SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ - શ્રુતસાગરને વિષે ભક્તિ ધરાવનારનાં જ્ઞાનાવરણીય કર્મોના ક્ષય માટે ભગવતી શ્રુતદેવતાને પ્રાર્થના .. . .. રખિત્તદેવીથઈ = ક્ષેત્રદેવતારતુતિ. દર્શન, જ્ઞાન અને ચારિત્રથી યુકત સાધુઓ જે ક્ષેત્રમાં એક્ષમાર્ગની સાધના કરે છે તેની અધિષ્ઠાયિકા ક્ષેત્રદેવીને પાપ દૂર કરવા અભ્યર્થના. ૨૭ કમલદલતુતિ = મૃતદેવતારતુતિ. . કમલાક્ષી, કમલમુખી, કમળના ગ જેવી કતવણું અને કમળ ઉપર રહેલી ભગવતી શ્રુતદેવતાને સિદ્ધિ માટે પ્રાર્થના. ૩૮. નમોડસ્તુ વર્ધમાનાય = તિથઈ = વર્ધમાનસ્તુતિ. ૧. આવસ્મયની બૃહદ્ વૃત્તિમાં સમભાવી હરિભસૂરિએ શ્રુતદેવતાને વન્દન કર્યું છે. ૨. “ઘણા ક્ષેથી શરૂ થતી ક્ષેત્રદેવતાની સ્તુતિ માટે જુઓ સત્રાંક ૫૦. . આ સૂત્રને બદલે સ્ત્રીઓ “સંસારદાવાનલ'નાં આદ્ય ત્રણ પદ્યો બોલે છે. આ ત્રણ પદ્યવાળું સત્ર અનુક્રમે અનુપ્રાસ, અર્થાન્તરગર્ભિત ઉપેક્ષા અને ઉપમા અલંકારથી અંકિત છે. ૪. આ કૃતિમાં ત્રણ નહિ પણ ચાર પત્તો છે. એ ચાર સ્તુતિઓ “અપરાહ-નક્કિ પ્રસંગમાં બેલાય છે એમ વિક્રમના ૧૩મા શતકમાં વિદ્યમાન તિલકસૂરિએ પિતે રચેલી સૂત્રસામાચારી ( પૃ. -૪)માં કહ્યું છે. આવું ચતુર્થ પદ્ય D C N O M નVol. XVII, pt. 8, p. 823 માં મેં આપ્યું છે. બાજુને. બદલે “જરઘાટી' પાઠાન્તરપૂર્વકનું એ પદ્ય ખરતરગચ્છીય “શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર તથા સપ્તસ્મરણ” ( પૃ. ૧૮૧ )માં છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy