SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૨૧. 'સંસાર દાવાનલ સ્તુતિ. ચાર વિશેષણોથી અલંકૃત મહાવીરસ્વામીને નમસ્કાર, દેવાદિવ અને અભિલાષાપૂરક જિનેશ્વરોનાં ચરણોને પ્રણામ, મહાવીરના આગમને સાગર કહી એનું એ રીતે વર્ણન તેમ જ પાંચ વિશેષણેથી મંડિત (શ્રુત-)દેવી પાસે મોક્ષના વરદાનની યાચના. ૨૨. પુખરવર શ્રુતસ્તવ=બુતધર્મ-ભગવત-સ્તુતિ. અઢી દ્વીપમનાં ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્રમાં (શ્રુત-)ધર્મને 'પ્રારંભ કરનારા તીર્થકરોને નમસ્કાર, અજ્ઞાનના નાશક ઇત્યાદિ ચાર વિશેષણેથી અલંકૃત બૃતધર્મને વજન, ત્રણ વિશેષણોથી યુક્ત મૃતધર્મનું સેવન, દેવાદિ વડે પૂજાયેલા સંયમની વૃદ્ધિ કરનારા તેમ જ સમગ્ર જગતને બોધ કરાવનાર જૈન મત-જૈન દર્શનની અને એ દ્વારા પ્રાપ્ત વિજયની પરંપરા વડે ચારિત્ર-ધર્મની પણ વૃદ્ધિ થાઓ એવું કથન. તપwા મારતો થઈ. ૨૩. સિદ્ધાણું બુદાણું= સિદ્ધથય= સિદ્ધાસ્તવ. સિદ્ધ ઇત્યાદિ પાંચ વિશેષણોથી યુક્ત સર્વ સિદ્ધોને નમન, ૧. આ “સમસંસ્કૃત” સ્તુતિ છે. આનાં આદ્ય ત્રણ પળોને ઉપયોગ તપાગચ્છીય સાધ્વીઓ અને શ્રાવિકાઓ દૈવસિક પ્રતિક્રમણમાં વર્ધમાનસ્તુતિને બદલે અને રાત્રિક પ્રતિક્રમણમાં પ્રાભાતિક સ્વતિને બદલે કરે છે, કેમ કે એ બે સ્તુતિઓ પુલ્વ(પૂર્વ)માંથી ઉદ્દત કરાયાનું અને એથી તે એને નિષેધ કરેલે મનાય છે. ૨. આ નામ મેં આવસ્મયની સુણિ અને ટીકામાંના નિગ્નલિખિત ઉલેખ ઉપરથી છે - ૩. આ વિશેષણો દ્વારા વિવિધ મન્તનું નિરસન કરાયું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy