SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧ ] નામાન્તરે અને વિષયવૈવિધ્ય અને સમાન આસન, વચ્ચે ખેલવું અને વાત પૂરી થતાં તરત (વિશેષ) ખેલવું એ બ્રુસ ખાખતે અંગે જે અપરાધ થયા હોય તે તેમ જ વિનયરહિત જે સમ કે સ્થૂળ આયરણુ થયું હોય તે દુષ્કૃત્ય મિથ્યા થાઆ એવી યાચના. ' આ સૂત્રને ઉપયેગ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ શુ પ્રતિક્રમણામાં પણ કરાય છે. એ વેળા ઈચ્છાકારેણ સદિસહ ભગવ! સમ્રુદ્ધા ! ખામÌણુ... અદ્ભુગ્નિએ મિ અËતર ' ઇત્યાદિ કહી ખમાવવાની વિધિ કરાય છે. એ જ રીતે સંછુદ્દા !' વગેરેને બદલે ‘ પત્તેય-ખામણેણુ' અને ‘ પુજ્રતિય-ખામણે, ' ખેલીને ખમાવવાની પણ વિધિ છે. હાલ ‘પ૪તિય'ને બદલે ‘સમત્ત-ખામણેણ'' એમ માલાય છે. કેટલાક ' સમત્ત'ને બદલે સમાપ્ત' માલે છે. . * આ મહત્ત્વનું વિનયસૂત્ર છે. · વિનય ' એ જૈન ધર્મનું મૂળ છે. અને આ સસ્કૃતિને પ્રાણુ છે. ૩૪. આયરિયવ્ઝાએ = આયરિયાઇખામણા આયરિયાન ગ્રાહાતિગ = આચાર્ય દિક્ષમાપના. આચાર્ય, ઉપાધ્યાય. શિષ્ય, સાધર્મિક, કુળ અને ગણુ પ્રત્યે કરાયેલા કાયયુક્ત વર્તનની ત્રિવિધ ક્ષમા તેમ જ સમસ્ત ભગવાન શ્રમણ્યુસ ને મસ્તકે હાથ જોડી અને ધર્મમાં ચિત્ત સ્થાપી તેને ખમાવીને સમગ્ર જીવરાશિને ક્ષમા. ૩૫. સુયદેવયાથુષ્ટ = શ્રુતદેવતારતુતિ. ૧. આના બે અર્થ સંભવે છે: (અ) શ્રમણેના સંધ અને (આ) શ્રમણાની પ્રધાનતાવાળા ચતુર્વિધ સંધ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy