SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તપા-શ્રદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રા [વિ. ૧ અહીં મેં અલંકારાને લગતી વિગત પ્ર. ટી (ભા. ૩, પૃ. ૫૩૩-૫૪૨ ના આધારે સાલ ૨ રજૂ કરી છે. અલંકારોની વિશેષ સમજૂતી તેમ જ ગુણુ, રીતિ અને રસ માટે પ્ર ટી. (ભા. ૩, પૃ. ૫૪૨ ) જોવી એવી રીતે ‘ચિત્ર' અલકારગત બધાનાં ચિત્રા માટે પ્ર ટી (ભા ૩, પૃ. ૫૪૩-૫૪૯) જોવી પ. ભદ્ર કરવિજયગણિના પ્રશિષ્ય ધુરન્ધદવિજયજીએ પણ બન્ધાને અગે ચિત્રા દેર્યાંનું સાંભળ્યું છે. એ ચિત્રે મળ્યે વિશેષ કહી શકાય. ૧૦૮ આધાર સ્થાના (૧) નવકારમ`ત્ર – અ નું શાસ્રષ્ટિગ્યે આધાર સ્થલ ભગવતી સૂત્ર તથા કલ્પસૂત્રનું માંગલાચરણ છે નવકારના પાંચ પદે ઉપર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ નિયુક્તિ રચી છે. મહાનિશિથ સૂત્રમાં પણ ચૂલિકા સાથે પાઠ આવે છે બાકી નવકાર એ શબ્દ અને અર્થથી શાશ્વત્ છે (૨) પંચિક્રિય સૂત્ર~~ શ્રી હરિભદ્રસુરિજીએ સોધ. પ્રકરણ રચ્યું છે. તેમાં ગુરુસ્થાપના હેતુની ગાથા તરીકે જે મે ગાથાએ આપી છે તે આ પંચિક્રિયની અને ગાથા સાથે લગભગ સર્વાં શે મળતી આવે છે -- (૩) ખમાસમણ આના સંપૂર્ણ પાઠ ૨૦૩ ઉપરની ક્રોસર કૃત વૃત્તિમાં છે. એ સદીમાં થઈ ગયા છે. એડ્ નિન્નુત્તિ (ગા. સૂરિ વિક્રમની બારમી (૪) ઇરિયાવહી—આ સૂત્ર 'આવસયના પડિક્કમણ નામના ચેથા અજજીયણ (અધ્યયન) માં છે. આથી એ આવસયના અધ્યયન ૧ આ સૂત્ર ગણુધર કૃત હોવાની પ્રાચીન માન્યતા છે. જયારે ષડિત સુખલાલ સંધવી એ મહાવીરસ્વામીના કાઈ બહુશ્રુત સ્થવિરે સ્થાનુ માને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy