SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય રંપ - કર્મ સાથે સ્પર્ધા કરી તેના ઉપર વિજય મેળવી મેલે સંચરેલા અને કુતીથિકને-મિથાલીઓને પક્ષ એવા વર્ધમાનની-વીર પ્રભુની સ્તુતિ. જિનેશ્વર ચરણે દેવનિર્મિત નવ કમળ ઉપર મૂકી ચાલે છે. એ ચરણકમળને દેવનિમિત કમળાએ જાણે એમ કહ્યું કે સરખાની સાથે સમાગમ પ્રશંસનીય છે. એ જિનેશ્વરે મેક્ષ માટે થાઓ એવી ભાવના. જિનેશ્વરના મુખરૂપ મેઘમાંથી પ્રકટ થયેલે વાણીને સમૂહ કષાયરૂપ તાપથી પીડિત પ્રાણીઓને શુક્ર ( જેઠ) માસમાં થયેલી ( પહેલી ) વૃષ્ટિની જેમ શાતિદાયક છે. એ સમૂહ મને તુષ્ટ કરો એવી ઈચ્છા. દ્વિતીય પદ્યમાં “વર સક બરારા "રૂપ એક સુભાષિત છે. ૩૮. વિશાલચનદલ તિથઈ=પ્રભાતિકસ્તુતિ પ્રભાતિકવીરસ્તુતિ. વિશાળ નેત્રરૂપ પત્રવાળું અને પ્રકાશતા દાંતના કિરણરૂપ કેસરવાળું એવું વીર જિનેશ્વરનું મુખપદ્મ તમને પ્રભાતમાં પાવન કરે એવી ભાવના -૧ છે જેમને અભિષેક કરી ઇન્દ્રો સ્વર્ગને પણ તણુ સમાન ગણે છે તે તીર્થકરે મેક્ષ માટે થાઓ એ અભિલાષા.-૨ કલકથી મુક્ત, પૂર્ણ, કુતર્ક રૂ૫ રાહુને પ્રસનાર, સદા ઉદય પામેલ, અપૂર્વ તીર્થકરોની વાણીથી નિર્મિત અને વિબુધ વડે વન્દ્રિત એવા આગમરૂપ ચન્દ્રની પ્રાતઃકાળે સ્તુતિ ૪૦. અઢાઈજજેગ્ન- સાધુવન. | ૧. કુલની અંદર વચ્ચે ઊગતો સુગંધીદાર રસ-તતુ - તાંતણે. ૨. આ ત્રણ પદ્યની સ્તુતિ છન્દની બાબતમાં વર્ધમાન સ્તુતિ સાથે સર્વથા સામ્ય ધરાવે છે. એ રૂપક, અનુપ્રાસ અને વ્યતિરે અલંકારાથી અનુક્રમે યુક્ત છે.' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy