SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકોનાં અને શ્રાવિકાઓનાં પ્રતિક્રમણો વિભાગ ૧: લેખે [ 1 ]. તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રો : નામાન્તરે અને વિષયવૈવિધ્ય પ્રતિક્રમણ ' એ આભન્નતિ માટેનું અનુપમ સાધન છે. એ ક્ષમાપના, પ્રાયશ્ચિત્ત, અતિચારો, ગુરુની સાથે વ્યવહાર ઇત્યાદિ મહત્વની બાબતો સાથે સંકળાયેલું ધાર્મિક અનુષ્ઠાન છે. જેને માટે તે એ આવશ્યક-દૈનિક ક્રિયા છે. આમ હાઈ મહાવીરસ્વામીના સમયથી એ આવશ્યકનાં સૂત્ર રચાયાં છે. એની સાથે નિમ્નલિખિત પાંચે આવશ્યકે એક યા બીજી રીતે સબદ્ધ છે – ( ૧ ) સામાયિક, ( ૨ ) ચતુર્વિશતિસ્તવ, ( 8) વજનક (૪) કાત્સર્ગ અને (૫) પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ” એ ચોથું આવશ્યક છે. એ “વન્દન' પછી ઉમેરતાં છ આવશ્યક થાય છે. મહાવીરસ્વામીનાં બમણો અને શ્રમણીઓને ધર્મ સપ્રતિક્રમણ છે. એથી સૌથી પહેલાં એમને લક્ષીને પ્રતિક્રમણન – છ આવશ્યકોનાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy