણ થાઓ અને ઉપદ્રવને નાશ થા એવી અભિલાષા. જિનેશ્વરના પૂજનનું ફળ. સર્વોત્તમ મ*ગળરૂપ, સર્વ કલ્યાણાના For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩. ૧ ] નામાન્તરા અને વિષયવૈવિધ્ય કારણુરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવ જૈન શાસનના જયજયકાર. ૫૪. પાક્ષિક અતિચાર. જ્ઞાનાચારાદિ પાંચ આચાર સૂચવનાર અતિયાર–વિચારણગાથાના પ્રથમ પદ્યથી પ્રાર્મ્સ અને પાંચ આયારા અંગેના ૧અતિચાર અંગે ત્રિવિધ મિચ્છા મિ. ક્રુડ'', " જ્ઞાનાચાર, `નાચાર અને ચારિત્રાચારને લગતી એક ગાથા પાંચાચારમાંથી આપી તેનું રવિવરણું. પ્રસ ગેાપાત્ત, જ્ઞાનાપકરણોના ઉલ્લેખ, સિદ્ધાન્તા તરીકે દશવૈકાલિક, સ્થવિરાવલી, પડિમણુ અને ઉપદેશમાલાના નાનિર્દેશ તેમ જ અજ઼પડ મુખ¥ાશના ઉલ્લેખ. સભ્યશ્ર્વના તેમ જ ખાર તેના અને સલેખનાના અતિયારાની ૧. આના સૂમ અને સ્થૂળ એમ બે પ્રકારા દર્શાવાયા છે પરંતુ એમાંથી એક અતિયાર ગણવાયે નથી. એ કા તા આગળ ઉપર કરાયું છે. પર . • ૨. એમાં વપરાયેલે ‘કાજો ' શબ્દ · કજવ' દૈશ્ય શબ્દમાંથી બન્યા છે. ‘ માતરું 'નું મૂળ પેશાબવાયક દેશ્ય શબ્દ મત્તગ ' માટેના સંસ્કૃત શબ્દ માત્રક 'માં હોવાનું હાલ તુરત તે સૂચવું છું. " ' ૩ આ સંબંધમાં મેં ધર્મોપકરા અંગેના ઉલ્લેખા અને ચિત્રા’ તેમ જ ધર્મપકરવા અંગેના ઉલ્લેખા અને ચિત્રો : પુરવણી ' નામના મારા બે લેખામાં નિરૂપણ કર્યું છે. આ લેખા આ પ્રષ્ના પુ. ૭૦ના અ. ૩ અને ૪માં અનુક્રમે પ્રસિદ્ધ કરાયા છે. Jain Educationa International ૪. આ પોષવણામ્રપત્રત થેરાવલી છે કે નંદીસુત્તની ? આ એમાંથી શું અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ત૫-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્ર [ વિ. ૧ રૂપરેખા, આ માટે “વન્દિત્ત” સૂત્રની ગા, ૬, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૧૯, ૨૧, ૨૬, ૩૦, અને ૩૩ એમ ૧૧ ગાથાઓ ઉદ્દત કરી તેનું કરાયેલું વિવરણ. અજૈન દે, સાધુઓ અને પર્વોને ઉલેખ, તપાચારના બાહ્ય અને આભ્યન્તર ભેદે માટે પંચાચારની ગાથા ૬ અને ૭ ઉદ્ધત કરાઈ છે, જ્યારે વર્યાચાર માટે ગા. ૮ અ પી તેનું વિવરણ કરાયું છે. વાળા -મથી શરૂ થતી ગાથા દ્વારા જ્ઞાનાચારાદિ ત્રણના આઠ આઠ બાર વત, સમ્યકત્વ અને લેખના પૈકી પ્રત્યેકના પાંચ, પાંચ, પંદર કર્માદાનના પંદર, તપના બાર અને વીર્યાચારના ત્રણ એમ કુલ્લે ૪૮+૧૪૪૫+૫+૨+ાર ૪ અતિચારોની ગણના. વન્દિતુ” સૂત્રની ૪૮મી ગાથા અને એનું વિવરણ, ૧૮ પાપસ્થાનનાં નામે અને અન્તમાં ૧૪ અતિચારો અંગે ૧. આમાં ગેગે અને છરાઉલાને ઉલ્લેખ છે. “ગોગો ” એટલે “નાગદેવ” એ અર્થ કરાવે છે પણ તે માટે આધાર દર્શાવા નથી. રાઉલા તે શું એ પ્રશ્ન હાલ તો હું નિરુત્તર રાખું છું. ૨. આમાં દરવેશ માટે પાઠાતર તરીકે દૂરશનો ઉલ્લેખ છે. દરવેશ' એ ફારસી શબ્દ છે. એનો એક અર્થ ફકીર છે તે અત્ર પ્રસ્તુત છે. ૩. આ ગાથાનું મૂળ તેમ જ એના પ્રણેતા પૈકી એકેને નિર્દેશ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ છે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય “મિચ્છા મિ દુક્કડં.' પ્રસ્તુત પાક્ષિક અતિચારમાં નિમ્નલિખિત પંક્તિ ૨૨ વર જવાય છે? – જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ” આ ૨૨ વાર પૈકી પહેલી અને છેલ્લી વારની પંક્તિમાં શરૂઆતમાં અનેર' શબ્દ નથી. બાકીની વસે પંક્તિઓની શરૂઆતમાં અરે શબ્દ છે. આનું શું કારણ છે? મિચ્છા ચિ દુક્કડીને પ્રયોગ આ કૃતિમાં ૨૨ વાર કરાય છે. પાક્ષિક અતિચારગત કેટલીક બાબતો મેં ધર્મોપકરણે અંગેના બે લેખમાં વિચારી છે. સતુલન – આ માટે અતિચાર નામનું લખાણ જેવું. એ વિ. સં. ૧૪૬૬માં લખાયેલી હાથેથીના આધારે પ્રાચીન ગુજરાતી ગદ્યસંર્દભ” (પૃ. ૬૦-૬૬ માં છપાવાયું છે. એવી રીતે પાક્ષિક અતિચારમાં જે રર અજૈન- લૌકિક વર્ષો નિર્દેશ છે. એને અંગે મારે નિમ્નલિખિત લેખ જોવો - જૈન સાહિત્યમાં નિર્દેશાયેલાં અજૈન પર્વો અને પ્રથાઓ. ૫૫ સંતિકર = સંતિનાહસમ્મદિદિયફા = શાન્તિનાથ ૧. આ લેખ ગુ. મિત્ર તથા ગુ. દર્પણના તા. ૨૫-૧૦-૪૬ના અંકમાં છપાય છે. ૨. આ માટે જુઓ ૧૦મી ગાથા. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રા સમ્યગ્દષ્ટિકરક્ષા = શાન્તિ. શાન્તિ કરનારા, વિશ્વને શરણુરૂપ, જય અને શ્રી આપનારા, ભક્તોનું પાલન કરનારા તેમ જ નિર્વાણી અને ગરુડથી કરાયેલા એવા તીર્થંકર શાન્તિનાથનું સ્મરણુ. સેવા વિપ્રુફ્-ઔષધ (નામની લબ્ધિ), શ્લેષ્મઔષધિ અને સૌષધિ ઇત્યાદિ પ્રાપ્ત કરનાર તથા સર્વે ઉપદ્રવેા અને પાપના નાશક એવા શાન્તિનાથને ૩ નમ:, કાવાદા અને સૌ દૂત નમઃ એવા મન્ત્રાક્ષરીપૂર્વક કરાયેલા નમસ્કારનું ફળ તેમ જ શ્રી અર્થાત્ લક્ષ્મી. વાણી (સરસ્વતી) ૨ત્રિભુવનસ્વામિની, ૩શ્રી દેવી અને 'યક્ષરાજ ગણિપિટક, ગ્રહેા, દિક્પાલે અને ઇન્દ્રોને જિનભક્તોની સદા રક્ષા કરવાનું સૂચન. શહિણી વગેરે ૧૬ (વિદ્યાદેવીઓને ઉલ્લેખ અને રક્ષણ માટે પ્રાર્થના. ૨૪ યક્ષ્ાનાં ગામુખ ઈત્યિાદિ નામા, ૨૪ યક્ષિણીએના અર્થાત્ શાસનદેવીઓનાં ચક્રેશ્વરી ઇત્યાદિ નામા, ૧-૪. આ અનુક્રમે સૂરિમન્ત્રના પાંચ પીઠ પૈકી પહેલા ત્રણની અધિષ્ઠાયિકા છે અને યક્ષરાજ પાંચમા પીઠના અનિષ્ઠાયક છે. અહીં ચેથા પીઠના અધિષ્ઠાયના ઉલ્લેખ કેમ નથી ? છે. શબ્દને બાજુએ રાખતાં નીચે પાંચ પીઠાનાં નામેા પીઠ . મુજબ છે ઃ— [વિ. ૧ વિદ્યા, મહાવિધા, ઉષવિદ્યા, મન્ત્ર અને મન્ત્રરાજ, Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય પ૭ તીર્થનું રક્ષણ કરવામાં તત્પર એવા અન્ય ચાર પ્રકારનાં દેવ અને દેવીએ, તેમ જ બન્ત, યોગિનીઓ ઇત્યાદિને અમારા રક્ષણ માટે અભ્યર્થના. મુનિસુન્દરસૂરિએ જેમના મહિમાની સ્તુતિ કરી છે એવા શાન્તિ જિનચન સમ્યગ્દષ્ટિ દેવ સહિત સંઘનું અને મારું પણ રક્ષણ કરે એવી અભિલાષા. પ્રસ્તુત કૃતિના ત્રિકાળ સ્મરણનું ફળ-ફલશ્રુતિ. સેમસુન્દરસૂરિના પ્રસાદથી ગણધર-વિદ્યા યાને “સૂરિ-મત્ર સિદ્ધ કરનાર એમના શિષ્ય (મુનિસુન્દરસૂરિ)ને પ્રણેતા તરીકે નિર્દેશ. આ પ્રમાણે તપાગચ્છીય શ્રાવકેનાં પ્રતિક્રમણનાં સૂત્રો જે ૫૫ ગણાવાય છે તેને લગતા વિષયે સંક્ષેપમાં મેં દર્શાવ્યા છે. મુહપત્તિપડિલેહણના ૫૦ બેલે તપાગીયોને અને ખરતરગચ્છીને ૧. આને ચાર પ્રકારના દેવામાં સમાવેશ થાય છે. તે પછી એને સ્વતંત્ર ઉલેખ કેમ? ૨. “ઇત્યાદિથી પર વીરો સમજવા. . આ નામ મેં ક્યું છે કેમકે “મુહપતિ-પડિલેહણના બે અર્થ અત્ર અભિપ્રેત છે: (અ) મુહપત્તિનું પડિલેહણ (પ્રતિલેખન) અને (આ) મુહપત્તિ વડે શારીરિક અવયવોનું પડિલેહણ. બંને પ્રતિલેખન અંગે પચીસ પચીસ બેલ છે. આમ હેક “મુહપત્તિના પચાસ બેલ નામ મને ચિત્ય જણાય છે. આવું નામ ક્યારથી પ્રચલિત બન્યું તેની તપાસ થવી ઘટે. “અંચલગચ્છીયે આ પચાસ બોલેને બદલે પાંચ પાઈય ગાથાઓ લે છે. એની એંસા એક વર્ષ કરતાં અધિક પ્રાચીનતા Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્ર [વિ. ૧ પણ જે માન્ય છે તે પણ એક અપેક્ષાએ ‘સૂત્ર’ ગણાય. એને વિચાર કરાય તે પૂર્વે હું ખરતર, અંચલ અને પાયચંદ ગચ્છના અનુયાયી શ્રાવાનાં જે મૂત્રા ઉપર્યુંક્ત સૂત્રોથી ભિન્ન છે તેનુ ઉપર પ્રમાણે નિરૂપણુ કરીશ એટલું સ ચવતા આ લેખમાળા હાલ તુરંત તા હું પૂર્ણ કરું છું. ૧૮ - આ, ×. ( પુ. ૭૦, . ૮, ૯; પુ. ૭૧, અ’, ૧, ૨, ૧૦; પુ. ૭૨, અ. ૩, ૭ ) ' કેટલી તે અદ્યાપિ મારા જાણવામાં આવી નથી. એનું મૂળ ક્રાઇ જણાવવા કૃપા કરશે તેા તેની હું સાભાર માંધ લઇશ. અત્યારે તે એ સૂચવીશ કે જૈ. ધ. પ્ર. પુ. ૯૧, અં. ૩)માં · ૯મુહપતિ અને શરીરની પડિલેહણુની પાંચ ગાથાઓ અને એનું સ્પષ્ટીકરણુ નામના મારા લેખમાં પ્રશ્નાશિત થયેા છે. આ લેખ જૈ, ધ, પ્ર. (પુ. ૮૧, અં. ૩)માં પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] તપા-શ્રાદ્ધ-પ્રતિકમણની સ ભાષા અને અર્થવિચાર પ્રતિક્રમણ” એ સર્વ જૈનેને માટેની આવશ્યક ક્રિયા છે, એથી એને અંગે વિવિધ સુત્રો યોજાયાં છે. એમાં કાલક્રમે પરિવર્તન થયાં છે. તેમાં જૈનોના વિવિધ વર્ગોએ પણ કેટલેક ભાગ ભજવે છે. અહીં તે હું હાલ તુરત મૂર્તિપૂજક ભવેતાંબરના “તપ” ગચ્છના શ્રાવનાં પ્રતિક્રમણને જ લક્ષીને ભાષા, વ્યાકરણ ઇત્યાદિ પર થોડુંક નિરૂપણ કરું છું :– - ( ૧ ) નવકાર- આ સમગ્ર સૂત્ર એક જ વખતે રચાયું છે કે કેમ એ એક પ્રશ્ન છે. એની ભાષા પાઈય (પ્રાકૃત) છે અને તે પણ મરહદી ( મહારાષ્ટ્રી) છે છતાં એ સૂત્ર અહમાગતી (અર્ધમાગધી) નામની પાઇય ભાષામાં છે એમ કાઈ માને તો ના નહિ ? મૌલિક મુખ્ય આગની અદ્ધમાગહીમાં છે અને નવકારનાં પહેલાં પાંચ પદે વિયહપતિ, આવડસ્મય અને પસવણકમ્પમાં અને નેવે પદો મહાનિસાહમાં છે કે જે સામાન્ય રીતે આગમી ગણાય છે. આવાસય અને મહાનિસહ ગણધરકૃત નથી એમ કેટલાક માને છે. આવય-નિજજુતિ ન પદનું વિવરણ પૂરું પાડે છે. “Gag#ાને અર્થ કઈ કઈ પાંચ નમસ્કાર કરે છે તે વ્યાકરણદષ્ટિએ સમુચિત નવી. “ પાંચને (કરાયેલે નમસ્કાર” અર્થ ૧. આ પરિસ્થિતિમાં હું “અદ્ધમાગહીને નિર્દેશ પ્રાયઃ આ લેખ પૂરતું જ કરીશ. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રો [ વિ. ૧ વાસ્તવિક છે, કેમકે એ વ્યાકરણદષ્ટિએ સાચે છે. આ સૂત્રનું પ્રથમ પદ નમો અરિહંતાણં છે. તેના ૧૧૦ અર્થે સંસ્કૃતમાં તપાગચ્છીય હર્ષકુશલગણિએ ઉ. વિ. સં. ૧૬૦૨માં દર્શાવ્યા છે. એ કૃતિ “નમસ્કારપ્રથમપદાર્થો ના નામથી મેં સંપાદિત કરેલ અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૧૦૩-૧૧૪)માં પ્રસિદ્ધ કરાઈ છે. ( ૨ ) પંચિંદિય-આની ભાષા મરહી પાઈય . આ સૂત્રમાં ગુરુના ગુણ ગણાવતી વેળા પાંચે ઈન્દ્રિયોના સંવરણને-નિગ્રહને-ઇન્દ્રિયસંયમને પ્રથમ સ્થાન અપાયું છે કેમકે એ ગુણ ફળદાયી છે. આ સંબંધમાં મહાભારતમાં કહ્યું છે કે દમમાંથી ક્ષમા, ધય, અહિંસા, સમતા, સત્ય, ઋજુતા, ઈન્દ્રિયજય, દક્ષતા, મૃદુતા, લજા, તન અને મનની અર્થહીન કુચેષ્ટાઓનો અભાવ, સન્તોષ, મીઠી વાણી અને દ્વેષ પરિહિતતા ઈત્યાદિ ગુણો સહેલાઇથી અને પૂર્ણપણે ઉદ્દભવે છે. ( ૩ ) ખમાસમણુ-આની ભાષા પણ મ પાર છે. પ્રસ્તુત મૂત્ર દ્વારા કરાતા વન્દનને ગુજરાતીમાં ખમાસમણ તેમ જ ૧. આને બદલે અ, ૨. મં. (૫, ૧૦૩)માં તેમ જ મન્નશજગુણરત્નમહેદધિમાં “ગુણરત્ન' નામ છે તે ભૂલ છે. ૨. લગભગ આવું લખાણ “મુંબઈ સમાચારના તા. ૧૯૧૧-૭૫ના તંત્રીલેખને મથાળે અપાયેલું છે. આ સાપ્તાહિકમાં મથાળા માટે કોઈ નામો જાયાં નથી. બાકી “The Times of India'માં તે આવાં ચુકત “A Thought for to-day'ના શીર્ષકપૂર્વક અપાતાં હતાં અને આજે પણ તેમ જ છે. છે, જુઓ પાક્ષિક અતિયાર. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ લે. ૨] ભાષા અને અર્થવિચાર ખમાસમણું” પણ કહે છે. આ નામને બદલે કેટલાક “ખમાસણુ” શબ્દ વાપરે છે. એ શબ્દ અશુદ્ધ ગણાય ને ? ( ૪ ) સુખશાતાપૃચ્છા-આ ગુજરાતીમાં છે. એમાંને “ઈચ્છકાર” શબ્દ નોંધપાત્ર છે. કોઈ કાઈ હાથપોથીમ “ઈ છકારી શબ્દ છે તે પણ એ ગણાય. પ્રચલિત પાઠમાં “શાતા” શબ્દ છે. હેમ કાશ વગેરેમાં સુખવાચક “સાત એ સંસ્કૃત શબ્દ છે. આ રેકોશમાં શાત” શબ્દ છે. એ “સા, ગૂ. જે.'માં છે. ત્યાં એનો અર્થ “શાંતિ, ટાઢક, નિરાત કરાય છે. સા. ગૂ. જે.માં “સાત” એવો શબદ નથી. ( ૫ ) ઇરિયાવહિય – આની ભાષા મ. પા. છે એમાં ઉછાળ અને $ એ બે શબ્દ ખાસ ધ્યાનમાં લેવા જેવા છે. છ' માટે સિદ્ધહેમ ( ૮-૩-૧૪ ) જોવું, ત્યાં એને અર્થે ફુરસ્કારિ' કરાવે છે. ( ૬ ) તસ્ય ઉત્તરી – આની ભાષા મ પ છે. - શાળ અને વિરાળ એ બે “શ્વિ” રૂપે વપરાયાં છે. ( ૭ ) અન્નત્ય – આની ભાષા મ પા. છે. આમાં “રરિપળ વગેરે તૃતીયાનાં રૂપે “પંચમીના અર્થમાં વપરાયા છે એ બાબત વ્યાકરણદષ્ટિએ મહત્ત્વની ગણાય. અથ દષ્ટિએ બીજાં પણ કેટલાંક સૂત્રે નોંધપાત્ર છે. આ સૂત્રમાં બે કટકે આગાર (આકા) યાને ને નિર્દેશ છે. એ પૈકી કેટલાક આરોગ્યની દૃષ્ટિએ વૈદ્યકશાસ્ત્રમાં સૂચવાયા છે. ( ૮ ) લેગસ્ટ – આની ભાષા મ પા. _ છે. #g અને બાપુ શબદ સાતમી વિભક્તિમાં છે પરંતુ એ પંચમીના અર્થમાં સમજવાના છે. આ સત્રમાં આ રોવીસીમાં થઈ ગયેલા વભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચાવીસે તીર્થ કરાનાં નામો છે. એ તો તે તે Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ *૨ તપા—શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રા [વિ. ૧ તીર્થંકરનું વિશેષ નામ છે. એ દરેક નામના વ્યુત્પત્તિજન્ય અર્થ વિચારનાં એ પ્રત્યેક નામ હરકાઇ તીર્થં કરને-બધા જ તીર્થંકરેતે અંગે ઘટે છે. મેં આ સામાન્ય નામા ચતુવિ પિતકાના મારા ઉપેદ્ઘાત ( પૂ. ૪૭-૫૧)માં એ પ્રત્યેના અથ સહિત દર્શાવ્યાં છે. ( ૯ ) 'સામાય— આની ભાષા મ. પા. છે. આ સૂત્ર પદ્માનુપૂર્વીએ અથ જે કેટલીક વાર કરવું પડે છે તેનું એક ઉદાહરણ પૂરું પાડે છે કેમકે તુવિદ્ તિવિદ્યું' પછી એને બદલે ત્રણ પ્રકારો ગણાવી પછી એ ગણાવાયા છે. ( ૧૦ ) સામાઈયપારણુ આ એ ભાષામાં રચાયું છે કેમકે એનાં આદ્ય એ પો મ. પા.માં છે તે ત્યાર પછીને ભાગ ગુજરાતીમાં છે. " પ્રથમ પદ્યમાં સામામાં પ્રથમા વિભક્તિને લેપ છે. સામામિ॰ ’ એ ‘સતિ સપ્તમીના પ્રયેળનું ઉદાહરણ પૂરું પાડે છે. ( ૧૧ ) જગચંતાણુ— આ પાઈયના એક પ્રકારરૂપ ‘અપભ્રંશ' ભાષામાં છે. એની ઉત્થાનિકામાં ‘મળવમ્'ના ઉલ્લેખ અે તે શું વિચારણીય ન ગણા ! નાનુંસરખું એક જ વાકચ પાય અને સસ્કૃતમાં હોય એ વિચિત્રતા તેા ગુણુએમાં હાય છે અન્ય પ્રકારની વિચત્રતા ‘ભગવાનહુ' સૂત્રમાં પણ જોવાય છે કે જ્યાં મૂળ શબ્દો સંસ્કૃતમાં છે અને પ્રત્યય અપભ્રંશના છે. ૧. આ સત્ર સાધુએના સામઇયસૂત્રગત વિવિટ્ટ લિવિñ 'તે બદલે જુત્રે સિદ્બેિન'ના ફેરફારપૂર્વક શ્રાવકા માટે યાાયું છે. આથી પદ્માનુપૂર્વીએ એને અ કરવા પડે છે. સામેાના સૂત્રધાં પણ ‘ મતે ’ પાઠ છે. એ શબ્દ સિવાય તીથ કર દીક્ષાસમયે આ સૂત્ર ઉચ્ચારે છે. એલે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ છે. ૨] ભાષા અને અર્થવિચાર ૬૩ તૃતીય ગાથામાં ભરૂચમાં મુનિસુવ્રત સ્વામી ના ચિત્યને ઉલેખ છે. પ્રથમ ગાથાગત “મવારોને અર્થ પર નિપાત સમજી કરવાનો છે કેમકે નહિ તો આઠ કર્મને બદલે “કેમ આઠ થાય. પર નિપાતનું અન્ય ઉદાહરણ ઉવસગ્ગહર (ગા. ૧) પૂરું પાડે છે. પ્રથમ ગાથાનો પૂર્વાર્ધ નદીના આદ્ય પદ્ય સાથે સરખાવાય તેસ છે. અહીં નદીના વિવરણ અનુસાર એને અર્થે વિચારવાથી નવું જાણવાનું મળે તેમ છે. પ્રસ્તુત સત્ર અંગે ખરતરગચ્છીય પાઠ અમુક અંશે ભિન્ન છે. (૧૨) કિંચિ-આ મ, પા. માં છે. એમાં “રામ' શબ્દ વાકથાલંકારાથે છે. (૧૩) નમુ © શું-આ મ. પામ છે એને ઘણોખરે ભાગ એવાઈય (સત્ર ૬૦), રાયપાસેથુઈ જજ ( સૂત્ર ૧૦) અને પજજોસવણાકપ સત્ર ૧૫)માં જોવાય છે. આમ આ સૂત્ર આગમાં હેવાથી એની ભાષા અ. મા. કોઈ ગણે તે ના નહિ. આ સત્રનો અર્થ લલિતવિસ્તારમાં વિસ્તારથી અપાય છેમેં એ ઉપરથી શ્રી હરિભદ્રસુરિ (પૃ ૧૬૪-૧૯૧માં કેટલીક માહિતી આપી છે. (૧૪ જાવંતિ ચેઈયાઈ – આ મ. પા.માં છે. (૧૫) જાંવત કે વિ સાહૂ– આ મ. પ.માં છે. આમાં લાવત શબ્દ વિભકિતના પ્રત્યય વિનાને છે. ૧. ભરૂચમાંનું પ્રાચીન “શકુનિકાવિહાર વાઘેલા કર્ણદેવ નૃપતિ સુધી હતા પરંતુ ગ્યાસુદ્દીન તઘલખના સમયમાં એનું મરદરૂપે પરિવર્તન કરાયું અને એ હાલની “જુમ્મા મરિજદ છે એમ કેટલાકનું કહેવું છે. જુઓ જૈ. સ. પ્ર. (વ ૨, ૫ ૧૮૭). આની ધ “શ્રી ધતિક્રમણસત્ર પ્રધ-ટીકા” (ભા ૧, પૃ ૨૮૯ માં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ “ભરફેરવયમહાવિદેહે એ “સમાહાર' દ્વન્દ નેંધપાત્ર છે. હાલમાં “નાગોરી તપાગચ્છમાં ૧૪ સાધુઓ અને ૬૮ સાલવીએ છે. અચલગચ્છીય તેમ જ ખરતરગચ્છીય સાધુઓની સંખ્યા પણ ઘણું ઓછી છે. સ્થાનકવાસીઓમાં ૪૦૦ સાધુઓ અને ૧૧૦૦ સાધ્વીઓ છે. (૧૬) નમેર્યું હત– આ સંસ્કૃતમાં છે. (૧૭) ઉવસગહરં– આ મુ.પા. માં છે. આ અનેકાર્થી સૂત્ર છે એ પાર્શ્વનાથ, પાશ્ચ યક્ષ, ધરણ ઇન્દ્ર અને પદ્માવતી દેવી એ ચારેના રસ્તોત્રરૂપ છે. આમ જે ચાર સ્તોત્રો ઉદ્દભવે છે તે મેં ‘ઉવસગ્ગહર– તેત્ર- સ્વાધ્યાયના મારા ઉદ્દઘાત (પૃ. ૨૬-૨૮)માં છાયા સહિત આપ્યાં છે. પ્રસ્તુત સ્તોત્રમાં મત્તિમને બદલે પરિમા પ્રવેગ છે તે છન્દને આભારી જણાય છે. - ક્રિતીય પઘગત “ઘ ' ઇતરેતર” દ્વન્દ્ર છે. ચતુર્થ પદ્ય “સતિ સપ્તમીના પ્રગનું ઉદાહરણ પૂરું પાડે છે. જામધળgશૃંગત ઘને પર નિપાત તરીકે વિચાર કરી એના બે અર્થે કરાયા છેઃ (૧) કમને સમૂહ અને (૨) ઘન-ગાઢ કર્મ. આ સૂત્રની પહેલી પાંચ ગાથાઓના શરૂઆતના બબ્બે અક્ષરે વર્ણો નીચે મુજબ છે તે અનુક્રમે ઉપાધ્યાય, સાધુ, આચાર્ય, તીર્થકર અને સિદ્ધના વાચક છે – રવ, , વિટ્ટ તુદ અને . (૧૮) જય વિયરાય –– આજકાલ જે સ્વરૂપે આ સત્ર પ્રચલિત છે તેના ત્રણ અંશે છે. પ્રથમ અંશ મૌલિક છે અને એમાંની બંને ગાથા મ. પાકમાં છે. દ્વિતીય એશ પ્રક્ષિપ્ત છે અને એની પણ ૧. જુઓ શાન્તિસૂરિકૃત ચેઈય-વન્દણ-મહાભાસ. Jain Educationa International E For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ લે. ૨ ] ભાષા અને અર્થવિચાર બંને ગાથા મ. પ.માં છે. ત્રીજો અંશ ચારે ઉમેરાયું હશે તે જાણવું બાકી રહે છે. એની ભાષા સંસ્કૃત છે. (૧૯) અરિહંત-ચેઈયાણું– આ મ. પામી છે. (૨૦) કલ્યાણકદ– આ પણ મ. પ.માં છે. (૨૧) “સંસારદાવાનલ સ્તુતિ– આ સ્તુતિ એક રીતે મ. પા.માં છે તે બીજી રીતે સંસ્કૃતમાં છે. એમાં અનુસ્વારને પ્રયાગ બાદ કરતાં આ જોડાક્ષર નથી (૨૨) પુખરવર– આ મ. પા.માં છે. પળ માં દ્વિતીયા વિભક્તિને બદલે પછી છે. ચતુર્થ પદ્યમાં સંસ્કૃતની અપેક્ષાએ ચતુથીને બદલે સપ્તમીને પ્રયોગ કરાય છે. (૨૩) સિદ્ધાણું બુદ્ધા– આ પણ મ. પા.માં છે. ફરી રાંધેલા ભાતની જેમ જેમને ફરી રંધાવાનું નથી અને જેઓ પિતાના ગુણેથી સિદ્ધ અર્થાત પૂર્ણ થયા છે- તે તે વિષયમાં હવે તેમને કશું પણ કરવાનું બાકી નથી તેઓ “સિદ્ધ' કહેવાય છે. સામાન્યથી આ જાતના સિદ્ધોને ૧૧ પ્રકારો છે. એ દરેકના નામના અતમાં “સિદ્ધ ' શબ્દ છે તે બાજુએ રાખી હું એ પ્રકારોનાં નામે ગણવું છું – (૧) કર્મ, (૨ ) શિ૯૫, (૩) વિદ્યા, (૪) મત્ર, ( ૫ ) યોગ, ( ૬ ) આગમ, (૭) અર્થ, (૮) યાત્રા, (૯) અભિપ્રાય, (૧૦) તપ અને (૧૧ ) કર્મ. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્ર [ વિ. ૧ ' શરૂઆતમાંના કના અથ કા` ' છે. તે અન્તમાંના ક્રમના અથ ‘જ્ઞાનાવરણાદિ ક્રમ'' છે. સિદ્દોના આ અગિયાર" પ્રકારાની સમજણ હમ ચાગશાસ્ત્ર ( પ્ર. ૩, શ્લેા. ૧૩૦ )ના સ્વપન વિવરણુમાં તેમ જ એ બંનેના ગુજરાતી અનુવાદ (પૃ. ૩૧૫ )માં અપાઇ છે. એ સ્થળસક્રાયને લઈને અત્ર હું આપતા નથી. સિદ્ધોને નમઢાર કરવાના હાઇ એનાં પાંચ વિશેષા અપાયાં છે. એક તા સિંહોના ઉપર્યુક્ત ૧૧ પ્રકારા પૈકી ૧૧મા ક્રસિદ્ધ છે. વળી ખ઼ુદ્ધ, પારગય, પર ંપરાગય અને લેગ્મપ્રુવગય એમ ખીજા ચાર વિશેષણા વપરાયાં છે. ખુદ્દુ' મેંટલે અન્યના ઉપદેશ વિના જીવાદિના સ્વરૂપના ખેાધ પામી જેમણે જ્ઞાનાવરણાદિ આઠ કર્મના ક્ષય કર્યો છે તે અત્ર અભિપ્રેત છે. વિશ્વના કલ્યાણાર્થે સિદ્દો સંસારમાં કે નિર્વાણુમાં સ્થિર થયા નથી અને લેાકેા એમનું સ્વરૂપ જાણી શકતા નથી અને ચિન્તામણિ કરતાં વિશેષ મહાન છે એમ માનનારાના મતના નિરસન માટે ♦ પાળયાળ ' અર્થાત્ સ'સારા પાર-અન્ત પામેલા અથવા સંસારનાં પ્રયેાજાના અન્તને પામેલા એમ કહેલ છે. એ પાર પામેલાઓને અંગે પણ્ યદૃચ્છાવાદી નીચે મુજબ કથન કરે છે ઃ— • જેમ ક્રાઇ રિદ્રને એકાએક રાજ્ય મળી જાય તેમ જીવ પણુ આકસ્મિક સિદ્ધ થાય તેમાં ક્રમ જેવું કઈ નથી.' આ મતના ખંડન માટે ‘ વવવવાળું ' એટલે કે પરમ્પરાએ સિદ્ધ થયેલા એમ કહ્યું છે. પરમ્પરાથી ગુરુસ્થાનાના ક્રમે અથવા તા ક્રમના ક્ષયે પશયાદિ સામગ્રીના યોગે વિકાસ પામેલા એવા અથ Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ લે. ૨ ] ભાષા અને અર્થવિચાર થાય છે. પ્રથમ સગ્દર્શન, પછી સમ્યજ્ઞાન સારિત્ર એવા ક્રમ સમજવું. સિદ્ધોને કેટલાક મેાક્ષરૂપ નિયત સ્થાને નહિં પણુ અનિયત સ્થાને રહેલા માને છે. તેએ એમ કહે છે કે જ્યાં આાત્માના સંસારને કે અજ્ઞાનરૂપ ફ્લેશાના નાશ થાય છે ત્યાં તેનું વિજ્ઞાન સ્થિર રહે છે અને ક્લેરોાતે સર્વોથા અભાવ થવાથી આ સસારમાં તેને કદી પશુ લેશમાત્ર ખાધા હું દુઃખ હેાતાં નથી. તેમના મતના ખંડનાથે જોમળમુવનયાળ અર્થાત્ લેકના અગ્ર ભાગે, એટલે કે ષિતપ્રાગ્બારા' નામની સિદ્ શન્નાની સમીપે રહેલા એમ કહ્યુ છે. " (૨૪) વેયાવચ્ચ આ પશુ મ. પા.માં છે. (૨૫) ભાષામાં છે. ભગવાનહ – આ ---- (૨૬) સવ્સ વિ— આ સુધ્ધિદુિત્ર સુધીના શબ્દો વિભક્તિ સુખ છઠ્ઠી વિભક્તિનાં છે. ६७ અને ત્યાર બાદ સંસ્કૃત અને અપભ્રંશ એમ મિશ્ર (૨૭) અઇયારાલાયણ— આ મ. પા.માં છે. (૨૮) અઈયાર વિયારણુ ગાથામાં ‘ જ્ઞાનમાચારો'માં માર અલાક્ષણિક છે, મ. પા.માં છે એમાં ‘વલિન થી વિનાના છે. એ લુપ્તષષ્ઠીક છે અર્થાત્ Jain Educationa International આમ. પા.માં છે. એની ખીજી (૨૯) સુગુરુવંશુા— આ મ. પામાં છે. એમાં ‘ને ' નેધપાત્ર છે. એનેા અથ તૃતીય બહુવયનના રૂપ તરીકે કરાય છે. (૩૦) સાત લાખ— આ ગુજરાતીમાં છે. (૧) અરાઢ પાપસ્થાન-~ - આ સૂત્ર પ ગુજરાતીમાં છે. For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ (૩૨) વંદિg– આ મ. પ.માં છે. પ્રથમ પદ્યગત તાપમાચાહતમાં છ વિભક્તિ છે તે પચમીના અર્થમાં વપરાઈ છે. પવ ૩, ૯, ૧૧, ૧૪, ૧૫ અને ૨૮માં “મિ'ને બદલે ર અને પદ્ય ૩૪માં હને બદલે સા પ્રગ છે તે છને આભારી છે. પાંચમાં ૫ઘમાં અનામો, શનિ અને નિકોમાં સપ્તમીને પ્રાગ દ્વતીયાના અર્થમાં કરાયું છે. પરિક્ષ સાથે મિતીયાને પ્રગ છે તે પંચમીને જોઇએ. અણુવ્રત’ શબ્દના માનવિજયકૃત ધર્મસંપ્રહ [ો. ૨૪)ની પણ ટીકામાં નીચે મુજબ ત્રણ અર્થે દર્શાવાયા છે – ( ૧ ) પાંચે અણુવ્રતે મુનિઓનાં પચિ મહાવ્રતોની અપેક્ષાએ નાનાં છે. એથી એને “અણુવ્રતકહે છે. ( ૨ ) સાધુઓના કરતાં ગૃહસ્થો ઉતરતે ગુણસ્થાનકે છે એથી એ ગુણસ્થાનકે રહેલા ગૃહસ્થોનાં વ્રતને “અણુવ્રતો” કહ્યાં છે. | ( ૩ ) અણુવ્વા માટે બે સંસ્કૃત શબ્દ છે : ( ૧ ) અનુવ્રત અને (૨ ) અણુવ્રત, “અનુ” એટલે પશ્ચા-પછી ગુર ગૃહસ્થને સૌથી પહેલાં મહાવ્રતને ઉપદેશ આપે છે અને એ મહાવ્રતોના સ્વીકારવામાં જે અસમર્થ હોય એને પછી ધૂલ વ્રતોને ઉપદેશ આપે છે. આમ મહાવતના ઉપદેશ પછી અણુવ્રતોને ઉપદેશ કરાય છે તેથી એને અનુવ્રત (પા. અણુવ્રય ) કહે છે. ગુણવ્રત” એ સાન્વર્થ શબ્દ છે કેમકે એનું સેવન અણુવ્રતધારીને ગુણકારી-લાભકારક છે. એ અણુવ્રત દ્વારા સધાતી આત્મોન્નતિમાં સહાયક છે. આ સંબંધમાં હું “દિફ પરિમાણુ' નામના પ્રથમ ગુણવ્રતનું ઉદાહરણ આપું છું. એ વ્રત લેવાથી તેમાં નક્કી કરેલી દિશાઓની ૧. આ પ્રયોગ અજિય. ( ગા. ૨૯ અને ૩૦ )માં પણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ લે. ૨] ભાષા અને અર્થવિચાર બહાર રહેલી તમામ જીવોની હિંસાથી બચાય છે, અસત્ય વચન મર્યાદિત બને છે, પરિમાણ કરેલી દિશાઓની બહારના અદત્તાદાન માટે તેમ જ પદારાગમન માટે અવકાશ રહેતું નથી. વિશેષમાં પરિગ્રહના ઉપર પણ કાપ મૂકાય છે. આમ પ્રથમ ગુણવત પચે અણુવ્રતાના પાલનમાં ઉપયોગી નીવડે છે. શિક્ષાવ્રતને અર્થ વારંવાર અભ્યાસ કરવો તે છે. ગાથા ૩૩, ૪૧ અને ૪માં નિમ્નલિખિત પરિવર્તન કરાય તે સ્ત્રીઓ માટે એ ગાથાઓ સર્વથા સુસંગત બને - આલોએ તેને બદલે “આ અંતા, નિદાને બદલે “નિદંતા , સુસાવાને બદલે “સુસાવ ', “સાવએ જઈ વિ “બહુઓને બદલે “સાવિઆ જઇ વિ બહુરઆ ' તેમ જ “અબુદ્ધિઓને બદલે અબુદ્ધિઆ, “વિરઓને સ્થાને વિરઆ” અને “પડિwતેને બદલે “પડિkતા”. આ પરિવર્તને વ્યાકરણ કે છજની અપેક્ષાએ પણ બાધક નથી તે આ પરિવર્તને કરાય તે કેમ તે ગીતા વિચારે. વંદિતુ શ્રાવકને ઉદ્દેશીને રચાયું છે, એ શ્રાવિકાને અંગે સર્વથા મટી શકે તેમ નથી, જે કે એને મોટા ભાગ એને માટે પણ અનુકૂળ છે. એની ગા. ૧૫-૧૬ તે શ્રાવિકા માટે જરાયે કામ લાગે તેમ નથી. ગા. ૩૮, ૪ અને ૪૩માં અંશતઃ પરિવર્તન કરાય તો તે ચાલે. આ પરિસ્થિતિને લક્ષમાં લઈને પરિવર્તને કેઈએ કર્યા જણાતાં નથી (a) અબુદિઓ આ સત્ર પણ મ. પા. માં છે. અબ્યુટિરા'માં “અમ્બુદિગ' શબ્દ જીઓ માટે યોગ્ય નથી એટલે સ્ત્રીઓ એને બદલે “અબ્યુઆ' બેલે તે Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૦ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમનાં સૂત્રે : [ વિ, ૧ કેમ અને જે બેલતી હોય તે બેલે તે કંઈ વાંધે ખરે? હેય તે શો તે સકારણ જણાવવા સુરત મહાનુભાવોને મારી સાદર વિજ્ઞપ્તિ છે. આ સૂત્ર સમાજને તાદશ આદર્શ ચિતાર રજૂ કરે છે. (૩૪) આયરિય–ઉવજઝાએ – આ સૂત્ર મ. ૫ માં છે. (૩૫) સુઅદેવયાથુઈ–આ સૂત્ર પણ મ પ.માં છે. (૬) ખિદેવયાથુઈ–આ સૂત્ર પણ મ. પ.માં છે. (૩૭) મૃતદેવતારસ્તુતિ—“ કમલદલથી શરૂ થતી આ સ્તુતિ સંસ્કૃતમાં છે. (૩૮) નમોડસ્તુ- આ રસ્તુત સંસ્કૃતમાં છે. (૮) વિશાલલચન– આ રસુતિ સંરકતમાં છે. (૪૦) અપૂઢાઈજજે આ મ પામાં છે. (૪૧) વરકનક– આ સ્તુતિ સંસ્કૃતમાં છે. (૪૨) લઘુશાન્તિ– આ પણ સંસ્કૃતમાં છે. (૪) ચક્કસાય– આ અપભ્રંશમાં યાયેલી સ્તુતિ છે પ્રથમ પાગત ઇશ્નર અને મુહુર એ અનુક્રમે તુ અને માત્ર ધાતુના આદેશરૂપ છે. તેને અત્ર ઉપયોગ કરાયો છે. | (૪૪) ભરફેસર-બાહુબલિ- આ સઝાય મ. પામ છે. (૪૫) મનહ જિણાણું– આ પણ મ. પા.માં છે. - (૪૬) સકલતીર્થ વંદના- આ ગુજરાતીમાં છે. (૪૭) અદ્ધાપચ્ચક્ખાણ-આ મા૫ માં છે. આમાં ૧૨ સુ છે. છેલ્લું દેશવકાશિકને અગેનું છે. એને પ્રતિકમણનાં સૂત્રો સાથે શે સંબંધ - ૧ સરખાવો અજિય૦ (ગા. ૧8 )ગત મુળ. અહીં ધાતુને જ આદેશ થયેલો છે. “ a” શબ્દ પખિયસુત્તમાં પણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ છે. ૨] ભાષા અને અર્થવિચાર ૭૧. છે? એચાસણ, બિયાસણ, અને એકઠાણાને લગતાં સમાં પાંચ આગારો (આકારો) તે સાધુને માટે છે. છતાં શ્રાવકના પ્રત્યાખ્યાનમાં પણ એ બોલાય છે અને તેનું કારણ પાઠને ભંગ ન કરવો એમ દર્શાવાય છે. પચ્ચકખાણનાં સૂત્રોમાં “અશ્વત્થ” પછી તૃતીયામાંના શબ્દોને અર્થ કરતી વેળા એ શબ્દ પંચમ વિભક્તિનાં સમજવાના છે. ચાર પ્રત્યાખ્યાનોને પ્રારમ્ભ “ઉગ્ગએ સૂરેથી અને ત્રણ સૂરે ઉગ્ગએથી કરાય છે. આમ આ ફેરફારનું કારણ મેં પૂ. ૩૦માં નોંધ્યું છે, આ સંબંધમાં “ભાષ્યત્રયમ” (પૃ. ૨૪)માં નિમ્નલિખિત ઉલેખ છે, જો કે એ અંગે પણ કોઈ પ્રાચીન આધાર જણાવાયે નથી :– જે બે ઉચ્ચારવિધિમાં ઉગ્ગએ સૂરે ' પાઠ આવે છે તે પચ્ચખાણ સુર્યોદય પહેલાં ધારવાથી - કરવાથી જ શુદ્ધ ગણાય. અને જેમાં “સૂરે ઉગ્ગએ ” પાઠ આવે છે તે પચ્ચક્ખાણે સૂર્યોદય થયા બાદ પણ ધારી – કરી શકાય છેએ પ્રમાણે “ઉગ્ગએ સૂરે અને “સૂરે ઉગ્ગએ ” એ બંને પાઠમાં “ સૂર્યોદયથી પ્રારંભીને એ અર્થ છે કે સરખે છે તે પણ ક્રિયાવિધિને તકાવત હેવાથી એ બંને પાઠ ભેદ સાર્થક (કારણવાળો) છે.” (૪૮) સ્નાતસ્યા– આ સ્તુનિ સંસ્કૃતમાં છે. (૪૯) ભુ ભોવનદેવતા-સ્તુતિ – આની ઉત્થાનિક પાયમાં છે બાકી સ્તુતિ તે સંસ્કૃતમાં છે. (૫૦) ક્ષેત્રદેવતાસ્તુતિ–આ સ્તુતિ સંસ્કૃતમાં છે. જ્યારે એની ઉથાનિક પાઈયમાં છે. (૫૧) સલાહત– આ ચૈત્યવદન સંરકૃતમાં છે. પ્રક્ષિપ્ત ગણાતું એનું ૩૦મું પદ્ય દ્વિતીયાથે ષષ્ઠીના પ્રવેગનું ઉદાહરણ પૂરું પડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ આ ચૈત્યવદનના આદ્ય પદ્યના ઉત્તરાયમાં “ગ રવ” પ્રારંભમાં છે તે યજુર્વેદગત ગાયત્રીનું સ્મરણ કરાવે છે. (પર) અજિયતિથ– આ મ. પા.માં છે. ૧૩મી ગાથામાં મૂળ શબ્દ ધાતુને મૂન આદેશ થાય છે તેને લક્ષી છે. ૧૮મી ગાથામાં “રા'ને પર નિપાત કરી અર્થ સમજવાનો છે. એ કંઇ “પાત્ત'નું વિશેષણ નથી. એ તે તિથિનું છે. રિસ્થાવત્તવું અને અર્થે ઉત્તમ તીર્થના પ્રવર્તક છે. “પ્રકર'ના અર્થમાં 1 શબ્દ ૨૨મી ગાથામાં વપરાય છે. ૨૨મી ગાથામાં દુઝિવું અને ૨૭મીમાં વન અને ઉત્તરાજ એ શબ્દ દેશ્ય છે.” ગા. ૧૨ શાતિનાથની ચક્રવર્તી તરીકેની ભદ્ધિ સુચવે છે. એમને મળેલી નવ નિધિ કુબેરના નવ ભંડારેનું સ્મરણ કરાવે છે. (૫) બૃહસ્થાતિ– આના લગભગ અતમાં એક પલ પાછવમાં છે, જ્યારે બાકીને તમામ ભાગ સંસ્કૃતમાં છે. (૫૪) પાક્ષિક અતિચાર– આ મોટે ભાગે ગુજરાતીમાં છે, કેમકે અતિચાર વિચારવાની ગાથાઓ, વદિાત્રની કેરલીક ગાથાઓના પ્રતીક તેમ જ લગભગ અત્તમાં “ નાથી શરૂ થતી ગાથા એટલે જ ભાગ મ. પા.માં છે. શ્રાવિકાને લક્ષીને શ્રાવિકાતિયાર અને શ્રાવિકાચના રચાઈ છે. એ પૈકી પહેલી કૃતિની હાથથી અહીંના ટાઉન હોલમાં છે અને એને પરિચય છે. વેલણકરે નિમ્નલિખિત વર્ણનાત્મક સુચીપત્રમાં આપે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ 98 લે. ૨ ] ભાષા અને અર્થવિચાર 'A Descriprtive Catalogue of Mss. in the Bomabay Branch of the Royal Asiatic Society. આ સૂચીપત્ર મારી સામે નથી એટલે શ્રાવિકાચાર વિષે વિશેષ કહી શકતો નથી. તેમ છતાં એ કૃતિ પહેલી તકે પ્રકાશિત થવી ઘટે એટલું હું સચવું છું. બીજી કૃતિમાં આલોચનાનું નિરૂપણ હશે. એની હાથથી સુરતના જૈન આનંદ પુસ્તકાલયમાં છે. એને પ્રકાશન માટે યોગ્ય પ્રબન્ધ સત્વર કરાવો ઘટે. બંને કૃતિઓ પૈકી એક ગુજરાતીમાં તે નહિ હશે. પાક્ષિક અતિચાર ગુજરાતીમાં છે. એમાં ચતુર્થ તે અંગે જે અતિચાર દર્શાવાયા છે તે સર્વથા શ્રાવિકાને અંગે ઘટી શકે તેમ નથી. એથી સ્વ. કુંવરજી આણુંજીએ “શ્રાવકના પાક્ષિક-અતિચાર અર્થ-વિવેચન યુક્ત નામનું નાનકડું પુસ્તક ગુજરાતીમાં તૈયાર કર્યું હતું. અને એ જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી વિ. સં. ૧૯૯૧માં પ્રસિદ્ધ કરાયું હતું. એનાં પૃ. ૪૩-૪૪માં શ્રાવિકાને યોગ્ય ચતુર્થ તાતિચાર છે. એ પૂર્વે આવો પ્રયાસ કોઈએ કર્યાનું જાણવામાં નથી. એ ઉપરથી આ બાબત માટે ઘટતું કરવું જોઈએ, કેમકે મારા નમ્ર મત પ્રમાણે એમાં કેટલાંક પરિવર્તન કરાવાં જોઈએ. પ્રાક્ષિક અતિચારમાં કેટલાક શબ્દ અપ્રચલિત જેવા પણ વપરાયા છે. નિમ્નલિખિત શબ્દ વિશેષ નેંધપાત્ર છે – ૧ આ શબ્દ “આલે” (પા. આલેચ ) ઉપરથી બનેલ છે. આલો' ધાતુનાં રૂપે વંદિg (ગા. ૨૯, ૪૦ અને ૫૦ માં છે અને આયણ શબ્દ ગા. ૪રમાં છે. એથી મેં આને લગતી કૃતિને અહીં ઉલેખ કર્યો છે. - - Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ७४ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ ( ૧) કાજે (પા. કજજવ), (૨) દુર્ગા (સં. જુગુપ્સા), (૩) નિવેદિયા (નૈવેદ્ય) (૪) ડગલ, (૪) માતરું, (૫) ગોગો, (૬) વાલીનહિ, (૭) જીરાઉલ, (૮) દરવેશ, (૯) ઝીલણા છઠ્ઠી, (૧૦) વ્રત અગ્યારસી, ( ૧૧ ) વ્રતોલા, (૧૨) ખજૂરા (કાનખજૂરા), (૧૩) સંખાર, (૧૪) મોસે, (૧૫) વહેરી, (૧૬) કહે (વટાવ), (૧૭) પાસિંગ (૧૮) ઘરઘરણ, (નાતરાં) (૧૯) એળા, (૨૦ ) ઊબી (ર૧ ) વાઘરડા. (૨૨) શીરાવ્યા, (૨૦) વિહાલા, (૨૪) દલી, (૨૫) સાલહી (૨૬) ઝીલણ, (ર૭) સંભેડા, (૨૮ ) આહદ-દોહાદ અને (૨૮) સ્પંડિલ. આ ૨૯ શબ્દો પ્ર, ટી. (ભા. ૩ )માં અનુક્રમે પૃ. ૬પરથી ૬૬૪માં વપરાય છે. આ સત્રમાં નીચે મુજબની ચાર કૃતિઓનાં નામે છે - દશવૈકાલિક, સ્થવિરાવલી પરિક્રમણ અને ઉપદેશમાલા. આને લગતી કંડિકાને પ્રારંભિક અંશ તો સાધુઓને અંગે છે તે એ અહીં કેમ? અપરિચિત "શબ્દો અને એના અર્થે એ અર્થો પ્ર. ટી. ભા. ના આધારે મેં આપ્યા છે. જે વિચારણીય જણાયા છે તે મેં પ્રશ્નાર્થપૂર્વક સૂચવ્યા છે, ૧ આ શબ્દો પૈકી જે અનુસ્વારથી અંકિત છે તેમાં યથાસંભવ મેં ક, ઝ, ણ અને મ પૈકી જે અનુનાસિક જોઈએ તે છે એમ માની લઇને એ શબ્દો ગોઠવ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ લે, ૨ ] ભાષા અને અર્થવિચાર અંગીઠા=સગડી, ભાઠા કે ચૂલા ! અહવા દસમી અથવા (અધવા). અંધેલ ળ) દે, અંગલિ દશમી (૨) સામાન્ય સ્નાન આગર=આકર, સમૂહ અજા૫ = આશ્વિન શુક્લ આતંક-સત્તાપ (!), ભય પ્રતિપદા (એકમ) આભડ્યા સ્પર્યા અણપડિલેહે પ્રતિલેખન-નિરીક્ષણ આંબલ બોર=મેટાં બેર કર્યા વિના. આલી લીલી અણ(ર્ણજઝાય અનધ્યાય આલેચ=આલેચના, વિચારણા. અધતી =તિયાં વિના (?) અવસહિ (સં. આવશ્યક ) અનુપવૃંહણ = ઉપવૃંહણને આવશ્યક અર્થાત અવશ્ય કરવા અર્થાત પુષ્ટિને અભાવ લાયક બીજી ક્રિયાઓ માટે. અનેરું રો(સ. અન્યતર =અન્ય પિષધશાળામાંથી બહાર જવું. વિશેષ માટે જુઓ પૃ ૭૯ અસહg=અશ્રદ્ધા આસપાલ=આશાપાલ, દિપાલ અસૂઝતું=ખપે નહિ તેવું. આહદદેહદૃઆત રૌદ્ર, ખરાબ, અસર(રુ) (સં. ઉત્સર્ય =સાંજ, પા. | ગમે તેવું ઉસર, મ. ઉશીર) = મેડું I ઇસ્યા એવા. ૧ સા, ગૂ. જે.માં અંગીઠું (સં. અગ્નિસ્થાન) અને અંગગે)ઠી એમ બે શબ્દ છે. અંગીઠીના ત્રણ અર્થ અપાયા છે. પહેલે અર્થ “શગડી (ખાસ કહીને સનીની) અપાયો છે. ૨ અજ=આજે=માતામહ. 8 અણુ (સં. અન્) = નકાર અને નિષેધવાચક ઉપસર્ગ. ૪ જુઓ પ્ર ટી (ભા ૩, ૫. ૬૭૭). Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ ઉજજેડી-ઉદ્યોત, પ્રકાશ ઓળા = ચણાના શેકેલા પિપટા ઉદેહી= ૧૭ધ છે) ળિયું = (૧) લખેલા કાગળનું ઉપગરણ ઉપકરણ, સામગ્રી ટીપણું, (૨) લીટીઓ દેરવાની પટ્ટી ઉભરણુ ઉતાર, ભૂતપ્રેતની માઠી કચૂર = ઝેક્યૂરો. અસર દૂર કાઢવા માટે માથાથી કડકડા = ટચાકા ઉતારેલું હોય તે કડકડા મોડ્યા = તિરસ્કારથી ઉંબી-ઘઉં, બાજરી, જવ વગેરે | ટચાકા ફોડ્યા અનાજનાં શેકેલાં ડુંડા-ડુંડી 1 કહે = કને, પાસે ઉખે ઉપેક્ષા કરી. મૂળ ધાતુ | ૩ કરહે = વટાવ (?) ઉખવું છે. કવલી = વાંસની સળીઓનું બન - ફસાસ – ઉચ્છવાસ-નિઃશ્વાસ = | વાયેલું અને પિથી ઉપર ઊંટવાનું શ્વાસ સાધન એવંકર – એ પ્રમાણે કાજે (કજજવ) = કચરે પૂજે એશીસ સી){ર્સ. ઉંછીર્ષક ! ૫. ઉસીસ, મ. ઉશિશી, ઉશી' કાતર = ઊગતા અનાજના છોડને સૂતી વેળા માથા નીચે મૂકવાનું કહ્યું | કાતરી ખાનારું છવડું એશીસે = એશિકા ઉપર | કાલાવેલા = ભણવાનો સમય ૧ કિશેરમાલ મશરૂવાળાએ “ઉધઇનું શાસ્ત્ર' નામનું પુસ્તક રચ્યાનું રફુરે છે. ૨ આ શબ્દના બે અર્થ સા, ગૂ. જેમાં અપાયા છેઃ (૧) ગોળ વીંટાયેલે લાંબે કાગળ, બંગળું અને (૨) ટીપણું, પંચાંગ. ૩ આ શબ્દ સા. ગુ. કે.માં નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ લે. ૨ ] કુણુહ = ક્રાઇ કુંતાં = ! ભાષા અને અવિચાર કુળી કુમળી, કામળ ડુ(d) (સ ફૂટ) = ખાટું લિ = કીડા ખજુરા(ર) = કાનખજૂરા (!) ખાદી = ખાધ ( ! ) ખીશુ = ક્ષીણ ખેલ ( ! શ્લેષ્મ )=ળખા ગસિયું = ગઠસી. ( પા. ગહિહિય, સ. ગ્રન્થિસહિત ) = ગાંઠ ડાય નહિ ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન ગમ મા) ગલે = ? = ખા ગાંઢા ગાઢ ગીગાડાં = ? ગાગા નાગદેવ ( ? ) ગૌરીત્રીજ = ચૈત્ર સુદ ત્રીજ ઘરઘરણું = નાતરું, ધધરણું ઘાવ ( સ, ધાત ? ) = માર ઘી ધિમેલ ( ! સ. એક જાતનું લાલ ( રંગનું ) ધૃતૈલી ) ' ૧ આ અરખી ’ શબ્દ છે. Jain Educationa International GG મક્રાડાની જાતનું જીવ', ઝિમેલ. ચૂડેલ = ? ? જયા (સ. યત્ના) = ઉપયાગ, લક્ષ્ય ? જીરાઉલા = મિથ્યાત્વી દેવ(તીર્થ)-- વિશેષ ( ૩ ) જીવાકુલ જન્મ - જ જૂજૂમા = જુદા જુદા, ભિન્ન ભિન્ન. જીવાથી બ્યાસ ઝીલણુ = તળાવ ( ૩ ) ઝીલણુાઠ્ઠી શ્રાવણ વદિ ... રાંધણ છઠે { ? ) ઝૂઝાય = લડાવ્યા ( ? ) ટિમ્બરૂ( 3 ) ૧ = એક ઝાડ ખકા = ધક્કો ( ? ) ઠવણુારિય = સ્થાપનાચાય, જે વસ્તુમાં આચાય ના સકેત કરાય. છે તે વસ્તુ ૨ઠવણી = સં. સ્થાપની સ્થાપનિકા, એક જાતની ઘેાડી (?) ર સા, ગૂ. જો.માં વણી = ામણી = વાંચતી વખતે પુરતક મૂકવાની ઘેાડી એવા અર્થે અપાયા છે તે અપ્રસ્તુત જણુાય છે. For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ ડમલ (દે. ) = અચિત્ત-નિર્જીવ | નાચાર્ય ન હોય તે નવકારમંત્રથી માટીના ઢેફાં ઇત્યાદિ સ્થાપના કરી દંડ સન્મુખ ક્રિયાઓ તદુભય = તે બંને થઈ શકે છે. તહ ત્તિ (સં. તથતિ) = તે પ્રકારે ! “દાંડ' વિષે મેં આ૦ જી. તાંત = પંચાત (?) ૦ (કિરણાવલી ૧, કિરણ તાવડો = તડકે ૨૨ )માં કેટલીક માહિતી તેa (સં. તેજસ ) = અગ્નિ આપી છે. થાય = સ્થાપ્યાં. મૂળ ધાતુ દુમંછા (સં. જુગુપ્સા = વ્રણ થાપવું' છે ધ્રુવ આઠમી = ભાદરવા સુદિ ૧ ૬)રવેશ = ફકીર આઠેમ દલીદે = તલ, ગોળ અને ધાણું નિર્વસપણું = નિર્દયતા ભેગાં ખાંડીને બનાવાયેલી સાની?) નિવેદિયાં = નેવેદ્ય, નેવિધ્ય દસ્તરી = છૂટા કાગળ રાખવા નેવેધ તરીકે જિનાલયમાં મૂકેલી માટેનું પૂંઠાનું સાધન ખાવાની વસ્તુ દાંક (સં. દણ્ડ) = સીસમ વગેરે લાકડામાંથી બનાવાયેલે નિશાહ નિશાર = ચટણી, દાળ જૈન સાધુ સારી દ્વારા વિવિધ મરચાં વગેરે વાટવાને પત્થર ઉપયોગમાં લેવાતી દંડ નિસાહિ (સં. નૈષધેકી.) કહે છે કે કોઈ વાર સ્થા૫- | = પાપકર્મોને નિષેધ ૧ આ “ફારસી શબ્દ છે. એનો બીજો અર્થ “પષક થાય છે તે અત્ર અભિપ્રેત નથી. ૨ પ્રદી, પૃ ૬૭૬)માં “દૂરવેશ” પાઠાન્તર અપાયું છે. નવેદ્ય વગેરે જે કઈ ચીજ દેવાલયમાં મૂકી હોય તે દેવદ્રવ્ય' ગણાય છે. એથી એનો ઉપયોગ પ્રસાદ તરીકે કે દેવની હેય માનીને શ્રાવક-શ્રાવિકાથી કરાય નહિ. માણિભદ્ર વગેરે દેવદેવીઓ સામે સુખડી વગેરે ( ગોળપાપડી કે જેને કચ્છમાં “ભાતર” કહે છે તે ) ધરાવાય છે તે કેટલાક જૈને શેષ તરીકે વાપરતા અને પ્રભાવના તરીકે પણ વહેંચતા દેખાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ લે. ૨ ] ભાષા અને અર્થવિચાર નિસાહિ’ શબ્દ ૧૧મા પૌષધોપવાસ વ્રતના અતિચારે સચવતી વેળા ત્રણ વાર બલવાને છે. જિનપૂજાથે જનાર માટે પણ તેમ જ છે. જેમ કે જિનાલયના દરવાજામાં પેસતાં પહેલી નિશીહિ બલવી એટલે કે ત્યારથી ઘર, વ્યવહાર ઇત્યાદિ અંગેથી સાંસારિક પ્રવૃત્તિઓને નિષેધ કરે. બીજી નિહિ ગભારા(ગર્ભગ્રહ)માં પેસતાં બેલવી એટલે કે ત્યાથી જિનાલયની મરામત વગેરેના વિચારને ત્યાગ કરે અને પ્રજપૂજામાં જ ચિત્ત પરવવું ત્રીજી નિસાહિ ચૈત્યવદનને પ્રારભ કરતી વેળા બેજવી એટલે બધી દ્રવ્યક્રિયાઓને ત્યાગ કરી ભાવમન થવું. આ ત્રણ નિસાહિ માટે જેમ સ્પષ્ટીકરણ મળે છે. તેમ આવરસહિ માટે કંઈ પુસ્તકમાં હોય તો તે મારા જાણવામાં નથી. ચૈત્યવદન કર્યા બાદ જિનાલયમાંથી કે પૌષધશાળામાંથી બહાર નીકળતા ત્રણ આવસ્યહિ ક્રમવાર બેલવાની હોય તે એના કમની મને ખબર નથી. જે ત્રણે આવસૃહિ એકસામટી બોલવાની હોય તે તે વાત જુદી છે. નીલ = લીલા વિસર્જન નીહાર = મત્સર્ગ, મલનું ! કેકારવાળી (કાર વળી ) = ૧ દા. ત. જુઓ પ્ર. ટી ( ભા. ૧, પૃ. ૬૬૪). ૨ આ શબ્દ અશુદ્ધ છે, જો કે એ પ્રચલિત જણાય છે. સા. . જે.માં આ અંગે નીચે મુજબ ઉલેખ છે : નેકાર વળી સ્ત્રી [ + આવલિ ] = નેકાર કરવાની માળ . નકારવળી” તેમ જ એને અર્થ પણ અશુદ્ધ જણાય છે વળી ને અર્થ “આવલિ કરાયો છે તે શું સમુચિત છે? “વળીથી શું સમજવું તે જાણવામાં નથી. “વાળી” માટે પણ તેમ જ છે., Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ તપા-શાહ-પ્રતિક્રમણનાં સૂત્રો [ વિ. ૧ નવકારવાળી.એ ૧૦૮ મણકાની અને કે બધાં પદે મનમાં બેલી મણકા પ્રત્યેક મણકે નવકારનું એક પદ ! ફેરવતા જવાનું સાધન છે. આ સંબંધમાં કેટલીક માહિતી મેં આ જી. જે. (કિરણવાળા ૧, ૧૫ માં આપી છે. એથી અહીં તે એ ઉમેરીશ કે ઉપર જે મણકા ફેરવવા માટે બે પ્રકારે મેં દર્શાવ્યા છે. તેમાં પહેલા પ્રકારે નવકારવાળીને ઉપયોગ કરાય ત્યારે એ ઘટી નવકારવાળી ગણી” એમ કહેવાય છે અને બીજા પ્રકારે ઉપયોગ કરાય ત્યારે તે બાંધી નવાકારવાળ ગણી” એમ કહેવાય છે.' પાઠવણ = પ્રસ્થાન માટે મોકલ- કર્યો. મૂળ ધાતુ પરવવું છે. વાની વસ્તુ પલેખ = ! પાદર (સં. પદ્ર) = ભાગોળ | પાસ(શંગ = ત્રાજવાને ધડ આગળનું મેદાન કરવા માટે એક તરફ મૂકાતું નૌલીનવમી = નકુલાનવમી, નાળી વજન નેમ, શ્રાવણ સુદિ નેમ પિંડ = 1 પચ્ચકખાણ = પ્રત્યાખ્યાન પિંડાલ. = ? પડિવન્યું = સ્વીકાર્યું , મૂળ ધાતુ પીયુ = ? પડિવવું” છે. પુઢવી = પૃથ્વી પાખે = પાખી = "ખેસિવાય | પીલુ = ? પડિક્રમણ = પ્રતિક્રમણ પિસહ = શ્રાવક-શ્રાવિકાનું એક પઢવું = ભણવું ( ? ) વ્રત પઢીયું = ભથ્થુ (1) મૂળ ધાતું પિસહશાલા = પૌષધશાલા પઢવું છે પશુન્યપણું = ચાડી ચૂગલી પંપટા =? પ્રજ્ઞાપરાધ = ઓછી સમજ પાઠવ્યું = નિઈવ સ્થળે ત્યાગ | પ્રમાદાચરણ = પ્રમાદપૂર્વકનું વર્તન ૧ આવી માહિતી પહેલી કિરણાવલીમાં મેં પહેલા કૌંસમાં સૂચવેલાં કિરણોમાં ચરવળ (૨), ધૂપદાની (ધૂપદાન, ધૂપધારણું, અને ધૂપિય) (૪), સાંપડો (૧૩) અને દાંડે (૨૩) એ શબ્દ અંગે પણ આપી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ લે ૨ ] ભાષા અને અર્થવિચાર પ્રસિદ્ધ = સિદ્ધ તરીકે ઓળખાતા | બાહિરલાં = બહારનાં સંભેલ = ? બાકર = ધૂળ ભરડે(ડા) - ભટક ફેડી = અટકાવ્યા મૂળ ધાતુ ભેસા = ભેંસ ફેડવું' છે મછર = માત્સર્ય, બીજાનું સુખ ગ = ઠાકોરજીને પ્રસાદ ધરે તે દેખી બળવું તે, ઈર્ષા માં = ભૂસ્યો. મૂળ ધાતુ મત ( અમત્ર, માત્ર) = ભાજન મજવું છે મહાર- આંબા વગેરેને મેર | માહી પૂનમ = માધ (માહ) (સં. મુકુલ, પા. મહિલ) માસની પૂર્ણિમા માતરું = પેસાબનું પાત્ર વિશેષ માટે | મુખકેશ = નાક અને મેટું * જુએ ૫. | ઢાંકવાનું કપડું આ મુખ કેશ” શબ્દ વૈયાકરણ વિનયવિજયણિએ કુ. વિ. સં. ૧૭૦૮માં શરૂ કરેલા અને યશોવિજયગણિએ પૂર્ણ કરેલા “શ્રીપાલ શાને રાસ'ના ખંડ રની ઢાલ ૬ પછીના આઠમા – અન્તિમ દેહરામાં વપરાય છે. પ્રસ્તુત પંક્તિ “મુખ બાંધી મુખશ” છે. મુખકેશ શબ્દ આનન્દવિમલસૂરિના સન્તાનીય અને જયવિમલના શિષ્ય-પ્રીતિવિમલે જે “મૃગાંકકુમાર-પદ્માવતી-ચેપઈ વિ. સં. ૧૬૪૮માં રચી છે. એમાં એમણે પૂજાવિધિગણિત સુવિધિનાથ-જિન–સ્તવનની ઉપા-1મી કડીમાં વાપર્યો છે. આ પૂર્વે મુકેશ' શબ્દ શ્રાવકવ્રતાદિ અતિચારમાં હશે. જિનપ્રતિમાને મોઢામાંની દુર્ગન્ધ કે નાકમાંથી નીકળતા શ્વાસ ન લાગે એ કારણસર મોઢાને અને નાકને પિછાડીના છેડાથી અથવા તે રૂમાલથી ઢાંકવું જોઈએ. મુખકે બાંધવાનું આ કારણે મારી મદ મતિ અનુસાર મેં સૂચવ્યું છે. ૧ આ શબ્દ સા. ગુ. જેમાં નથી. ૨ આ રતવન વિધિસંગ્રહ (પ્રારંભના પૃ. ૩૧)માં છપાયું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ઓળવી. તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્ર [ વિ. ૧ મુખરપણું = વાચાળતા, બહુ- | બારસર બોલવા પણ વરાયો = ઠગ્યો (?) મેસો (? સં. મવા) કીધો = | વહી = કેરી પડી, કેરો કાગળ વસતિ = ઉપાશ્રયની ચારે બાજુ યાગ = યજ્ઞ સે સે ડગલા પૂરતું સ્થાન . રાંગણ - ? વહેરવું = ભિક્ષા ગ્રહણ કરવી તે લહકે-ત્રહ = 1 વા = વાયુ લહુડા = નાનાં, લધુ વાઘરડા = તદ્દન કુમળાં ચીભડાં લિહાલા = કોલસા () વહેરી = ખરીદી (!) લેચ માથા વગેરેના વાળ પિતાને 1 વાલીનાહ= આ નામને ક્ષેત્રપાલ હાથે ટૂંપી નાખવા તે વાસકુંપી = વાસક્ષેપ રાખવાનું વછ બારસી = આ વદિ | સાધન ૧ આ શબ્દ સા, ગૂ. જે.માં નથી. ૨. આ સંબંધમાં મેં વાઘબારસ, વચ્છ બારસ કે વાગબારસ, ધનનુ)તેરસ “નામને લેખ લખે છે. આ લેખ ગુ. મિત્ર તથા ગુ. દપને તા ૨૩-૧૦-'દરના અંકમાં છપાયો છે. ૩. આ શબ્દ અશુદ્ધ જણાય છે. “શેપ માં નાંખવાને અર્થ આવી જાય છે તેનું શું ? ૪ આ શબ્દ ક્યારથી વપરાય છે અને એને શો અર્થ છે તે જાણવામાં નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ લે ૨ ] ભાષા અને અર્થવિચાર વિગઈ=વિકૃતિ, વિકારજનક દ્રવ્ય | શલેષ્મ = બળ વિહ્યાં = ? સંખારા પાણી ગાળતાં ગળણામાં વિણ = નાશ પામ્યા રહેલે કચરો. આ અર્થ સા. વિત = ખોટો તર્ક કર્યો ગૂ, જે માં છે પણ તે સમુચિત વિષઈઓ વિષયક, અગેનું, સંબંધી નથી. વિટ = (૧) કામુક, લંપટ, સધટી = ? ( ૨ ) યાર; (૩) વેશ્યાને અનુચર ; (૪) નાટકમાં નાયક સંથાર = સંસ્તરક બિછાનું નાયિકાને વિદૂષક જેવો સાથી. સંઘરવું = શ્રેયક કરવી આ પ્રમાણે સા. – જે. માં સઝાઈ = સ્વાધ્યાય “વિટ'ના ચાર અર્થે અપાયા છે સંભેડા = કજિયાકંકાસ એ પછી અત્ર કે પ્રસ્તુત છે. સરવલ = એક જાતના જતુઓ તે જાણવું બાકી રહે છે. સલ્ય = સડેલાં વીજ = વીજળી સંબલ = ભાતું વેયાવચ્ચ = સેવા સબક્યા = ફેંકીને સળગાવ્યા વ્રત અગ્યારસી = એક વિશિષ્ટ સવિહુ જ સર્વે પણ તિથિએ કઈ તેની ખબર નથી સવેર = વહેલે વ્રત = બક્ષેલાં નાનાં મેટાં વનો સાલડી = વનને પિપટ, મેના શીરાવ્યા = શિરામણુ–સારવને સાવદ્ય = પાપ સહિત, દુષ્ટ નાસ્તો કર્યો. સાહતાં = પકડતાં ૧. શ્રી રા. અને ખંડ ૨ની ઢા. ૬ પછીના ત્રીજા દેહરામાં “સીરામણુ” શબ્દ છે. ૨. વંદિત્ત (ગા. ૭ )ની ૨નશેખરસૂરિકૃત અર્થદીપિકા ( પત્ર ૩૦ માં “શંખારા” શબ્દ છે. પાણું જે ગળણીથી ગળાય તે ગળણના ઉપલા ભાગમાં બાજુએ એક જાતનું પાણી રેડી અન્યત્ર એ જ જાતનું પાણી હોય તેમાં એ પણ રેડવું તે ‘સંખારે સાચવ્યો” એમ કહે છે. શંખ રાતે માહ્યાડમાં 'જી' કહે છે. ૩. આ શબ્દ સા, ગૂ. જે.માં નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ તપા-શ્રાદ્ધ-પ્રતિકમાણેનાં સૂત્રો [ વિ. ૧ સાહમિવચ્છ સાધર્મિકવાત્સલ્ય | હારિયકાય = લલેટરી સુહણ = સ્વપ્ન (?) | હસું = હાંસી, મશ્કરી સૂઈ = સેય (૨) હતુ (સં.) = ઘેટું સ્પંડિલ = નિજીવ જગ્યા | હેડ = હેઠે, નીચે (૫૫) સંતિકર. આ મ. પા. માં. છે. નિષ્કર્ષ- આ ઉપરથી જણાશે કે શ્રાદ્ધપ્રતિક્રમણનાં સુત્રો એકંદરે ત્રણ ભાષામાં રચાયાં છે : (૧) પાઈય, (૨) સંસ્કૃત અને (૨) ગુજરાતી. પાઈય ભાષાના અ. મા. પ્રકારને બાદ કરતાં એના બે પ્રકારો જોવાય છેઃ મ. પા. અને અપભ્રંશ. સંસ્કૃત અને ગુજરાતી ભાષા પૈકી એકેને ચાલુ પ્રકાર સિવાય અન્ય કોઈ પ્રકાર નથી. કેઈ કાઈ સૂત્ર એકના કરતાં વધારે ભાષામાં છે. (૧) મ. પા. સૂત્રોના ક્રમાંક : ૧-૩, ૫-૯, ૧૧-૧૫, ૧૭, ૧૮-૨૪, ૨૬-૨૯, ૩ર-૬, ૪૦, ૪૪-૪૫, ૪૭, પર અને ૫૫ ( કઈ કઈ સંસ્કૃત શબ્દ ). (૨) અપભ્રંશ સૂત્રોના ક્રમાંક : ૧૧, ૪૩. (૩) સંસ્કૃત સૂત્રોના ક્રમાંક : ૧૬, ૨૧, ૩૭-૩૯, ૪૧-૪૨, ૪૮-૫, ૫૩. (૪) સમસંસ્કૃત સૂત્ર ક્રમાંક : ૨૧. (૫) ભાષિક ( મ. પા અને સંસ્કૃત) સુત્રોના ક્રમાંક : ૧૮, ૨૫ (મોટો ભાગ સંસ્કૃત). () ગુજરાતી સુત્રોના ક્રમાંક : ૪, ૩૦-૩૧, ૪૬. () ભાષિક (મ. પા. અને ગુજરાતી સુત્રોનાં ક્રમાંકે ? ૧૦, ૫૪ ( મોટો ભાગ ગુજરાતી . –અર્પણ (વ. ૧, અં. ૯) Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩ [ ] તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્ર : અક્ષરમેળ અને ભાષામેળ છો તપાગમીય શ્રાવકનાં સૂત્રોની સંખ્યા પરની ગણાય છે અને એ અમુક-કમે છપાવાયાં છે. એ સૂત્રો ત્રણ પ્રકારનાં છે : ( ૧ ) ગદ્યાત્મક, ( ૨ ) પદ્યાત્મક, અને ( ૩ ) ઉભયામક. આ લેખમાં અન્તિમ બે પ્રકારનાં સૂત્રો અભિપ્રેત છે. એનાં નામ અને એમાં વપરાયેલા છે કે છજોનાં નામ હું ક્રમશઃ દર્શાવું તે પૂર્વે “છન્દ” વિષે કેટલુંક કહું છું. છન–સા. ગૂ. જેમાં આ ગુજરાતી શબ્દ સંસ્કૃત શબ્દ છન્દમ' કે જે આગળ જતાં ગુજરાતી ભાષામાં પરિવર્તનપૂર્વક વપરાય છે તે છે. એના નીચે મુજબ ત્રણ અર્થે સા, ગૂ જે માં અપાયા છે : (૧) અક્ષર કે માત્રાના મેળ-નિયમથી બનેલી કવિતા, વૃત્ત (૨) લત; વ્યસન. (a) અમુક જાતની ચૂડીઓ. પ્રથમ અર્થ અત્રે પ્રસ્તુત છે. એને અંગે પુષ્કળ કૃતિઓ રચાઈ છે. ૧, આ સ્ત્રીઓનું એક પ્રકારનું આભૂષણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ મેં શેભન(મુનિ)કૃત સ્તુતિ-ચતુર્વિશતિકા (લે. ૭૧)ના સ્પષ્ટીકરણમાં તેમ જ મેરુવિજયગણિકૃત ચતુર્વિશતિ-જિનાનન્દ્રસુતિ (લે. ૧)ને અંગેની પવમીમાંસા (પૃ. ૩-૪)માં છબ્દને અંગે ખપપૂરતી માહિતી આપી છે જના વૃત્ત અને જાતિ એવા બે પ્રકારે છે. વૃત્તનું બંધારણ અક્ષરોની-વર્ણોની સંખ્યાના કે અક્ષરોના ગુરુલઘુત્વના નિયમ ઉપર છે. આને લઈને આને “અક્ષરમેળ છન્દ કહે છે. જાતિનું બંધારણ માત્રાના મેળ ઉપર છે. આથી આને માત્રામેળ છન્દ' કહે છે. વૃત્તમાં અમુક અન્તરે વિશ્રામ કરી શકાય છે. એ વિશ્રામને “યતિ' કહે છે. જાતિમાં અમુક માત્રા પછી તાલ આવે છે એટલે બોલતી વેળા ભાર મૂકાય છે. જ્યાં તાલ આવે છે ત્યાં તાલી આપી શકાય છે. સામાન્ય રીતે વૃત્તમાં ચાર ચરણે-પદ હોય છે. “ગાયત્રી” નામના વૈદિક છન્દમાં ત્રણ ચરણ છે. 'વસ્તુ' વૃત્તમાં-છંદમાં પાંચ ચરણે છે. છપ-છપે (૧૫૬) એ છન્દમાં છ પદ-ચરણ છે. એમ તેમ જ ગાયત્રીમાં તે કોઈ પણ સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાનું એક પણ પ્રતિક્રમણસૂત્ર રચાયું નથી. આ વાત મંદિરમાર્ગે તાંબરે માટે તે જરૂર કહી શકાય તેમ છે. ઘણખરા સત્ર ચાર ચરણના છન્દ્રમાં છે જ્યારે જગચિન્તામણિનાં પદ્ય ૨-૩ “વસ્તુ” છન્દમાં હોઈ પાંચ ચરણનાં છે. ચિત્તામણિ” મન્ત્ર ત્રણ ચરણમાં છે. (1) નવકાર આ ગદ્ય-પદ્યાત્મક સૂત્રમાં પહેલાં પાંચ પદે ગાહા (ગાથા)ની ઢબે ગાઈ શકાય છે એટલે કોઈ એને “છન્દ” ગણવા પ્રેરાય તે ના નહિ. એ સૂત્રના અન્તમાં ચૂલિકા છે. એમાં એક જ પદ્ય છે અને એના છન્દનું નામ “અનટુભ” છે એ છને કઈ “સિલોગ ૧. આ ધનપાલકત ટીકા, અજ્ઞાતકક અવસૂરિ, અન્વય, શબ્દાર્થ, લેકાર્થ અને સ્પષ્ટીકરણ સહિત “આગમોદય સમિતિ” તરફથી ઇ. સ. ૧૦૨૬માં પ્રકાશિત કરાયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ લે. ૩] અક્ષરમેળ અને માત્રામેળ છન્દ ૮૭ ( ક) કહે છે. એના ચોથા ચરણમાં આઠને બદલે નવ અક્ષર છે. આમ એ પ્રચલિત અનુષ્યમાં નથી. મને એમ લાગે છે કે અનટુમ્ બદનું સર્વમાન્ય અને સુનિર્ણત લક્ષણ ઉદ્ભવ્યું તે પહેલાંની આ ચૂલિકા હશે. (૨) પચિદિય—- આ નવકારની જેમ ગદ્ય-પદ્યાત્મક નથી. એ તે સર્વશે પધાત્મક છે. એમાં બે પડ્યો છે. એ બંને આર્યા યાને ગાહા (ગાથા) બન્યાં છે. પ્રથમ પદ્ય આર્યાના એક ભેદરૂપ “ગીતિમાં છે. આર્યામાંનાં ચાર ચરણમાં અનુક્રમે ૧૨, ૧૮, ૧૨ અને ૧૫ માત્રા હોય છે તો ગીતિમાંનાં ચાર ચરણમાં અનુક્રમે ૧૨, ૧૮, ૧૨ અને ૧૮ માત્રા હોય છે. આર્યાનાં ચરણેમાંની માત્રાઓની સંખ્યા નક્કી કરાઇ તે પૂર્વે તે એ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ પૂરતી જ નિયત કરાઈ હતી. () લોગસ્સ કિંવા ચકવીસ–– આ સંપૂર્ણપણે પદ્યાત્મક છે. એમાં સાત પડ્યો છે. પ્રચલિત પાઠ પ્રમાણે પહેલું પદ્ય અનુટુંભમાં છે, જ્યારે બાકીનાં પડ્યો આર્યામાં છે. તેમાં બીજું પદ્ય હંસીમાં. ત્રીજા તેમ જ છઠ્ઠીના પૂર્વાર્થ લક્ષમીમાં અને ઉત્તરાર્ધ મહરામાં, શું પદ્ય માધવીમાં, પાંચમું પદ્ય જાહનવીમાં અને સાતમાં પૂર્વાર્ધ વિદ્યુતમાં અને ઉત્તરાર્ધ મનેહરામાં છે. ૧. આર્યાના નવ પ્રકાર છે એમ રા. બ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ રચેલા અને ઈ. સ. ૧૮૧૯માં પ્રકાશિત “ગુજરાત ભાષાનું બહદવ્યાકરણ” (પૃ પ૦૨)માં ઉલ્લેખ છે. વિશેષમાં એમાં આર્યા, ગીતિ, ઉપગીતિ અને ઉદ્ગીતિને સામાન્ય કહી એ પ્રત્યેકનાં ચારે ચરની માત્રાઓની સંખ્યા દર્શાવાઈ છે. છન્દાનુશાસનમાં આર્યાના ૨૬ ભેદે, નાગપિંગલમાં ૨૬ અને પિંગલાચાર્યો ૮૭ ભેદ દર્શાવ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રો [ વિ. ૧ (4) સામાઈયપારણ– આમાં આજકાલ શરૂઆતમાં બે પદ્યો છે અને પછી ગુજરાતી ગદ્યમાં લખાણ છે. ઉપર્યુક્ત બને પદ્ય આર્યામ છે. (૫) જગચિક્તિામણિ – આ સૂત્ર સર્વાશે પદ્યાત્મક છે. એમાં પાંચ પડ્યો છે. પહેલું પદ્ય રોલા' છન્દ્રમાં છે. બીજા અને ત્રીજા પડ્યો “વસ્તુ” છન્ડમાં છે અને ચોથા અને પાંચમા એ બંને પ આર્યામાં છે. “રોલાને “રેડા” તેમ જ “રાળા ' પણ કહે છે. એના પ્રત્યેક ચરણમાં ૧૧+૧૩=૨૪ ચોવીસ વીસ માત્ર હેય છે. દરેક ચરણના અંતમાં “ન” ગણ હોય છે. વસ્તુ છન્દમાંના પ્રથમ ચરણમાં ૨૨ માત્રા, બીજામાં અને ત્રીજામાં પણ ૨૭ માત્રા અને ચોથા તથા પાંચમામાં ૨૪ માત્રા હોય છે. વિશેષમાં પ્રથમ ચરણમાં ૭, ૭, અને ૮ માત્રાએ યતિ હેય છે. પછીનાં ચરણે ઉપગીતિ'માં અને બાકીનાં બે “દેહરા'માં હેય છે. ઉપગીતિમાં ચાર ચરણેમાં અનુક્રમે ૧૨, ૧૫, ૧૪ અને ૧૫ માત્રા હોય છે. : દેહરામાં પૂર્વાર્ધમાં તેમ જ ઉત્તરાર્ધમાં પણ ચોવીસ ચોવીસ માત્રાઓ હોય છે. એમાં ૬ તાલ હેાય છે. તેમ જ ૧૦મી અને ૧૧મી માત્રા પછી યુતિ હોય છે. { “ વસ્તુ” છંદને ઉપગ ગુજરાતી કૃતિઓમાં એના પ્રણેતા જેનેએ-ખાસ કરીને મુનિઓએ વિશેષ પ્રમાણમાં કર્યો છે. આ છનું ૧. આ લખાણ બહુમાં બહુ તે ગુજરાતી ભાષાના ઉદ્ભવસમયનું વિક્રમની ૧૩મી સદી જેટલું પ્રાચીન ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ લે. ] અક્ષરમેળ અને ભાષામેળ છે શાસ્ત્રિય ભક્ષણ જાણવું બાકી રહે છે. એ કદ મેં સમુચિત રીતે બલાતે સાંભળ્યું નથી. (૬) અંકિચિ– આ સંપૂણપણે પદ્યમાં છે. એમાં એક જ પળ છે અને તે “આય' છદમાં છે. (૭) નમુત્યુ |-- આના અન્તમાં જ એક પદ્ય છે અને તે આર્યામાં છે. બાકીનું બધું લખાણ ગદ્યમાં છે. આમ આ સૂત્ર બા-પાત્મક છે. (૮) જાતિ ચેઈયાઈ- આ એક જ પાની કૃતિ છે અને એને છન્દ “આમ” છે. (૮) જાવત કે વિ સાહૂ આ પણ એક જ પદ્યની કૃતિ છે અને એ “ આર્યા' છન્દ્રમાં છે. (૧૦) ઉવસગ્ગહર–આ સર્વશે પધાત્મક કૃતિ છે. એમાં પાંચ પવે છે અને એ બધા આર્યામાં છે. પ્રથમ પત્ત અને સ્વતીય પથ પણ “વિદ્યુત 'માં, દ્વિતીય અને અતિમ “માલા માં અને ચતુર્થ “માગધીમાં છે. વિદ્યુત ઇત્યાદિ આર્યાના પ્રકારો છે. . (૧૧) જય વીમરાય– આ સર્વશે પદ્યાત્મક સત્ર છે. એમાં મૂળે બે પવે છે. પાછળથી ત્રણ ઉમેરાયાં છે. શરૂઆતમાં ચારે પડ્યો આર્યામાં છે તે પાંચમું પદ “અનુણ્ભમાં છે. (૧૨) કલાણાકંદ– આ સ્તુતિ સંપૂર્ણપણે પદ્યમાં છે. એમાં ચાર પડ્યો છે. આવ પણ “ઇન્દ્રવજા'માં છે જ્યારે બાકીનાં ત્રણે પદ્ય ઉપજાતિ'માં છે. (૧) સંસારદાવાનલ- આ સમ-સંસ્કૃત રસુતિ પણ સંપૂર્ણ પણે પલમાં છે. એમાં ચાર પદ્યો છે. એની છનાં નામ અનુક્રમે ઉપજાતિ, વસતતિલકા, મન્દાક્રાન્તા અને સમ્પરા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ (૧૪) ગુફખરવર– આ કૃતિ સવશે પદ્યાત્મક છે. એમાં ચાર પડ્યો છે. એના ઇન્દોનાં નામ અનુક્રમે અર્યા, આર્યા, વસતતિલકા અને શાર્દૂલવિક્રીડિત છે. (૧૫) જિદ્વાણું બુદાણું– આ કૃતિ પણ સર્જાશે પદ્યાત્મક છે. એમાં પાંચ પડ્યો છે અને એ પાંચે “આય” છન્દમાં રચાયા છે. (૧૬) અઈચારવિયારણ – આ સર્વશે પદ્યાત્મક કૃતિમાં આઠ પદ્યો છે અને એ આઠે “આય” છન્દ્રમાં છે. (૧૭) પંડિતુ– આમાં શરૂઆતમાંનાં ૩૭ પ તેમ જ પદ્ય ૪૦-૪૮ અને ૫૦ પઘો આર્યામાં છે. જ્યારે પદ્ય ૧૮, ૩૯, ૪૮ “અનુષ્ટ્રભ'માં છે. ૪૨મા પદ્ય પછી નિમ્નલિખિત ગદ્યાત્મક લખાણ છે – ‘સણ પર વઢuત્રાણ'. આ સત્રની ગા. ૨૮માં વાઘણિી , નહિ કે તારસિરિઝ છે તે છંદની ખાતર હશે. એ હિસાબે આ સૂત્ર પદ્ય-ગઘાત્મક ગણાય છે. (૧૮) આયરિય-વિઝાએ- આ સર્વાશે પદ્યાત્મક સૂત્ર છે. એમાં ત્રણ પદ્યો છે અને એ ત્રણે “આર્યા છન્દમાં છે. (૧૮) સુખદેવયાથુઈ– આ એક જ પદ્ય પૂરતી સ્તુતિ છે. એ પદ્ય “આર્યામાં છે. (૨૦) ખિતદેવયાથ– આ એક જ પદ્યની રચના છે. એ પણ “આર્યામાં છે. ૧. આ કૃતિનું “અતિચારની આઠ ગાથા' નામ પ્રચલિત છે. ૨. આ સામાન્ય કથન છે. આર્યામાં રચાયેલાં બધાં પદ્યની માગધી, સુનયના ઇત્યાદિરૂપે વિવિધ વિચારણું પુરવણીમાં કરાઈ છે. - - Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ છે. ૩] અક્ષરમેળ અને ભાષામેળ છન્દ ૯૧ (૨૧) ભૃતદેવતાસ્તુતિ- આ એક જ પધમાં રચાઈ છે. એ ૫ " આર્યામાં છે. (૨૨) નમે ડરતુ માનાય– આ સર્વ પદ્યાત્મક રસ્તુતિ છે. એમાં ત્રણ પધો છે. પ્રથમ પદ્ય અનુણ્ભમાં, દ્વિતીય સઔપચ્છન્નસિકમાં અને વતીય–અતિમ વંશસ્થમાં છે. “ઓપરછન્નસિક ઈદ એ એક રીતે વૈતાલિક” છંદને પ્રકાર : છે. એનું લક્ષણ નીચે મુજબ છે – " षड् विषमेऽस्टौ समे कलास्ताश्च રમે સ્કુન નિકતા ! म समात्र पराश्रित कला ( શૈતાજીએ રઢ કુક પ तम्नवान्तेऽधिके गुरौ ચાલૌgઇછત્ત વધી gઘમ ” (૨૩) વિશાલચનદલ–આ સંપૂર્ણ કૃતિ પદ્યાત્મક છે. એમાં ત્રણ પળો છે. અને એ અનુક્રમે “અનુટુ”, “ઔપચ્છન્દસિક' અને “વંશસ્થ અંદમાં છે. ૧. આના પ્રથમ ચરણમાં સાત અક્ષરો છે. ૨. આની પાઠભેદવાળી કૃતિમાં ચાર પદ્યો છે (જુઓ પૃ. ૨૪). એ પૈકી ચતુર્થ પધ “માલિની' છદમાં છે. કે આ જ છંદમાં શિશુપાલવધના સ. ૧૬નું ૮મું પદ્યરચાયેલું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્ર [ વિ. ૧ આકૃતિ ઉપર ક્રનકકુશલજીએ વિ. સ. ૧૬૫૩માં વૃત્તિ રચી છે.૧ (૧૪) અડ્ડાઇજેસુ— આ સૂત્ર સર્વાશે પદ્યાત્મક ગણાય છે અને એ હિંસામે એમાં બે પદ્યો છે, એના પ્રથમ પદ્યના પૂર્વાર્ધમાં ૧૮+૧૪ (૧૫) = ૩૨ ( ૩૩) માત્રા છે તેા ઉત્તરાર્ધમાં ૧૨+૧૭ કે ૧૮ = અર્થાત્ ૨૯-૩૦ માત્રા છે. એવી રીતે ખીજા પદ્યમાં પૂર્વાધ માં ૩૧ અને ઉત્તરાર્ધમાં ૩૮ માત્રા છે. (૧૫) વરકનક, આ સૂત્ર સર્જશે પદ્યાત્મક છે. એમાં એક જ પૂર્વી છે અને તે ‘આર્યા' છંદમાં છે. એની પાદપૂર્તિરૂપ એ પદ્યો પ્રિય કરનૂપકથા ( પૂ ૮૫)માં છે. (૨૬) લઘુશાન્તિ—આ સર્વાશે પદ્યાત્મક રચના છે. ૨એમાં ૧૯ પડ્યો છે. એ પૈકી પત્રો ૧-૧૨ તેમ જ પધો ૧૫-૧૭ આર્યામાં છે, ૧૩મા પથના ચર્તુથ ચરણમાં ૧૫ને બદલે ૧૬ માત્રા છે. એ પદ્મ આર્યો' છન્દમાં છે ૧૪મું પત્ર કયા છન્દમાં છે તે જાણવામાં નથી. એના પૂર્વાધમાં ૧૨+૨૨=૪૪ માત્રા છે, તેા ઉત્તરાર્ધમાં ૧૨+૨૦=૩૨ માત્રા છે. ૧૮મું અતે ૧૯મું પુત્ર ‘અનુટુંબ ' છંદમાં છે. (૧૭) ચઉસાય - આ કૃતિ સંપૂર્ણપણે પદ્યાત્મક છે. એમાં ખે પદ્મો છે. પહેલા પદ્યનાં ચાર ચરણેામાં અનુક્રમે ૧૭, ૧૫, ૧૬ અને ૧૬ માત્રા છે. જ્યારે ખીજા પદ્યના પ્રત્યેક ચરણમાં ૧૬ માત્રાએ છે. ‘પ્રતિક્રમણ’ની સ‘ક્ષિપ્ત આવૃત્તિમાં આ ખતે પદ્યો ‘ પાદાકુલક જીદમાં હાવાના ઉલ્લેખ છે પણ એ વિચારણીય જણુાય છે. ' 1 ૧ જુએ ‘યશેાવિજય જૈન સંસ્કૃત પદ્મશાલા ' તરફથી પ્રકાશિત સ્તુતિષ્ઠ પ્રહ. ૨ ચૌદમુ પણ છે એમ માની આ ઉલ્લેખ મેં કર્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ કે. ૩ ] અક્ષરમેળ અને ભાષામેળ છન્દો (૨૮) ભરહેસર-બાહુબલી—આ સર્વાશે પદ્યાત્મક સજ્ઝાયમાં તેર પક્ષો છે અને એ બધાં એક જ છંદમાં–‘આર્યો ' છંદમાં છે. આ સામાન્ય કમન છે. (૨૯) મન્નહ જિણાણું આ સર્વાશે પદ્યાત્મક રચના છે. એમાં પાંચ પત્તો છે અને એ બધું ‘આર્યા' છંદમાં છે. ૯૩. આ ગુજરાતી કૃતિ સર્વાંશે પથમાં છે. એમાં ૧૫ પઘો છે અને એ પ્રત્યેક 'ચાપાઇ' છંદમાં છે. (૩) સકલતી વન્દના (૧) સ્નાતસ્યા~ મા સર્વાંશે પધાત્મક સ્તુતિમાં ચાર પદો છે.. એનાં પહેલાં ખે‘શાર્દૂલવિક્રીડિત'માં તેા બાકીનાં ખે ‘સ્રગ્ધરા’ છંદમાં છે. આ કૃતિ સ ંપૂર્ણપણે પદ્યમાં છે.. એમાં એક જ પદ્ય છે અને એ આર્યા' છંદમાં છે. (૩૨) જીભ)વનદેવતાસ્તુતિ (૩૩) ક્ષેત્રદેવતાસ્તુતિ- આ સર્વાંશે પદ્યાત્મક છે. એમાં એક જ પદ્ય છે અને તે ‘અનુષ્ટ’માં છે. (૩૪) અકલા ત્~~~~ સવાંશે પદ્યાત્મક સ્તોત્ર છે. એમાં ૩૩ પદ્યો છે. અન્તિમ કેટલાંક પઘો પ્રક્ષિપ્ત ગણાય છે પહેલાં ૨૭ 6 પદો અનુષ્ટુમ્ 'માં, ૨૮મું આર્યોંમાં, ૨૯મું ‘ શાર્દૂલવિક્રીડિત ’માં, ૩૦ ‘માલિની ’મ, ૩૧મું ‘અનુષ્ટુ'માં અને પદ્ય ૩૨-૩૩ * શાક લવિક્રીડિત'માં છે (૩૫) જિયન્તિથય~~~ આ સર્વાશે પદ્યાત્મક કૃતિ છે. એમાં ૪૦ કે ૪૧ પદ્મો છે અને અનિત્રણ પદ્યો કાલાન્તરે ઉમેરાયા છે. એમાં એક દરભિન્ન ભિન્ન પ્રકારના અને તેમાં કેટલા યે વિરલ એવા ૨૮ ૦ો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રે [ વિ. ૧ જે જે છન્દ્રમાં જે જે પદ્ય છે તે છન્દનું નામ પદ્યના કમાંકપૂર્વક દર્શાવું છું :પઘાંક છન્દનું નામ | પઘાક છનું નામ ૧,૨,૩૯-૪૧ ગાહા (ગાથા) | ૧૭ ખિજિજયય (ખિઘતક) ૩ સિલેગ (લેક) ૧૮ લલિયય (લલિત) ૪, ૬ માહિત્ય (માધિકા) ૧૮ 'કિસાયમાલા ૫ આલિંગણર્ય (આલિંગનક) • સમુહ (સુમુખ) ૭ સંગયય (અંગત) ૨૧ વિજજવિલય (વિદ્યુદિલસિત ૮ સેવાય (પાન) ૨૩ રણમાલા (રત્નમાલા) છે, ૫, ૨૨ વેબ (વેષ્ટક) ૨૪ ખિત્તય (ક્ષિપ્ત) ૧૦ રાસાલુદ્ધ (રાસાલુબ્બક) ૨૫ દીવય (દીપક) ૧૨ રાસાણંદિયય (રાસાનન્દિતાક) ૨૬ ચિત્તફખરો (ચિત્રાક્ષરા) ૧ચિત્તલેહા (ચિત્રલેખા) ૨૮ નાદિયય (નશ્વિત) ૧૪, ૨૭, ૩૧, ૨ નારાય ૨૮ માંગલિયા (માંગલિકા) (નારાયક) ૩૦ ભાસ્ય (ભા સુરક) ૧૫ કુસુમલયા (કુસુમવતા) ૩લલિયય (લલિતક) ૧૬ ભુજંગ પરિરિચિય (ભુજંગ- | ૩૪ વાણુવાસિયા (વાનવાસિકા) પરિરિંગિત) | ૩૫ અપરાંતિ (અપરાન્તિકા) ૧. પ્ર. ટી. (ભા. ૧, પૃ૪૬૪-૬૬૫)માં ૨૮ છોનાં નામ પદ્ય કે સહિત અપાયાં છે. એમાં આર્યાના કાલી, લક્ષ્મી, શશિકલા, સુહા અને હંસી જેવા પ્રકારે પણ યથાસ્થાન દર્શાવાયા છે. ૨. આને “આર્યા” પણ કહે છે. ૩. આ ચાર પદ્ય અનુક્રમે નારાયકના ચાર પ્રકાશિપ છે. ૪. આનું સંરકત નામ પણ એ જ છે Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ લે. ૩ ] અક્ષરમેળ અને ભાષામેળ છન્દ ૫ અહી એ ઉમેરી કે ગાહાના વિવિધ પ્રકાર છે. એને ઘક્ષમાં રાખતાં હું એ પ્રકારનાં નામે પધાપૂર્વક રજુ કરું છું – ૨, ૩૭, ૪૧ શુદ્ધા ! ૩૮, ૪૦ શશિખા કાલી | લક્ષ્મી (૩૫) બહચ્છાતિ- આ ગણ-પદ્યાત્મક સ્તોત્ર છે. એને પ્રારંભ મજાકાનો માં રચાયેલા એક પઘથી કરાય છે. લગભગ અન્તમાં ટાંછવાયાં પડ્યા છે. તેમાંનાં બે અનુટુમાં, ત્યાર પછીનાં બે આયમાં અને અન્તમાંનાં પાંચ પધો અનુક્રમે ઉપજાતિ, આર્યા, આર્યા, અનુષ્યમ્ અને અનુષ્ટ્રમ છંદોમાં છે. (૩૭) પાક્ષિક અતિચાર– આ મુખ્યત્વે ગલ્લાત્મક રચના છે. શરૂઆતમાં એક પd “આર્યા છેદમાં છે. પછી છુટક છુટક ત્રણ પધો પણ “આર્યામાં છે. આગળ ઉપર વદિતુસત્રનાં ૧૭ પઘોના પ્રતીકે અપાયાં છે. ૧૭મા પદના પ્રતીકની પહેલાં એક પદ્ય “આય માં છે (૨૮) સંતિકર– આ સર્વીશે પદ્યાત્મક રચના છે. એમાં ૧૪મું પધ પ્રક્ષિત છે. એ તેમ જ બીજાં બધાં 'આર્યામાં છે. ગાહ (ગાથા) ગાવાની રીત– આ રીત પ્રાકૃત પૈગના ૬૨માં પદ્યમાં નીચે મુજબ દર્શાવાઈ છે – પ્રથમ ચરણ હંસની ગતિની માફક (ધીમેથી) બેલવું, દ્વિતીય ચરણ સિહના વિક્રમની એની ગર્જનાની) પેઠે (ચેથી બોલવું, તૃતીય ચરણ હાથની ચાલની જેમ લલિતપણે બેલવું અને ચતુર્થ ચરણ સર્પરાજની જેમ ભડલીને બોલવું. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્રા [વિ ૧. આ પ્રમાણે બીજા છંદા ખેાલવાની રીતિ દર્શાવાઇ હેાય તે કે શેમાં છે અને શી છે તેની તપાસ થવી ઘટે. ૯૬ પરિવત ને! છંદની ખાતર કાઇ ક્રાઇ સૂત્રગત વર્ષોં માં ભિન્ન ભિન્ન પ્રકારનાં પરિવત ના કરાયાં છે :~ (અ) અનુસ્વારના ઉમેરા~જય વીયરાયના ક્ષેા. ૧માં મમતે બદલે અમેં છે. એવી રીતે પુખ્ખરવરમાં શ્વે. ૪માં ધ્યેયને સ્થાને ૢથં છે. (ગ્મા) સ્વાક્ષરને બદલે દીર્ધાક્ષ— અજિયના પદ્ય ૬મા પારા, ૨૯માં વિશ્વના અને ળનિયમન્ના તેમ જ પર્વ ૩૦માં સાક્ષરબ્રહ્ના એ અનુક્રમે ‘હું ’ ને બદલે ‘ હા ’ અને સ્પ્રને ખલે સ્સા છે. એ આ પરિવતનનાં ઉદાહરણા છે. t ' (૪) અક્ષરની પુનરાવૃત્તિ-પુ ખરવરના ચતુર્થાં પદ્મગત ‘સમૂ’ માંના ‘સ’ એકડાયા છે— ‘ સમૂહ' એમ બનેલ અર્પણ ( વર્ષ ૧, અંક ૩-૪ ભેગા) છે. -- છાલે ‘ તંજ્ઞય. ’ ૧ સરખાવે દસવૈયાલિયનીત્તિજુત્તિ (ગા. ૧૨૫) ગત ‘બસંગથ’ને Jain Educationa International ૧ For Personal and Private Use Only * Page #112 -------------------------------------------------------------------------- ________________ [૪] તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રો : શબ્દાલકા અને અર્થાલ કારા અલ’કાર’ ના સા. શૂ. જો માં ચાર અક્ અપાયા છે. એ પૈકી શબ્દ અથવા અની ચમત્કૃતિવાળી રચના’એ અ અત્ર પ્રસ્તુત છે. અલંકાર શબ્દમાં અને અમાં હાય છે. એ શબ્દને અને અને ઉત્કૃષ્ટ બનાવી રસને પોષે છે શબ્દમાંના અલંકારને શબ્દાલ’કાર' કહે છે તે અમાંના અલ કારને ‘અર્થાલ કાર’૧ શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રેા રચવાના મુખ્ય ઉદ્દેશ ભવ્ય જીવેાના ઉદ્દારાર્થે તેમને સન્માન સ્વીકાર અને ઉન્માન ત્યાગ કરવાની વિવિધ વાનગીએ પિરસવાને છે, આ વાનગીએ સાથે સાથે રસપ્રદ અને આનન્દજનક પણ બનાવવી યેાગ્ય જણાતાં કેટલાંક સૂત્રોને અલંકારોથી વિભૂષિત કરવાનું કાર્યં કેટલાક સૂત્રકારેએ કર્યુ છે. આ બાબત હું સમય અને સાધન અનુસાર નીચે પ્રમાણે દર્શાવું છું... (૧) લાગસ—આની સાતમી–અન્તિમ ગાથામાં સિદ્ધ પરમાત્માએને નીચે મુજબ એ રીતે નિર્દેશ છે : (અ) ચન્દ્રોથી વધારે નિર્મળ અને સૂર્યથી વધારે પ્રકાશક, (આ) શ્રેષ્ઠ સાગર-સ્વયંભૂરમણના જેવા ગંભીર. ૧. અલકાર અને ગુણમાં ભેદ છે. જુએ ‘ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ' ( પ્ ૪૭૦ ). Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેનાં સૂત્ર [વિ. ૧ પ્રથમ નિર્દેશ અજિયસ તિથયની ગા. ૧૫-૧૬ નું સ્મરણ કરાવે છે. દ્વિતીય નિર્દેશમાં સ્વયંભૂરમણુ સમુદ્રના કરતાં પણ વધારે ગંભીર એવે ઉલ્લેખ કેમ નથી તે નવું બાકી રહે છે. ૯૮ ઉપર્યુક્ત બને કે ખાસ કરીને પ્રથમ નિર્દેશ શુ` કાઇ અલંકારનું દ્યોતન કરે છે એવા પ્રશ્ન ઉદ્ભવે છે. (૨) કલ્લાણુક —પ્રથમ પદ્યમાં ઋષભદેવને કલ્યાણના કંદ, દ્વિતીય પદ્યમાં સાંસારને સમુદ્ર અને તૃતીય પદ્યમાં નિર્વાણના માર્ગોમાં જિનમતને શ્રેષ્ઠ યાન વાહન કહેલ છે. એ ‘રૂપક’ અલ’કારનું સૂચન કરે છે. (૩) સંસારદાવા—આના તૃતીય પદ્મમાં મહાવીરસ્વામીના આગમને સમુદ્ર કહી એ બાબત વિસ્તારથી નીચે પ્રમાણે દર્શાવાઇ છે.-~~ ચૂલા~ ભરતી મેધ- અગાધતા સુપોની રચના~~~ જળ અહિંસા~ લહેર ગમ મણિ આ સ્તુતિતા પ્રથમ પદ્યમાં સસારને દાવાનલ, સ ંમેાહને ધૂળ અને માયા કપટને પૃથ્વી-જમીન કહી એને અંગે મહાવીરસ્વામીને અનુક્રમે જળ, પવન અને હળ કહેલ છે. ' દ્વિતીય પદ્યમાં સાત વાર ‘લ’ છે તે ‘અનુપ્રાસ’ અલ’કારના ઉદાહરણરૂપ છે. ચતુર્થાં-અન્તિમ પદ્યમાં ‘લ’ તેમ જ ‘ર’પણ ૧૫ વાર છે. એ ‘અનુપ્રાસ’ અલંકાર સૂચવે છે. (૪) પુસ્ ખરવર-આના બીજા પદ્યમાં તમ-અજ્ઞાનને અધકાર અને માહતે જાળ કહેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ લે. ૪] શબ્દાલંકાર અને અર્થાલંકારો ૯૯ (૫) વદિત–આની ૩૦મી ગાથામાં સુશિક્ષિત વૈદ્યનું અને ૪૦ મી ગાથામાં ભારવહન કરનારનું ઉદાહરણ છે એ કોઈ અલંકારસૂચક ગણાય તેમ હોય તે તેનું નામ વિશેષજ્ઞો દર્શાવવા કૃપા કરે. (૬) કમલદસ્તુતિ–આમાં શ્રુતદેવતાનાં નેત્રને, વદનને અને એ દેવીના વર્ણને અનુક્રમે કમળનાં વિશાળ પત્રો, કમળ અને કમળના ગર્ભ યાને મધ્ય ભાગના જેવાં કહેલ છે. (૭) નમે ડસ્તુ વર્ધમાનાય. આના બીજા પદ્યમાં કહ્યું છે કે જે સુવર્ણની કમળ ઉપર તીર્થકર પગ મૂકી ચાલે છે તે કમળો જાણે કહે છે કે તીર્થ કરના ચરણરૂપ કમળોની સાથે અમારે સમુચિત સંયોગ થયો. આ સ્તુતિના તૃતીય પદ્યમાં જિનેશ્વરના મુખને મેઘ અને એમની વાણુને શુક્ર (જે) માસમાં થયેલી દૃષ્ટિ કહેલ છે. પ્રથમ પદ્ય સુંદર અનુપ્રાસથી, દ્વિતીય પદ અર્થાન્તરગર્ભિત ઉક્ષાથી અને તૃતીય પદ્ય ઉપમાથી અલંકૃત હોવાનો પ્ર૦ ટી (ભા. ૨, પૂ. ૪ર૭) માં ઉલેખ છે (૮) પ્રભાતિક સ્તુતિ (વિશાલ૦) આમાં મહાવીર સ્વામીના વદનને પદ્ય-કમળ, એમના વિશાળ નેત્રોને એ પદ્મનાં પડ્યો અને એમના દાંતનાં કિરણે કેસર (પુપતતુ) કહેલ છે. તૃતીય પધમાં જિનેશ્વરે પ્રરૂપેલા આગમને અપૂર્વ ચન્દ્ર કહે છે, કેમકે એ ચન્દ્ર તો સાધારણ ચન્દ્ર જેવો નથી. એ તો કલંકથી રહિત, પૂર્ણતાને પામેલે, કુતરૂપ રાહુને ગળી જનારો, સર્વદા ઉદય પામેલે અને વિબુધે વડે વન્દિત છે પ્ર. ટી. (ભા. ૨. પૂ. ૪૩૯) માં કહ્યું છે કે પ્રથમ કલેકમાં રૂપક અલંકાર, દ્વિતીયમાં “અનુપ્રાસ અલંકાર અને તૃતીયમાં વ્યતિરેક અલંકાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તપા- શ્રાદ્ધ-પ્રતિકમણેનાં સૂત્રે [ વિ. ૧ (૯) વરકનક–આમાં ૧૭૦ તીર્થકરના દેહના વર્ગોને શ્રેષ્ઠ સુવર્ણ, શંખ, પરવાળાં, નીલમ અને મેધ જેવા કહ્યા છે. (૧૦) ચઉકેસાય–આ સૂત્રમાંના પ્રથમ પંઘમાં કોધાદિ ચાર કપાયે પ્રતિમલ અને પાર્શ્વનાથ દેહના વર્ણને પ્રિયંગુ જેવો કહેલ છે. દ્વિતીય પદ્યમાં એમના શરીરની કાંતિને અને શરીરના તેજોમંડળને મનહર, નાગના મણિનાં કિરણોથી યુક્ત અને વિજળીથી યુક્ત નૂતન મેઘ ન હેય એવું કથન છે. આમ આ ઉપેક્ષા અલંકારથી વિભૂષિત છે. વાફપતિરાજ કૃત “ગઉડવહ' ઉપેક્ષા નામના અર્થાલંકારને ઉત્તમ ખજાને છે. (૧૧) સ્નાતસ્યા- આના પ્રથમ પદ્યમાં રાચી ઈન્દ્રની ભાન્તિનો ઉલ્લેખ છે. વર્ધમાન જિનેશ્વરનાં નેત્રની પ્રજાની ધવલતાં અને “ક્ષીર” સમુદ્રના જળની ધવલતા વચ્ચેના સાઓને લીધે બ્રાતિ થઈ છે. આમ આ “બ્રાન્તિમ ” અલંકાર હેય તે તેનું સૂચન કરે છે. દ્વિતીય પદ્યમાં કુંભને–કળશોને અપ્સરાઓના પધરો સાથે સ્પર્ધા કરનારા કહ્યા છે ચતુર્થ પદ્યમાં સર્વાનુભૂતિના દિવ્ય હાથીના વર્ણન પ્રસંગે નીચે મુજબ નિર્દેશ છે – (અ) એ હાથીની નીલ ક્રાતિ વાદળરૂપ કાદવથી રહિત આકાશ જેવી અર્થાત નિરભ્ર આકાશને ઘેરા વાદળી રંગ જેવી છે, (આ) એ હાથીની દાઢાને બાલચકના જેવી કહી છે. () જેમ બીજને ચન્દ્રમા વાંકે હેય છે તેમ એ હાથીને દંકૂશળ વાંકે છે. આ પદ્ય “ઉપમા અલંકારનું ઉદાહરણ છે . Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ લે ૪] શબ્દાલંકાર અને અર્થાલંકારે ૧૦૧ (૧૨) સકલાઉત – આના કલો. ૪ માં વિશ્વના પ્રાણીઓને કમળાનો સમૂહ કહ્યો છે અને એને વિકસાવનાર સૂર્ય તરીકે અજિતનાથને ઉલેખ છે વિશેષમાં એમના નિર્મળ કેવલજ્ઞાનને દર્પણ તરીકે નિર્દેશ છે. એ દર્પણમાં વિશ્વનું પ્રતિબિમ્બ પડેલું છે. લે. ૫ માં વિશ્વના ભવ્ય જનોને આરામ એટલે કે ઉદ્યાન અને સંભવનાથની દેશના સમયની વાણીને એ ઉદ્યાનને સિચનારી નીક કહેલ છે. લે. માં અનેકાન્ત મતને સાગર તરીકે અને અભિનન્દનનાથને એ સાગરને ઉલ્લસિત કરનારા ચન્દ્ર તરીકે ઉલ્લેખ છે. લે. ૭ માં કહ્યું છે કે સુમતિનાથનાં ચરણની નખાવલીએ દેવાના મુગટરૂપી સરાણના અગ્રભાગથી ચકચકિત કરાઈ છે. આમ મુગટને સરાણને અગ્ર ભાગ કહ્યો છે. લે. ૮ માં પદ્મપ્રભપ્રભુની કાયાની શક્તિ આન્તરિક દુશ્મનનું મથન કરવા માટે જાણે કે ધના આવેશથી લાલ થઈ ગઈ છે એ નિર્દેશ છે આમ આ ક “ઉઝેક્ષા અલંકારથી સુશોભિત બન્યો છે. આ લેકની જેમ લે ૧૦ અને ૨૩ પણ “ઉક્ષા અલંકારથી અલંકૃત છે. લે. ૯ માં સુપાર્શ્વનાથને ચતુર્વિધ સંઘરૂપ ગગનપ્રદેશમાંના સૂર્ય કહ્યા છે. આ લે. ૧૦ માં ચન્દ્રપ્રભ પ્રભુની મૂર્તિ કે જે ચન્દ્રનાં કિરણો જેવી ઉજ્જવળ છે. તે મૂર્તિ મૂર્ત શુકલ ધ્યાનથી જાણે નિર્મિત થઈ હોય એમ કહ્યું છેઆથી આ શ્લેક ૫૧ આઠમા કલેકની જેમ ઉપેક્ષા અલંકારના ઉદાહરણરૂપ છે એમ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧ શ્લે।. ૧૧ માં સુવિધિનાથને એમની કૈવલજ્ઞાનરૂપ સમ્પત્તિ વડે વિશ્વને હાથમાં રહેલા આમલક-આમલાની જેમ (અન્યત્ર અમલ-ક અર્થાત્ નિર્મળ જળની જેમ) જાણનારા કહ્યા છે. લે. ૧૨ માં શીતલનાથનું નાચે મુજબ વર્ણન છે :~ ૧૦૨ (અ) અએક પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનન્દરૂપ કન્દને પ્રગટ કરનારા નૂતન મેષ છે. (આ) એએ સ્યાદ્વાદરૂપ અમૃતની વૃષ્ટિ કરનારા છે આમ અહીં પ્રાણીઓના આનન્દને કન્દ, શીતલનાથ તે પ્રગટ કરનારા મેધ અને સ્યાદ્વાદને અમૃત કહ્યા છે. èા. ૧૩ માં શ્રેયાંસનાથને ભવરૂપ રોગથી પીડાતા પ્રાણીએ માટે વૈદ્યના દનરૂપ કQા છે. વિશેષમાં એમને મુક્તિરૂપી મહિલાના પતિ કા છે. ક્ષેા. ૧૫ માં ત્રિભુવનના ચિત્તને જળ કહી એને નિર્માળ કરવામાં કારણરૂપ એવી વિમલનાથની વાણીને કતકના ચૂર્ણ સાથે સરખાવાઇ છે. ક્ષેા. ૧૬ માં એવેા ઉલ્લેખ છે કે અનન્તનાથ સ્વયંભૂરમણા સમુદ્રની સાથે કરુણારસરૂપી જળ વડે સ્પર્ધા કરે છે. ક્ષેા. ૧૭ માં ધર્માંનાથને પ્રાણીઓને ઋષ્ટ વસ્તુ પ્રાપ્ત કરાવનાર કલ્પવૃક્ષ જેવા કથા છે. ક્ષેા. ૧૮ માં શાન્તિનાથની વાણીને અમૃત જેવી કહી એ વાણીરૂપી જ્યેાત્સ્યાથી-ચન્દ્રિાથી દિશાઓનાં મુખ એ તી કર નિમળ કરે છે એવું કથન છે. વિશેષમાં અજ્ઞાનને અન્ધકાર તરીકે ઉલ્લેખ છે. ા. ૧૦ માં અરનાથને ચેાથા આરારૂપ આકાશમાંના સૂ કહ્યા છે. આમ અહીં ચેથા આરાને આકાશ અને અરનાથને એમાં રહેલા સૂર્ય' તરીકે વર્ણવેલા છે. ચતુર્થાં પુરુષા' અર્થાત્ માક્ષને લક્ષ્મી કહી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ લે. ૪ ] શબ્દાલંકાર અને અર્થાલંકારે ૧૦૩ લે. ૨૧ માં સુરે, અસુરે અને નરોને સ્વામીરૂપી મયૂરને (મેરોને) આનંદિત કરવામાં મહિનાથ નવીન મેઘ છે અને કર્મરૂપ વૃક્ષના ઉમૂલનાથે મલ્લ હાથી છે એમ કહીને એ તીર્થકરની સ્તુતિ કરાઈ છે. આમ અહીં ચાર બાબતે દર્શાવાઈ છે – (અ) સુરાદિના અધિપતિઓ તે મયૂર છે. (આ) એ મયૂરોને આનન્દ આપનારા તરીકે મલિનાથ નૂતન મેઘની ગરજ સારે છે . () કમ એ વૃક્ષ છે. (ઈ) મલ્લિનાથ એ વૃક્ષનું ઉમૂલન કરનારા મલ હાથી છે. લો. ૨૨ માં જગતના મહામહને નિદ્રા કહી છે અને એ નિદ્રા ઉરાડનાર પ્રાતઃકાળના સમય જેવી તે મુનિસુવ્રતસ્વામીની દેશનાનું વચન છે એમ કહ્યું છે. લે. ૨૩ માં નમતાં પ્રાણીઓના મસ્તકે ફરતાં નમિનાથનાં ચરણના નખનાં કિરણે જાણે જાન પ્રવાહ ન હેય તેમ નિર્મળતાના કારણરૂપ છે એવું કથન કરાયું આમ આ પણ લો. ૮ અને ૧૦ ની જેમ ઉપેક્ષા અંલકારના ઉદાહરણરૂપ છે. લે. ૨૪માં ચાર બાબતોને નિર્દેશ છે-ચાર રૂપકે છે – (૧) વધુને વંશ તે સમુદ્ર છે. (૨) એ સમુદ્રને ઉલ્લસિત કરનાર ચન્દ્ર તે ભગવાન અરિષ્ટનેમિ છે. (૩) કર્મ એ વન છે. (૪) એને બાળનાર અગ્નિ તે અરિષ્ટનેમિ છે. લે. ૨૬ માં પરમ આનંદને સરોવર અને વીરને મહાવીર સ્વામીને એ સરોવરમાં રહેનાર રાજહંસ એમ કહ્યું છે. શ્લે. ૨૮ માં કહ્યું છે કે મહાવીર સ્વામી એ ત્રિભુવનના મુકુટમણિ છે, Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્ર [વિ. ૧ ક્ષેા. કર માં વીતરાગ તીર્થંકરને અનેક ભવામાં ઉપાર્જન કરેલ મહાપાપને બાળનારા અગ્નિ તેમ જ સિદ્ધિને-મુક્તિને વધૂ-સ્ત્રી કહી એના હ્રદ્યના આભૂષણરૂપ હાર કહ્યા છે. આ ઉપરાંત ૧૮ દાષાને હાથીઓના સમૂહ તરીકે અને એને એને ભેદનાર સિંહ તરીકે વીતરાગ તીર્થંકરના ઉલ્લેખ છે. 40 અન્તમાં આ ચૈત્યવન્દન અંગે એટલુ જ કહીશ કે એ ૧૨૫ક’ર અલકરને। ભંડાર છે. આ અર્થાલ કારમાં ઉપમાનને ઉપમેય સાથે તદ્રુપ-અભિન્ન દર્શાવો વર્ણન કરાય છે. આ તેાત્રનાં ૧૬ પદ્યો આ અલંકારનાં નિમ્નલિખિત ઉપમેયાદિના ઉદાહરણા પૂરાં પાડે છે ઃપદ્માંક ઉપમેય ૪ઉપમાન | પદ્માંક ૪ વિશ્વનાં પ્રાણીએ કમળેાના ઉપમેય ઉપમાન ૭ દેવાનાં મુગા સરાણુતા સમૂહ અગ્ર ભાગ સ ૯ ચતુર્થાં સંઘ ગગનમાંડલ સુપાર્શ્વનાથ ૧૨ પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનન્દ શીતલનાથ અજિતનાથ નિમૂળ કેવલજ્ઞાન દણુ ૫ વિશ્વના ભવ્ય જને આરામ ૬ સાગર ચન્દ્ર મેષ ૧. ઉપમાન અને ઉપમેયને અભિન્ન-તદ્રુપ બતાવી વર્ણન કરનારએક પદાર્થને બીજો પદાન વર્ણવતાં તેમાં ખીજા પદાને આરેાપ કર્યા હાય-તે બીજો જ પદાર્થો છે એમ કહેનાર અર્થાલંકાર તે ‘રૂપક’ છે. અનેકાન્તમત અભિનન્દનનાથ ૨. આ તેમાંજ ઉપમા એ બને અલંકારામાં ઉપમેય અને ઉપમાન હેાય છે. સૂર્યાં 3-6 ૩-૪. જેને ઉપમા આપી હોય તે જે વણ્ય પદાર્થ ઉપમાન સાથે સરખાવાયા હૈાય તે ‘ઉપમેય' કહેવાય છે. જેની સાથે વન પદા ને સરખાવાય તેને ‘ઉપમાન' કહેવાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩. ૪ ] શબ્દાલકારો અને અર્થાલંકારા પદ્માંક ઉપમેય ઉપમાન સ્વાદાદ અમૃત ભવ રેગ શ્રેયાંસનાથ વૈદ્યનું દર્શન ૧૩ મુક્તિ શ્રેયાંસનાથ ૧૫ ત્રિભવનનું ચિત્ત ૧૬ ૧૮ વાણી કરુણા રસ શાન્તિનાથ ૨૦ તુ આરે અરનાથ મેાક્ષ સ્ત્રી પતિ જા ૨૧ સુરાદિના સ્વામીએ મયૂરા મલ્લિનાથ નૂતન મેઘ ૧ ,, ૧૭ ધર્મનાથ 99 જ્યાના ચન્દ્ર આકાશ સૂ લક્ષ્મી Jain Educationa International ૧૦૫ પદ્માંક ઉપમેય ઉપમાન વૃક્ષ શ્રેષ્ઠ હાથી નિદ્રા કતકનું ચૂ કલ્પવૃક્ષ ૨૨ ૨૪ ૨૬ કમ મલ્લિનાથ વિશ્વના મહામે હુ યદુના વંશ અરિષ્ટનેમિ ક સમુદ્ર ચન્દ્ર વન અરિષ્ટનેમિ અગ્નિ સરાવર પરમાનન્દ વીર પ્રભુ રાજહંસ મહાવીર ત્રિભુવનનાં મુકુટમણિ સ્ત્રી ૩૨ મુક્તિ પ્રસ ંગેાપાત આ સ્નેાત્રનાં ૬ પદ્યો ઉપમાએથી અલંકૃત છે એ બાબત હું નીચે મુજબ દર્શાવું છું. ~~~ પાંક ઉપમેય ઉપમાન ૫ વાણી કુલ્યા નીક ૧૮ દોષા હાથીઓને સમૂહ વીતરાગ તીર્થંકર સિંહુ પાંક ઉપમેય ઉપમાન ૨૨ દેશના પ્રાતઃકાળતા સમય ૩૨ વીતરાગ તીર્થંકર મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ હૃદયને ૧૮ વાણી અમૃત હાર ( ૧૩ ) અજિય—સતિ—થય—આ સ્તવ ૧૮ અલકારા અને અનુપ્રાસના ચાર પ્રકારા ગણતાં ૨૧ અલકારા પૂરા પાડે છે. એના નામે આ સ્તવના પદ્યાંક સહિત હું નીચે પ્રમાણે દર્શાવુ છું. ૧. ઉપમેય અને ઉપમાનને ભેદ કાયમ રાખી તેને સમાન ધર્મ અનાવનાર અર્થાલ’કાર તે ઉપમા’ છે. For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તથા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ પઘાંક અલંકાર પદ્યાંક અલંકાર ૧, ૨, ૫, ૬, પછકાનુ ૧૨૮ અને ૧૩૧૭ લાટાનુપ્રાસ પ્રાસ ૩,૧૨,૧૬, ૧૪ યમક ૯, ૧૦, ૧૧, ૧૫, ૨૧-૨૩, ૨૦,૨૧,૩૨,૩૫ અને ૩૭ ૨૫-૩ર અને ૩૫–કક ૩,૪,૧૬,૧૭, ૧૫ચિત્ર ૬, ૭, ૮૮, ૧૪, ૧૯, ૨૧, ૨૧ અને ૩૪ ૨૬ અને ૩૪ વૃજ્યનુપ્રાસ | ૫ ૧૪,૧૯,૪૦ પુનરુત૯,૧૦ અને ૧૩૧ શ્રુત્યુનુસ વદાભાસ ૧–૪. પદ્ય ૧ માં ૧, ૨ અને છાતી આવૃત્તિ પદ્ય ૨ માં ૨ ની અને પદ્ય ૫ માં છે, અને જે ની આવૃત્તિ થઈ છે. એ પ્રમાણે પદ્ય ૬ ઇત્યાદિ માટે સમજી લેવું. ૫ અનુપ્રાસના છેક, વૃત્તિ શ્રુતિ અને લાટ શબ્દને અંતે “અનપ્રાસ” શબ્દ જોડતાં જે છેકાનુપ્રાસ ઇત્યાદિ બને છે તે અનુપ્રાસના ચાર પ્રકારનાં નામે છે. કેટલાક અન્યાનુપ્રાસને પણ ઉલ્લેખ કરે છે એ અલંકારમાં અન્તમાં સમાન વર્ણ હોય છે. ૬-૮. આમાં અનુક્રમે જ અને ત ની અને ય ની તેમજ .., અને માં ની આવૃત્તિ થઈ છે. ૯-૧૧, પદ્ય ૩ માં ૪, ૨ અને હની, ૨૪ માં ક, ખ, , , અને મની અને ૨૬ માં મ, જા અને ની આવૃત્તિ થઈ છે. ક ૧૨-૧૩ પદ ૮ માં કરમ અને નંતિ શબ્દની, ૧૭માં પાવા ન અને નવ નાની આવૃત્તિ થઈ છે. ૧૪. આ સમાન શબ્દની ભિન્નાર્થતાને આભારી છે. ૧૫. આનાં નામો માટે જુઓ પ્ર. ટી. (ભા. ૭, પૃ. પ૩૫) ૧૬. આની સમજુતી ઇત્યાદિ માટે જુએ. પ્ર. ટી. (ભા. ૩, પૂ ૫૩૫-૫૩૬) Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ લે. ૪]. શબ્દાલંકારો અને અર્થાલંકારે ૧૦૭ ૨૧૯ રૂપક ૩૪ મુદ્રા પઘાંક અલંકાર | પદ્યાંક અલંકાર ૯ ૧૩, ૧૪ 'ઉપમા ! ૧૧ ઉદાત્ત અને ૨૫ કારક-દીપક ૭,૧૮,૧૯,૨૬ રત્નાવલી અને ૩૬ ૫,૧૯ અને ૩૫ ૧૫ અને ૧૯ વ્યતિરેક પરિણામ ૧ અને ૧૦ કાવ્યલિંગ ૨૨ અને ૩૩ સ્વભાવોક્તિ ૨૫ અને ૨૯ વિશક્તિ | ૨, ૮ અને ૧૯ ક્રમ ૬ અને ૮ પરિકર ! " - આ ઉપરથી જોઈ શકાશે કે ચાર પદ્યો ઉપમા અલંકારથી અને પાંચ રૂપક અલંકારથી વિભૂષિત છે. એ બંને અલંકાર અંગેના ઉપમેય અને ઉપમાને પદ્યપૂર્વક હું નીચે પ્રમાણે દર્શાવું છું – - ઉપમા પઘાંક ઉપમેય ઉપમાન | પઘાંક ઉપમેય ઉપમાન ૯ સંસ્થાન કુંભસ્થલ ૧ ૪ દાંતની પંક્તિ રૂપાનીપાટ ૧૩ મુખ ચન્દ્ર | ૨૫ ચારૂ પક હંસ ૧. ઉપમાનાં પાંચ ઉદાહરણ છે. ૨. આમાં કારક-દીપકનાં બે ઉદાહરણ છે. ૩. આમાં “પરિણામ અલંકારનાં બે ઉદાહરણ છે. પઘાંક ઉપમેય ૭ અજ્ઞાન ૧૮ મેહ ૧૦ આંગણું ૨૫ ગતિ રૂપક ઉપમાન | પદ્યાંક ઉપમેય અન્ધકાર ૨૬ માત્ર રજા ૩૬ (બંધાતુ) કર્મ બે ધાયેલું , હંસલી | ઉપમાન લતા રજ મલ Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ તપા-શ્રદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રા [વિ. ૧ અહીં મેં અલંકારાને લગતી વિગત પ્ર. ટી (ભા. ૩, પૃ. ૫૩૩-૫૪૨ ના આધારે સાલ ૨ રજૂ કરી છે. અલંકારોની વિશેષ સમજૂતી તેમ જ ગુણુ, રીતિ અને રસ માટે પ્ર ટી. (ભા. ૩, પૃ. ૫૪૨ ) જોવી એવી રીતે ‘ચિત્ર' અલકારગત બધાનાં ચિત્રા માટે પ્ર ટી (ભા ૩, પૃ. ૫૪૩-૫૪૯) જોવી પ. ભદ્ર કરવિજયગણિના પ્રશિષ્ય ધુરન્ધદવિજયજીએ પણ બન્ધાને અગે ચિત્રા દેર્યાંનું સાંભળ્યું છે. એ ચિત્રે મળ્યે વિશેષ કહી શકાય. ૧૦૮ આધાર સ્થાના (૧) નવકારમ`ત્ર – અ નું શાસ્રષ્ટિગ્યે આધાર સ્થલ ભગવતી સૂત્ર તથા કલ્પસૂત્રનું માંગલાચરણ છે નવકારના પાંચ પદે ઉપર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ નિયુક્તિ રચી છે. મહાનિશિથ સૂત્રમાં પણ ચૂલિકા સાથે પાઠ આવે છે બાકી નવકાર એ શબ્દ અને અર્થથી શાશ્વત્ છે (૨) પંચિક્રિય સૂત્ર~~ શ્રી હરિભદ્રસુરિજીએ સોધ. પ્રકરણ રચ્યું છે. તેમાં ગુરુસ્થાપના હેતુની ગાથા તરીકે જે મે ગાથાએ આપી છે તે આ પંચિક્રિયની અને ગાથા સાથે લગભગ સર્વાં શે મળતી આવે છે -- (૩) ખમાસમણ આના સંપૂર્ણ પાઠ ૨૦૩ ઉપરની ક્રોસર કૃત વૃત્તિમાં છે. એ સદીમાં થઈ ગયા છે. એડ્ નિન્નુત્તિ (ગા. સૂરિ વિક્રમની બારમી (૪) ઇરિયાવહી—આ સૂત્ર 'આવસયના પડિક્કમણ નામના ચેથા અજજીયણ (અધ્યયન) માં છે. આથી એ આવસયના અધ્યયન ૧ આ સૂત્ર ગણુધર કૃત હોવાની પ્રાચીન માન્યતા છે. જયારે ષડિત સુખલાલ સંધવી એ મહાવીરસ્વામીના કાઈ બહુશ્રુત સ્થવિરે સ્થાનુ માને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ લે. ૪ ] શબ્દાલકારા અને અર્થોલ કાર ૧૦૯ પૂરતું તેા પ્રાચીન છે જ. ‘આવસય’ આગમની રચના કાઇ ગણુધરે કરી છે કે મહાવીરસ્વામીના સમકાલીન કાઈ શ્રુતસ્થવિરે એ પ્રશ્ન વિચારવા જોઇએ. (૫) તસઉત્તરી—આ આવસયના ‘કાઉસ્સગ્ગ’ નામના પાંચમાં અણુમાં હાઇ એટલું તે પ્રાચીન ગણાય જ. આવસ્સયનું સમીક્ષાત્મક સંપાદન થયુ છે ખરૂ ? (૬) અન્નથઆ ઉપર્યુક્ત ‘કાઉસ્સગ્ગ' અઝયણમાં ‘તસ્સ ઉત્તરી કરણેણું' થી શરૂ થતાં સૂત્રના એક ભાગ રૂપ છે. આમ એ એમાં અંતગત છે. (૭) લાગસએ આવસ્મયના ‘ચવીસત્યય' નામના દ્વિતીય અલ્ઝયણમાં છે. (૮) કરેમિભંતે—આ સૂત્ર સાધુ-સાધ્વીના આ નામથી એળખાતા સૂત્ર ઉપરથી યાાયુ છે. તે આવસયના સામાયિય નામના પ્રથમ અજઝયણુ રૂપ છે. શ્રાવક-શ્રાવિકા માટેનું આ સૂત્રએ અજઝયણની ચૂર્ણિમાં જોવાય છે. પ્ર ટી (ભા. ૧ પૃ. ૨૪૮) માં એ પ્રતિકમણ સૂત્ર ચૂર્ણિમાં છે. એવા ઉલ્લેખ છે તે શું સમુચિત છે? સામાયપાર જો કે પ્રસ્તુત લેખ પ્રાય: તપાગચ્છના શ્રાવક-શ્રાવિકાને લક્ષીને છે. તેમ છતાં એને અહીં હું વિશાળ દૃષ્ટિએ વિચાર કરું છું. સૌથી પ્રથમ તે એ નેાંધીશ કે આ સૂત્ર શ્રાવકશ્રાવિકા પૂરતું જ છે. એને સાધુ સાધ્વી સાથે સંબંધ નથી કેમકે ૧. આ સૂત્રને ઉપયાગ મહાવીરસ્વામીએ વારંવાર કર્યાં હશે એમ લાગે છે. એમ જ હેાય તે એ આવસયના સામાય અઝયણથી પણ પ્રાચીન ગણાય. ૨. એ સૂત્રેા તપાગચ્છના સૂત્રેાથી સ થા ભિન્ન છે. For Personal and Private Use Only Jain Educationa International Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રે [ વિ. ૧ તેમને સામાયિક પારવાનું નથી. એમણે તે જીવનપર્યત સામાયિક લીધું છે. બીજી વાત એ છે કે આ કંઈ મૂર્તિપૂજક સર્વ તાંબરનું સૂત્ર નથી. ખરતરગચ્છનું સૂત્ર નથી. ખરતરગચછનું સૂત્ર પાંચ ૫ ઈય પદ્યોમાં રચાયેલું છે. વિધિપક્ષનું સૂત્ર સર્વાશે પાઈપમાં સાત' પદ્ય રૂપે છે. એ પદ્યો પૈકી અંતિમ બે પદ્યો તપાગચ્છીયા સાથે સર્વાશે મળે છે. પાશ્વ ચંદીયા ગુચ્છ'નું સૂત્ર જે પાઈય ગાથા અને એક ગુજરાતી વાક્ય પૂરતું છે. અને એ “તપા' ગચ્છના સૂત્ર સાથે સર્વથા મળે છે. ખરું પરંતુ “તપ” ગચ્છના પ્રચલિત સૂત્રમાં આ ઉપરાંત બીજુ જે એક ગુજરાતી સૂત્ર છે તે એમાં નથી આ ગુજરાતી લખાણ મૂળ પ્રણેતાનું જ હોય તે ગુજરાતી ભાષાના ઉદ્દભવ પહેલાનું-કલિ.” હેમચંદ્રસૂરિના સમય પહેલાનું હોઈ શકે નહિ. જે એ પાછળથી ઉમેરાયું હોય તો તે કયારે કેણે મેયું. તેને વિચાર કરવાનો રહે છે તપાગચ્છીય પ્રસ્તુત સત્રની એક પણ પાઈય ગાથા કેઈ આગમમાં તો જણાતી નથી. એની બીજી ગાથા આવસ્મયની નિજજુત્તિની ૮૦૧ મી ગાથા સાથે સર્વથા મળે છે જ્યારે પહેલી ગાથા ખરતર વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૪૬૮ માં રોલા આચાર-દિનકરમાં જોવાય છે. વિધિપક્ષના જયકેસરિના શિષ્ય ઉપા. મહિમાસાગરે વિ. સં. ૧૪૯૮ માં રચેલા પડાવશ્યક વિવરણમાં પણ છે. આ પહેલી * ગાથા આ હિસાબે વિ. સં. ૧૪૬૮ જેટલી તે પ્રાચીન ગણાય જ. આ પૂર્વેની કઈ કૃતિમાં એ હોય તે તે જાણમાં નથી. - હવે ગુજરાતી વિભાગ વિચારીશું. ઉપર જણાવ્યા મુજબ એમાં બે ગુજરાતી વાકયે છે. એક વિધિને લગતું છે તો બીજું દે પર છે. પહેલું વાકય નીચે મુજબ આચાર દિનકરમાં હોવાનો ઉલ્લેખ પ્ર. ટી. (ભા ૧ પૂ, ૨૭૧) માં છે ૧. પહેલાં પાંચ પદની પ્રાચીનતા જાણવામાં નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ લે ૪] શબ્દાલંકાર અને અર્થાલંકાર ૧૧૧ સામાયિક વિધિ લીધઉં, વિધિ પારિયઉં વિધિમાંહિ જિ કાંઈ અવિધિ આસાતના કી તરસ મિચ્છા મિ દુક્કડ” ( આમ અહીં “આસાતના” શબ્દ વધારે છે. તો પ્રસ્તુત પાઠમાં તે સવિતું મન વનિ કયાએ કરી વધારે છે લગભગ સર્જાશે મળતે પાઠ પ્ર. ટી. ભા ૧. પૃ૪ ૩૫ માં નીચે મુજબ નૈધેલી પિથીમાં છે – “આ.જે. સં ૧૬૦૪, પત્ર ૧૮” આવી એક હાથ પોથી વિ. સં. ૧૮૨૬ માં લખાયેલી છે. ' બીજુ વાક્ય કયારનું છે તેની તપાસ કરવાની બાકી રહે છે કેમકે એ વિષે કેઈએ કશું કહ્યું જણાતું નથી કદાચ એ જૂન આધુનિક સમયમાં કેઈએ ઉમેર્યું હશે. (૧૦) જગચિંતામણિ–આ અપ્રભંશ કૃતિમાં પાંચ ગાથા છે. એ પૈકી બીજી ગાથાનું પ્રતીક “જન્મભૂમિ હિંદમધ”િ તરણુપ્રભસૂરિએ વિ. સં. ૧૪૧૧ માં રચેલા “ડાવશ્યક–બાલાવબોધ'માં અપાયું છે. એના પછી “ઈત્યાદિ નમસ્કાર ' એવો એમાં ઉલેખ છે ઇત્યાદિથી શું સમજવું તે જાણવું બાકી રહે છે. આથી બીજી ગાથા વિ સં. ૧૪૧૧ જેટલી પ્રાચીન છે એટલું જ કહી શકાય. વિ. સ. ૧૬૭૮ માં લખાયેલી પ્રતિમાં પ્રતિક્રમણ સૂત્ર નામની કૃતિને સ્થાન અપાયું છે. એમાં જે છ ગાથાઓ છે એ પૈકી પહેલી પાંચ પ્રસ્તુત જણાય છે અને છઠ્ઠી પંકિચિને અંગેની છે. એ હિસાબે આ કૃતિ વિ. સં. ૧૬૭૮ જેટલી તે પ્રાચીન ગણાયય જ. જિનવિજયે વિ. સં. ૧૭૫૧ માં રચેલા “પડાવશ્યક-બાલાવબોધ'માં સિદ્ધથઇની ચત્તારિથી શરૂ થતી ગાથાના વિવરણમાં કહ્યું ૧ આથી સંસ્કૃત સમજવાનું છે. ૨. શું આ રચનાવર્ષ છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ છે કે ગૌતમસ્વામી અષ્ટાપદે ગયા ત્યારે તેમણે જગચિતામણિની પહેલી બે ગાથાઓ વડે ચૈત્યવંદન કર્યું હતું. ગૌતમસ્વામીને અંગે આ ઉલ્લેખ આની પહેલાંની કઇ કૃતિમાં હોય એમ જાણવામાં નથી. જો ન જ હોય તો આ વાત પ્રાચીનતા માટે ઉપયોગી શી રીતે બને. (૧૧) અંકિંચિ-આ કૃતિ ઉપર્યુક્ત વિ. સં. ૧૬૭૮ માં લખાયેલી પ્રતિમાં છે. વિશેષ જાણવા ન મળે ત્યાં સુધી એ વિ. સં. ૧૬૭૮ જેટલી જ પ્રાચીન ગણાય. (૧૨) નમુથુણં–આ કૃતિ એવવાઇયના ૨૦ મા સૂત્રમાં રાયપસેલુઈ જજના ૧૩ માં સૂત્રમાં અને પ સવણું કપના ૧૫ માં સૂત્રમાં જોવાય છે. અહીં એ ઉમેરીએ કે પજોસવણકપમાં તેમજ સમવાયમાં સરણદયાણું પછી જીવદયાણું પાઠ છે તે .....માં નથી. ચક્કવટ્ટીણું’ પછી ‘દી તાણું સરખું ગઈ પટ્ટા” જે પાઠ છે તે આમાં નથી વિશેષમાં પ્રસ્તુત કૃતિમાં જે તે સમયા” થી શરૂ થતી ગાથા છે તેને કાઈ આગમમાં તેમજ લલિત વિસ્તરામાં નથી. રાય. માં છ ઉમાણું” પછી કશો પાઠ નથી. ઉપર્યુકત ગાથાઓ કલિ. હેમચન્દ્રસૂરિ કૃત યોગશાસ્ત્ર (પ્ર. ૩) પત્ર ૨૨૩ ના સ્વપજ્ઞ વિવરણમાં નિર્દેશ છે એટલે એ ગાથા એટલી તો પ્રાચીન છે જ. તરણુપ્રભસૂરિએ ઉપર્યુંકત બાલાવબેધામાં આ ગાથા ઉમાસ્વાતિએ રચેલી કહી છે. શું એ ઉમાસ્વાતિ તે તત્વાર્થસૂત્રના કર્તા છે કે બીજા કેઈ ! ૧. એ વિ. સં. ૧૧૬ર માં સૂરિ બન્યા અને વિ. સં. ૧૨૨૯માં કાળધર્મ પામ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ચૈત્યવંદનો ચ વન્દન” માં બે શબ્દો છે (૧) ચૈત્ય અને (૨) વન્દન, ચિત્ય એ નેનો પારિભાષિક શબ્દ છે, સામાન્ય રીતે એને અર્થ જિનની-તીર્થકરની પ્રતિમા–મૂર્તિ કરાય છે. એને કરાયેલ પ્રણામ-નમસ્કારને રજૂ કરતી કૃતિને “ચેત્યવદન” કહે છે. ચૈત્યને અર્થ જિનાલય પણ કરાય છે પણ તે પ્રસ્તુત નથી ચિત્યવન્દન સંસ્કૃત, પાઈયમાં તેમજ આપણું દેશની કેટલીક પ્રાદેશિક ભાષામાં દા ત ગુજરાતી અને હિન્દીમાં રચાયાં છે. સકલાર્વત” ને બૃહત ચિત્યવન્દન” પણ કહે છે એ સંસ્કૃતમાં છે. તપાગચ્છીયો એને ઉપયોગ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વેળા કરે છે, જયારે જગચિન્તામણિ એ પાઈયમાં રચાયેલ ચૈત્યવન્દનને ઉપયોગ બાવક શ્રાવિકા રાત્રિક પ્રતિક્રમણમાં કરે છે. - ગુજરાતી ચૈત્યવન્દને અત્યાર સુધીમાં અનેક ચૈત્યવન્દને રચાયાં છે બધાં ઉપલબ્ધ નથી. જે મળે છે તે બધાને પરિચય તે આ પુસ્તકમાં આપી શકાય તેમ નથી. કેમ કે આ પુસ્તક કેવળ મોટે ભાગે ચૈત્યવન્દનને રજ કરનારું પુસ્તક નથી.' સજજન સન્મિત્ર' યાને એકાદશ મહાનિધિમાં ૩૦૪૫ ૨૬૮ માં ૪૫ ચૈત્યવન્દને અપાયાં છે. કેટલાક સંસ્કૃતમાં છે. અહીં થોડાંક ૧. આ દળદાર પુસ્તક પિપટલાલ કેશવજી દેશીએ મુંબઈથી વિ. સં. ૨૦૨૧ માં પ્રસિદ્ધ કર્યું છે. ૨, આનો પ્રારમ્ભ વિમલ-કેવળ-જ્ઞાન-કમલા' થી કરાયો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧ ગુજરાતી ચૈત્યવન્દને વિષે આવશ્યક માહિતી હું આપુ છું તે પૂર્વે એ નેાંધીશ કે ખિમાવિજયના શિષ્ય પદ્મવિજયે અને બુદ્ધિસાગરસૂરિએ એક ચૈત્યવન્દન ચાવીસી ગુજરાતીમાં અને ઉપાધ્યાય ક્ષમાકલ્યાણે વિવિધ છન્દોમાં સસ્કૃતમાં ચૈત્યવન્દન-ચતુર્વિં શતિકા રચી છે. ઉપા॰ વિનયવિજય ગણિએ સીમન્ધરસ્વામીનું ચૈત્યવન્દન ત્રણ કડી પૂરતું રચ્યું છે. વળી એમણે ૧૨ કડીમાં જિનેશ્વરદેવના દર્શીનનાં ફળનું ચૈત્યવન્દન પણ રચ્યું છે. (પૃ ૨૮૧-૨૮૨) એમને પરિચય તેમજ કૃતિકલાપ વિષે વિનયસૌરભમાં માહિતી આપી છે. ભાવવિજયે જિનમન્દિરનું ચૈત્યવન્તન સંસ્કૃતમાં પાંચ કડીમાં રચ્યું છે. નામ ૧ સીમન્ધર જિનચૈત્યવન્દન ૨. સીમન્દર જિન ચૈત્યવન્દન ૩ સિદ્ધાચલનું ચૈત્યવન ૪ 19 ܙ ૬ સિદ્ધાચલનું ચૈત્યવન્દન ૭ આદિનાથનું ચૈત્યવંદન ८ "" ૯ મલ્લિનાથનું ચૈત્યવંદન ૧૦ નમિનાથનુ રૌત્યવન્દ્રન Jain Educationa International કર્તા કડીની સખ્યા જીવ(વિજય) જયવિજયના શિષ્ય પદ્મવિજય શામળ વીર વિજય પદ્મન ઋષભ (દાસ) જ્ઞાનવિમલસૂરિ રૂપવિજય ૯ ७ For Personal and Private Use Only ૧ ७ 3 "" ૧. એ વિક્રમના ૧૮ મા શતકના કવિએ શત્રુંજય, ગિરનાર, તારંગા, આજી, અષ્ટાપદ, સમેતશિખર, વૈભારગિરિ અને માંડવગઢને લક્ષીને પણ એક પાંચ કડીનું ચૈત્યવન્દન રચ્યું છે. એની શરૂઆત આદિદેવ અરિહંત નમુ' થી કરાઇ છે. જુએ પૃ. ૨૮૧. ८ Page #130 -------------------------------------------------------------------------- ________________ લે. ૪] શબ્દાલંકારો અને અર્થાલંકાર ૧૧૫ જ નામ કર્તા કડીની સંખ્યા ૧૧ અન્તરિક્ષપાર્શ્વનાથનું ઐય. આનન્દવર્ધન ક ૧૨ શંખેશ્વર પાર્શ્વનાથનું , વિજય ૧૩ મહાવીરસ્વામીનું , જ્ઞાનવિમલસૂરિ ૧૫ ૧૪ ગૌતમસ્વામી વગેરે – જ્ઞાનવિમલસૂરિ ત્રણ ત્રણ કડીના ૧૫ ૧૧ ગણધરોના શૈત્યવંદને ૧૬ પંચતીર્થનું ચૈત્યવન્દન રૂ૫વિજય ૧૭ પંચપરમેથીના ગુણોનું , નયવિમલ ૧૮ ચોવીસ જિનના ભવનું, જ્ઞાનવિમલ ૧૯ પરમાત્માનું , ચિદાનન્દ ૨૦ એકસે સિત્તેર જિનનું , ૨૧ ચોવીસ જિનના લાંછનું, જ્ઞાનવિમલ ૨૨ સિહ પરમાત્માનું ચિદાનન્દ ૨૩ બીજનું પદ્મવિજય ૨૪ જ્ઞાન પંચમીનું રંગવિજય ૨૫ અષ્ટમીનું પમવિજય ૨૬ મૌન એકાદશીનું ખિમ વિજ્ય ઉત્તમવિજ્ય ૨૮ નવપદજીનું ૨૯ ,, રામવિજય ૩૦ દીપોત્સવીનું ઉપા મેરશેખર ૩૧ પર્યુષણનું વીરવિજય ૩૨ - પદ્મવિજય ૧ અષ્ટાપદ, ચંપાપુરી, ગિરનાર, સમેતશિખર અને અપાપાપુરિ એ પાંચ તીર્થોને અહીં ઉલેખ છે. આની શરૂઆત (બાર ગુણઅરિહંત દેવ) થી કરાઈ છે. આને પ્રારમ્ભ “સે ને જિનવર સામલાથી કરાયો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણે નાં સૂત્ર [ વિ. ૧ નામ કર્તા કડીની સંખ્યા ૩૩ વીસ સ્થાનકતપનું ચિત્ય. - ૩૪ વર્ધમાન તપનું , ધર્મરત્ન ૩૫ રોહિણુ તપનું ,, માનવિજય ૩૬ છજિન ચૈત્યવન્દન-આ ચાર ઢાળમાં અનુક્રમે ૪, ૨, ૪ અને ૪ કડીમાં વાચક મૂલાએ રચ્યું છે. પહેલી ઢાળમાં અતીત વીસી, બીજી ઢાળમાં વર્તમાન ચેવીસી, ત્રીજી ઢાળમાં અનાગત વીસી અને ચોથીમાં ૨૦ વિહરમાન જિનેશ્વર અને ૪ શાશ્વત નામધારી જિનેશ્વરોનાં નામે છે. આમ ચાર ચોવીસી મળી છ— (૯૬) થાય છે. સિત્તેર સે જિન સ્તવન–આ. વિજયપ્રતાપસૂરિના શિષ્ય દેવવિજયે બાવન (પર) કડીમાં રચ્યું છે. ચૈત્યવાન (વિસં. ૧૬૦૦ થી વિ. સં. ૧૧૮ ને ગાળ) આ ચૈત્યવન્દન આંચલિક કલ્યાણસાગરસૂરિના પ્રશિષ્ય અને ઉપાધ્યાય રત્નસાગરના શિષ્ય નયસાગરે આઠ ઢાલમાં રચ્યું છે. એ દ્વારા એમણે શાશ્વત તથા અશાશ્વત ચૈત્યપ્રતિમાઓને નિર્દેશ કર્યો છે ! આમ આ કૃતિ ભક્તિરસની પિષક છે. અને એ ભૌગોલિક, ઐતિહાસિક સામગ્રી રજુ કરે છે. તેમ છતાં એ કૃતિ અદ્યાપિ અપ્રકાશિત જણાય છે. જે. ક ગુ. (ભા. ૧, ૫૯-૫૯૩)માં કલસના શીર્ષકપૂર્વક પાંચ પંક્તિઓ છે એથી વિશેષ માહિતી હું પ્રત જોયા વિના આપી શકતો નથી પ્રસ્તુત નયસાગરે ચોવીસી પણ રચી છે એ પણ છપાવાઈ લાગતી નથી. ૧. આને લઇને એ તીર્થમાલાની ગરજ સારે તો નવાઈ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩. ૪ ] શબ્દાલકાર અને અર્થોલ કારા સ્પષ્ટીકરણ: અત્રે તેાંધેલાં ચૈત્યવન્દના પૈકી કેટલાક અંગે ખપપૂરતું સ્પષ્ટીકરણ હું કરૂ' છું. ૧૭ ૌવન્દન ૧ માં ૨૦ જિતાનાં નામે! અપાયાં છે. તેમ જ ભાવિંદેહના કયા કયા વિજયેામાં છે તે પણ કહ્યું છે. પાંચપરમેષ્ઠીના ચૈત્યવન્દનમાં અરિહંત ( તીર્થંકર ) સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ટીગ્માના અનુક્રમે ૧૨, ૮, ૩૬, ૨૫ અને ૨૭ ગુણાને બાંધે પારે ઉલ્લેખ છે. બધા મળીને ૧૦૮ ગુણા છે. ૧૭૦ એ તી કરેાની ઉત્કૃષ્ટ સખ્યા છે. અજિતનાથના સમયમાં એટલા તીર્થંકરા વિચરતા હતા. એ પૈકી ૧૬ તીર્થંકરે રંગે શામળા, ૩૦ રાતા, ૩૮ *લીલા, ૩૬ પીળા અને પુ શ્વેત છે. અહિં ૧૭ તીથ‘કાના નામેા નથી. એ તેા જિનપ્રભસૂરિના શિષ્ય દેવવિજયે બાવન કડીમાં વિ. સ. ૧૭૦૬ માં રચેલા સિત્તરસે (૧૯૦) જિનનામ સ્તવનમાં હશે એમ શાક વિચારતાં Jain Educationa International *પ્રાચીન અર્વાચીન કાળમાં નીરુ શબ્દ સર્વત્ર ચેાજાયા છે. નીલના અ ભૂરા (બ્લ્યૂ કે ઇન્ડીગા) થાય છે. એ જોતાં ૩૮ ભૂરા રંગના કહેવા જોઇએ. પણ પાછળથી નીલને અ લીલા કરીને સ્વીકારી લેવામાં આવ્યા, પરિણામે ભૂરા અનું મરણ થયું અને લીલા ના જન્મ થયેા. જો દરિત્ કે લીલા આ શબ્દ બધે વપરાયેા હૈાત તેા તર્કને સ્થાન જ ન મળત. પણ એમ બન્યું નથી. આ મારા તર્ક છે. કાષ્ટ વિરલ શ`શેાધક આની પાછળ પડી આખરી સત્ય શું છે તે નિર્ણય લાવે તેવે અનુરોધ છે. --યરો દેવસૂરિ (ભૂતપૂર્વ–મુનિ યશોવિજય) For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તથા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્ર [ વિ. ૧ જણાય છે. અત્રે સિત્તરસ એટલે ૭૦૪૧૦૦ નહિ પરંતુ ૭૦+૧૦૦ એટલે કે ૧૭૦ સમજવાના છે. આવું એક ઉદાહરણ તે આગમમાં કરાએલો “અસહસ્સ” પ્રયોગ છે. એનો અર્થ ૮૪૧૦૦ નહિ પરંતુ ૮+૧૦૦૦ અર્થાત ૧૦૦૮ છે એ તીર્થકરનાં લક્ષણોની સંખ્યા છે. - જિનેશ્વર કુલ વિષેના ચિત્યવદનમાં કહ્યું છે કે દહેરે જવાનું મન કરે તેને ચોથ (ચતુર્થ-એક ઉપવાસ)નું, જિન જુહારવા ઉઠનારને છઠ્ઠ (૨ ઉપવાસ) નું, જિનવરના દર્શનાર્થે ચાલતાં દ્વાદશ (૫ ઉપવાસ) નું, અડધે માર્ગ કપાતાં ૧૫ ઉપવાસનું, જિનાલય જોનારને એક મહિનાના ઉપવાસનું, જિનવરની પાસે આવતાં ૬ મહિનાના ઉપવાસનું જિનાલયના દ્વારે આવતાં ૧ વર્ષીતપ જેટલું, પ્રદક્ષિણા દેતાં ૧૦૦ વર્ષના ઉપવાસે જેટલું અને નજરે જોતાં ૧૦૦૦ વર્ષના ઉપવાસે જેટલું ફળ મળે છે. ફળાદિ પૂજા તથા ગીતગાન કરતાં તે અગણિત ફળ મળે છે. આજ ભાવાર્થનું અને કોઈએ રચેલું એક સંસ્કૃત પદ્ય નીચે મુજબ છે. यस्याम्यायतनं जिनस्य लभते ध्यायश्चतुर्थ फलं, षष्ठं चोत्थित उद्यतोष्टममथो गन्तुं प्रवृतो ध्वनिः । श्रद्धालुर्दशमं वहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ।। તિથિઓ પૈકી-બીજ-પાંચમ (જ્ઞાનપંચમી) અષ્ટમી અને મૌનએકાદશી અંગે પણ ચૈત્યવન્દન છે. જ્ઞાનપંચમી અને મૌન એકાદશી એ જૈન પર્વે છે. બીજા ૧૩. આ સ્તવનના પહેલા બે દુહા તેમજ અંતમાની ત્રણ પંક્તિ જે. ગ. ક. ભા. ૨ પૃ. ૧૫૮ માં અપાયેલ છે ૧. આને અંગેના કેટલાક જૈન મંતવ્યો મેં આહત જીવન Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ લે. ૪] શબ્દાલંકાર અને અર્થાલંકારો ૧૧૯ પ તે દીપોત્સવી અને પર્ય પણ છે. અક્ષયતૃતીયા, પિષદશમી. મેરદશી અને રોહિણી એ પણ જૈન પર્વો છે. અષભદેવાદિ ૨૪ તીર્થકરોના કલ્યાણકનાં દિવસે એ પણ જૈન પર્વો ગણાય છે. તપશ્ચર્યાઓ પૈકી ૨૦ સ્થાનક, વર્ધમાન અને રોહિણીને ઉલલેખ છે. વાચકમૂલા એ વિધિપક્ષના ધર્મનિરિના સન્તાય છે અને તિ' (કિરણવલી, કિરણ ૨૦)માં દર્શાવ્ય છે જેમકે બે આઠમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ. જ્ઞાનપીચમી અને એ અંગેનું સાહિત્ય, દીપોત્સવીના પર્વનું રહસ્ય, પર્યુષણ-પર્યાલચના આવશ્યક અંગે, પર્યુષણ પર્વારાધના ચિંતન, પર્યુષણ-પર્વાધિરાજનું પાચન, પર્યુષણ પર્વાધિરાજ પરત્વે પરામર્શ પર્વાધિરાજનું સ્વાગત (પર્યુષણ સંબંધી પાંચ લેખો) - બે આઠમ, બે દસ, પૂનમ અને અમાસ એ છ ચારિત્ર તિથિઓ છે. બે બાજ, બે પાંચમ અને બે અગ્યારસ એ છ જ્ઞાનતિથિ કહેવાય છે. બાકીની બધી અદારે તિથિઓ “દર્શન તિથિ' કહેવાય છે. દર્શનની-સમ્યક્ત્વની આરાધના કરવા માટે દર્શન તિથિઓ, જ્ઞાનની આરાધનાથે જ્ઞાન-તિથિઓ અને ચારિત્ર યથાર્થ આચરણ માટે ચારિત્ર તિથિઓ અનુકૂળ ગણાય છે. - સુદ પાંચમ, બે આઠમ અને બે ચૌદશ એ પાંચ તિથિઓ જેટલા જેને પાળે છે તેટલા, એ પાંચ ઉપરાંતની બે બીજ, વદ પાંચમ, બે અગ્યારસ, પૂનમ અને અમાસ આમ એકંદરે બાર તિથિઓ પાળે છે ઉપર્યુક્ત પાંચ તિથિએ કેટલાક ઉપવાસ કરે છે તો કેટલાક એકાસણું કરે છે. જ્યારે છૂટે મેઢ ખાનારો એ પાંચ તિથિઓએ લીલોતરી ખાતા નથી. જે બાર તિથિઓ પાળે છે તે પૈકી કેટલાક તે એ બારે તિથિઓએ ઉપવાસ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્રા [વિ. ૧ રત્નપ્રભના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૬૨૪ માં ગજસુકુમાલ સન્ધિ રચી છે, છન્નુ જિન ચૈત્યવદન વિ. સ. ૧૬૭૦ પહેલાં રચ્યું છે, અન્તમાં કળશરૂપ કડી વસ્તુ' છન્દમાં છે,૨ કવિએ—જીવ, શામલ, આનન્દવર્ધન, ચિદાનન્દ, ધર્માંરન એમણે વિષે એમણે રચેલા ચૈત્યવંદન વિશેષ કરશે. ઉલ્લેખ નથી, પદ્મવિજય એ ઉત્તમવિજયના શિષ્ય છે, તે વીરવિજય એ શુભવિજયના, ઉયરનના ગુરૂનું નામ વિજયપ્રભસૂરિ છે. જ્ઞાનવિમલસૂરિનુ* ‘સૂરિ' થયા પહેલાનું નામ નવિમલ' છે, અને એ ધીરવિમલના શિષ્ય થાય છે. રૂપવિજય એ પદ્મવિજયના (i) શિષ્ય થાય છે તેા ખમાવિજય જિનવિજયના (?) રામવિજય સુમતિવિજયના અને ઉપા. મેશેખરવિજય નવિમલના આનન્દવન તે જ ખરતરગચ્છના આનંદવન જ હોય તેઓ મહિમાસાગરના શિષ્ય થાય છે અને ૨૪ ગીત રૂપે વિ. સં. ૧૭૧૨ માં ચેાવીશી રચનાર છે. પ્રથમ તીથ કરતે અંગે તેમજ મહાવીર સ્વામીને અંગેના ગીત અનુક્રમે ઋષભદેવ જિન ગીત અને વીરજિન ગીત તરીકે જૈ. ગૂક ભા. ૨, પૃ. ૧૪૯ માં નિર્દેશાયાં છે. એ પૃષ્ઠમાં સ. ૧૯૫૯ માં સુરતમાં ‘આ વિજય લેખિત' છે તે શુ' એ કર્તાએ જાતે લખેલી હાથાથી છે? અંતમાં જે. એ. જી. પાસેની તી માલામાં ઉલ્લેખ છે. એને અ એમ હાવાનુ` લાગે છે કે આ હાથાથી જે. એ. ઇ, માં છે અને પ્રસ્તુત કૃતિ તી માલામાં છે. અન્તમાં અહીં નિર્દેશેલા કવિઓ પૈકી કેટલાકને વિષે વિશેષ માહિતી મે' આગળ ઉપર આપી છે. ૨. જીએ જૈન ગુ. ક. (ભા. ૧ પૃ. ૪૬૮) Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ટાઈટલ- ભરત પ્રિન્ટરી, દાણાપીઠ પાછળ પાલીતાણા,